SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો વતિ ત) દોષ નિશીથના ૧૪ મા ઉદ્દેશકમાં, પાત્રવર્ણનમાં ૧૮ મા ઉ.માં તથા ૧૯મા " ઉ.માં, · વિયંડ ’ના વણુનમાં આપેલ છે. પ્રશ્ન ૧૩૭૮ :—ઉત્પાદનના ૧૬ દાષામાં નિમિત્ત તથા આજીવિકા સિવાયના ૧૪ બેલ જણાતા નથી? ( ઉત્તર ઃ—મૂલ કર્યાં વગર ઉત્પાદનના ૧૫ દોષ નિશીથના ૧૩ મા ઉ.ના અંતમાં બતાવ્યા છે. મૂલ–કમ-દોષ મૂળથી દીક્ષાદિનું કારણ હોવાથી, કદાચ અહિં નહિ મતાન્યા હાય. ૧૯૭. પ્રશ્ન ૧૩૭૯ એષણાના ૧૦ માંથી “ડ્રિય” નથી ? ઉત્તર :——છઠ્ઠિય દોષનુ સ્થાન પ્રશ્ન વ્યાકરણ દશમા અધ્યયનમાં પકિણુ ? ( પ્રકીણ" ) વિક્ષિપ્ત વિચ્છેદિંત-પરિશા રીતય અનેન ચછહિઁતભિધાન—એષણાદોષ ઉક્તઃ એ પ્રમાણે બતાવેલ છે. C પ્રશ્ન ૧૩૮૦ ઃ—આહારમાં લાગનારા દાષામાં આચારાંગના ૬ દોષ છે. તેમાંથી ૩ વાગરણ, ૪ સધાર વેણે, ૬ ભૂમાલેાહડ ક્યાં છે? ' ઉત્તર :—આચારાંગના ૬ દોષામાંથી ત્રીજો ‘ વાધાય” દોષના ભાવ ખીજા આચારગના અ. ૧ ના . ૫ માંના અંતિમ સૂત્ર “ લાગાહાવતિ વિ. પાઠથી નીકળે છે. તથા ૭ મા ઉદ્દેશાના પ્રથમ સૂત્ર હું ઉ સૂત્રમાં ‘અધે માલેાહડ 'નુ વણ ન છે. (૩) સયગ્ગહું દાતાની ઈચ્છા વગર પેાતાની મેળે ગ્રહણ કરવું. (૪) “ અંતેા વા હિં. વાહા ઘરની બહાર તૈયાર કરી સાધુને માટે રાખ્યા હાય. સમણુ‡યાયે પ્રશ્ન ૧૩૮૧ :—પ્રશ્ન વ્યાકરણ નિશીથ ઉત્તરાધ્યયન, સ્થાનોંગ, દશાશ્રુતસ્કંધ તથા બૃહત્કેલ્પમાં બતાવેલા દાના ખુલાસા તથા આધાર બતાવશે ? વક્રિય (૨) જાએના ’’ માલાડ ” અને ખીજા ઉત્તર ઃ—પ્રશ્ન વ્યાકરણમાં વણુ વેલા દોષો પાંચમા સંવર દ્વારમાં છે. (૧) રચયગ–( રચિતક' )–સાધુ ને માટે મેકના ચૂરણને તપાવીને ફરીથી મેઇક રૂપે કરવા તે ઔદેશિકને ભેદ છે. (૨) પત્રજજાય ( પÖવજાત )–સાધુને માટે એક પાઁયમાંથી બીજી પર્યાયમાં બદલવું. જેમકે કોઈ વસ્તુ લઈને તેનું પરિવર્તન કરવું, Jain Education International For Private & Personal Use Only વિય` ' જે આહાર ઘરમાં કે (૫) માહર’-દાતાની પ્રશંસા કરી વધારે મેલીને આહાર મેળળ્યા હોય [ હવે પછી નિશીથનાં પ્રમાણે ]. " ૧- એભાસિય આભાસિય ' જોરજોરથી પૈાકારીને અશનઆદિની યાચના કરે. એમ કરવાથી આધાકમાંદિ દોષ કોઈ લગાડે તેથી તે નિષિદ્ધ છે. . ૩ નાં પ્રારંભમાં જ છે. www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy