SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૧૭૫ –આંખથી, કાનની અવગાહના સંખ્યાત ગુણી, કાનથી નાકની અવગાહના સંખ્યાત ગુણ અધિક છે, તે કેવી રીતે? ઉત્તર:–અહીંયા આંખ, કાન, અને નાકની અવગાહના ન લેતા ખાસ સાધને (ઓજારે) ની અવગાહના લીધી છે, તેથી ખાસ જે જોવાનું સાધન છે તેનાથી સાંભળવાનું સાધન મેટું છે. અને તેનાથી પણ ગંધ ગ્રહણ કરવાનું સાધન મોટું છે. તેથી સંખ્યાત ગુણી અવગાહના અધિક બતાવી છે. પ્રશ્ન ૧૧૭૬ –ચક્ષુ ઇન્દ્રીયને વિષય ઉત્કૃષ્ટ નવ યજન કરતાં વધારે કેવી રીતે ? જ્યારે ચંદ્ર અને સૂર્ય તેથી વધારે ઉચે દેખાય છે. એ જ રીતે શ્રોત-ઈન્દ્રીયને વિષય બાર એજન કેવી રીતે સમજે? ઉત્તર–ચક્ષુ ઈન્દ્રિયનો વિષય સૂત્રમાં નવ યોજનથી વિશેષ અધિક કહ્યો નથી પરંતુ લાખાજનથી વિશેષ અધિક કહ્યો છે. સાદા પુદ્ગલ, જમીન વગેરે દેખવાનું સમજવું. જેમકે કોઈ મુનિ લાખ જનનું વૈકિય શરીર બનાવે તે પણ ઇશાધન કરીને ચાલે વગેરે. વિશિષ્ટ તેજવાળા ચંદ્ર, સૂર્ય, પ્રહાદિ વિમાનના પુદ્ગલેનું વિશેષ તેજ હવાને કારણે તેઓ લખે જનોથી પણ દેખી શકે છે. પરંતુ આ પ્રમાણ પુદ્ગલેના વિશેષ તેજનું છે, સાધારણ પુદ્ગલેને લક્ષિત કરીને તે આંખની શક્તિ ઉપરોક્ત પ્રકારથી સમજવી. શ્રોતેંદ્રિયને વિષય આત્મઅંગુલથી બાર એજનને છે. ગરવ, ભેરી વગેરેને અવાજ કઈ વ્યાઘાત ન હોય તે સાંભળી શકાય છે. પ્રશ્ન ૧૧૭૭ –સાધુએ ઉચ્ચ, નીચ અને મધ્યમ ઘરની ગોચરી લેવાનું ક્યા આશયથી કહ્યું છે, શું તેઓ નીચ કુળમાં જઈ શકે છે? ઉત્તર:–અહિં સાધુની ભિક્ષા સંબંધમાં ધનાઢય, ગરીબ તથા મધ્યમ આ પ્રમાણે ઉચ્ચ, નીચ અને મધ્યમ ભેદ સમજવું જોઈએ. સાધુની શિક્ષાને માટે આચારાંગસૂત્રમાં જે કૂળ બતાવ્યા છે તે જ કુળમાં ઉપરોક્ત ત્રણ ભેદ કરવાં જોઈએ તેને અર્થ દુર્ગછનીય, ગર્ણનીય કુલેને સમજવા નહિ, કારણ કે, બીજા આચારાંગના પ્રથમ અધ્યયનના બીજા ઉદ્દેશામાં સાધુની ભિક્ષા માટે જે ઉગ્રાદિ ૧૨ કુળે બતાવ્યા છે ત્યાં જ “અણુયરે સુવા તહ૫ગારેસુ કુલેસુ અદુગંછિએસુ અગરહિએ સુવા અસણું વા ૪ ફાસુયં, એણિજ. જાવ પડિગ્ગાહજજા.” એવો પાઠ બતાવીને, અદુગંછનીય અને અગ્રહણીય કુલેમાં અશનાદિ ૪ વસ્ત્રાદિ ૪ ભે, તથા તેના મકાનમાં ઉતરે, ત્યાં સ્વાધ્યાયાદિ કરે, તે તેને નિશીથના ૧૬ મા ઉદેશામાં “લઘુ માસી પ્રાયશ્ચિત” બતાવ્યું છે, દુર્ગછનીય કુલેમાં ભિક્ષાને નિષેધ હોવાથી નીચકુળને અર્થ ઉપરોક્ત પ્રકારથી બરાબર બેસે છે. આ પ્રશ્ન ૧૧૭૮: એક-એક લાખ એજનના પાતાલ-કલશ લવણસમુદ્રમાં કઈ રીતે સમાઈ શકે? જ્યારે લવણુ સમુદ્ર તે બે લાખ એજનને જ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy