SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ | સમથ -સમાધાન જે કોઈ ક પ્રકૃતિના અખાધાકાળ પૂર્ણ થઈ ગયા હોય, પર ંતુ ત્યાં તે પ્રકૃતિના વિપાકેયનુ સ્થાન ન હોય, તેા તે પ્રકૃતિના પુદ્ગલ (પ્રદેશ) ફળ આપ્યા વિના જ જીવ પ્રદેશેાથી અલગ થઇ જાય છે. જેમકે-દેવગતિમાં નપુ ંસક વેદ, ત્રીજા દેવલોકથી અનુત્તર વિમાન સુધી સ્ત્રી અને નપુ ંસક વેઢ, નરકગતિમાં સ્ત્રી તથા પુરુષ વેદ, એક ભવમાંથી ખીજા ભવમાં જતી વખતે, ઉપરાંત આનુપૂર્વી નામ તથા પ્રત્યેક ગતિમાં પેાતાની ગતિ ઉપરાંત અન્યગતિના, ઇત્યાદિ પ્રકૃતિનાં તે તે સ્થાનેા પર વિપાકાય ન થતાં પ્રસંગ આવતા પ્રદેશાય જ હાય છે ઈત્યાદિ પ્રકારથી પ્રદેશેય ભાગવવામાં આવે છે. પ્રશ્ન ૧૧૫૭ :—દનાવરણીય કનું આવરણ શું છે? ઉત્તર :—દેખવામાં જે વસ્તુએ બાધક બને છે તેને દનાવરણીય કર્મી કહે છે, જેમકે નિદ્રા વગેરે, તેને હટાવવાના ઉપાય નિદ્રા વગેરેને ઓછી કરવી. પ્રશ્ન ૧૧૫૮ :—નિગેાદમાં રહેલા તથા સૂક્ષ્મ જીવા પ્રત્યે, જીવાની સાથે માતાપણે, પિતાપણું, તથા પુત્રાદિપણે સંબધ કર્યાં છે ? ઉત્તર :—અવ્યવહાર રાશિના તથા અલ્પકાળથી વ્યવદ્વાર-રાશિમાં આવેલા જીવાંને છેડીને બાકીના બધા જીવાને પરસ્પર સબંધ થઈ ચૂકયા છે. પ્રશ્ન ૧૧૫૯ :—વ્યવહાર રાશિ અને અવ્યવહાર-રાશિ માનવી, શુ યોગ્ય છે ? ઉત્તર :-વ્યવહાર અને અવ્યવહાર રાશિ માનવી એ જીવાભિગમ તથા પન્નવણાની ટીકા તથા ભગવતીના ૨૮ મા શતકના મૂલ પાઠથી સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૧૧૬૦ :—ભગવતી ભાગ—૧ પ્રશ્ન ૬૦ માં લખ્યુ છે કે નારકીના જીવ જે આહાર કરે છે, તે વથી કાળા, નીલા, દુધી, કડવા અને કૅશ પદાર્થવાળા છે એવે આહાર મિથ્યાત્વી જીવા કરતાં હશે. પરંતુ તીર્થંકર. નામ કેમ બાંધેલેા જીવ પણ શુ એ અશુભ પુદ્ગલાના આહાર કરે છે ? ઉત્તર ઃ—નરકમાં અશુભ પુદ્ગલા ખૂષ છે. પરતુ શુભ પુદ્ગલાને એકાંત નિષેધ નથી. જેમકે કેલસાની ખાણમાં પણ હીરા નીકળે છે. શુભ પ્રકૃતિના પ્રભાવથી અશુભ પુદ્ગલેા પણ શુભ ખની શકે છે. જેમકે ગાય, વગેરેથી ઘાસ વગેરેનું દૂધ બને છે. એ જ પ્રમાણે ભાવિ તી કરીને પણ શુભ પુદ્ગલેાના સંચાગ મળી જાય છે. પ્રશ્ન ૧૧૬૧ :—જીવ રામ આહાર કરે છે. આ રામ આહાર બેઈન્દ્રિય જીવા તે પૂરેપૂરા કરે છે, એવા ભગવતી ભાગ-૧ શ૦ ૧, ૩. ૧, પૃષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy