SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૧૩૫ ૭૨ માં ઉલ્લેખ છે. પરંતુ નારકીના જીના અધિકારમાં અસંખ્યાતમાં ભાગને આહાર કરવાનું લખ્યું છે. જે આ પણ રેમ આહાર છે. તે તે કઈ અપેક્ષાએ છે? ઉત્તર :-અહીંયા ભગવતીના પહેલા ભાગના ૭૨મા પૃષ્ઠના ૩૫મા નંબરની ત્રીજી પંક્તિને આ પાઠ છે.–“તવ લાવ મiા મા આલાયંતિ ”—બેઈન્દ્રિયને આ આહાર તે નરકના જે જ બતાવે છે. તેને વધારે ખુલાસે પનવણના ૨૮મા પદને પહેલે ઉદ્દેશે જેવાથી પણ થઈ જાય છે. આગળ ભગવતી ૭રમા પૃષ્ટના ૩૬મા નંબરથી બીજા પ્રકારના બેઈન્દ્રિય જીના આહારની પૃચ્છાનું વર્ણન ચાલે છે. એમ તો નારકીએને પણ “તે સવે રોસા બાહારિતિ 1 ” એવો પાઠ પન્નવાના ૨૮મા પદના પહેલા ઉદ્દેશામાં આવેલ છે. પ્રશ્ન ૧૧૬૨ -ભગવાનના સમવસરણમાં અભવ્ય જાય છે કે નહિ? ઉત્તર –પોતાની ઈચ્છા, ભક્તિ, અભિરુચિ. વગેરેથી તે ભગવાનના સમવસરણમાં અભવ્ય જીવ જતો નથી. પરંતુ જીત-વ્યવહાર અને સ્વામીની આજ્ઞા વગેરેથી જાય છે. પ્રશ્ન ૧૧૬૩ –ચકવતીના સાત એકેન્દ્રિય રને ચાલીને ગુફાનું દ્વાર કેવી રીતે ખેલે છે? ઉત્તર:–સર્વ પ્રથમ તે ચક્રવર્તી, ગુફાના દેવને અમ કરે છે. ત્યારબાદ સેનાપતિ અઠ્ઠમ કરીને તથા ગુફાના દ્વારની પૂજા કરીને દંડ-રનથી દ્વાર ખોલે છે. સાત એકેન્દ્રિય રને ચાલીને દ્વાર ખેલતા નથી. પ્રશ્ન ૧૧૬૪ –ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારના અભિનય આવ્યા છે. તે એને આશય છે ? ઉત્તર–શરીરની ચેષ્ટા વગેરેથી હૃદયને ભાવ વ્યક્ત કરે તેને અભિનય કહે છે. તેનું વિશેષ વિધાન ભરત આદિ સંગીત શાસ્ત્રોમાં છે. પ્રશ્ન ૧૧૬૫ – ૨૪ તીર્થકરોમાંથી ભગવાન વાસુપુજ્યજી, મલિનાથજી, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથજી, અને મહાવીર સ્વામીજીએ કુમાર અવસ્થામાં રહીને સંયમ ગ્રહણ કર્યો, તે તે કેવી રીતે? તેમાંના છેલ્લા બે તીર્થકરેએ તે લગ્ન કર્યા હતા ? ઉત્તર:–અહીંયા કુમાર અવસ્થાને અર્થે રાજ્યને અધિકાર પ્રાપ્ત કર્યા વગર દીક્ષા ધારણ કરી હતી એમ સમજવું જોઈએ પરંતુ લગ્ન કર્યા હતા એમ સમજવું જોઈએ નહી. પ્રશ્ન ૧૧૬૬-છ બોલમાં એક બેલ એ છે કે છવાસ્થ, આકાશ દેખી શકતા નથી. જ્યારે આકાશ તે પ્રત્યક્ષ દેખાય છે, તે આમ કેમ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy