SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૮૭ તથા તે મિથ્યાત્વ સન્મુખ છે અને શીઘ્ર મિથ્યાત્વમાં જશે. તેથી તેમાં ઉપરના બે સમવસરણ બતાવ્યા છે. વિકલેન્દ્રિયને લઈને જ સમ્યકત્વ અને જ્ઞાનમાં વચ્ચેના બે સમવસરણું કહ્યા છે તે બરાબર છે. પ્રશ્ન ૧૩૪૮ –અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય કેટલી કમ પ્રકૃત્તિઓને બંધ કરે છે? ઉત્તર:–અપર્યાપ્તિ સૂક્ષમ પૃથ્વીકાય અને એકેન્દ્રિયના જીવ ૧૪ કર્મ પ્રકૃતિએને વેદે (ભગવે) છે-જ્ઞાનાવરણીયથી લઈને અંતરાય સુધી ૮ કર્મની ૮ પ્રકૃતિ, ૯ શ્રેતેન્દ્રિયનું આવરણ અર્થાત્ તેન્દ્રિયના અભાવનું દુઃખ ભોગવે છે. ૧૦ ચક્ષુઈન્દ્રિયઆવરણ ૧૧ ધ્રાણેન્દ્રિય આવરણ ૧૨ રસેન્દ્રિય આવરણ ૧૩ સ્પર્શેન્દ્રિયનું આવરણ અને ૧૪ પુરુષવેદ-આવરણ, સ્પર્શ ઈદ્રિય અને નપુંસક વેદ તેને છે પરંતુ તેને અભાવ બતાવ્યું નથી. પ્રશ્ન ૧૩૪૯ –શર્કરા પ્રભા (પૃથ્વી-નરક) પૂર્વના છેડાથી મનુષ્યક્ષેત્રમાં ઉત્પન્ન થવાની સમણું નથી, એ કયા આશયથી કહ્યું? ઉત્તર:–રત્ન પ્રભા પૃથ્વી તે આ જ છે, અર્થાત્ આપણે રત્નપ્રભા પૃથ્વીની ઉપરના ભાગમાં (છત ઉપર જ) બેઠા છીએ. તેથી આ પૃથ્વીના છેલ્લા છેડાથી એકેન્દ્રિય જેને મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થવા માટે સમ (બરાબર સીધાણમાં) શ્રેણી (પંક્તિ, લાઈન) હોય છે. પરંતુ શર્કરાદિ પ્રભા પૃથ્વીઓ તે નીચે આવેલી છે તેના પૂર્વાદિ છેડાઓથી એકેન્દ્રિય જીને મનુષ્યક્ષેત્રમાં આવવા માટે સમશ્રેણી લાગણી નથી. તેથી સમશ્રણને નિષેધ બતાવ્યો છે. પ્રશ્ન ૧૩૫૦ –આકાશના એક દેશમાં એકેન્દ્રિયના પર્યાપ્તા તથા અપર્યાપ્યા છે. રત્નપ્રભા અને સિદ્ધ શીલાની અપેક્ષાએ કયા આશયથી કહ્યું? શું આખાયે દેશમાં નથી ? (ભગવતી પૃ. ૩૦૧૪) ઉત્તર:-પૃ. ૩૦૧૪ ના ભાવ આ પ્રમાણે સમજવા. હે ભગવાન! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જીનું સ્થાન ક્યાં કહ્યું છે ?...હે ગૌતમ, સ્વસ્થાનની અપેક્ષાએ રત્ન પ્રભાદિ આઠ પૃથ્વીઓમાં છે. ઈત્યાદિ વર્ણન પન્નવણું સૂત્રના બીજા સ્થાનપદમાં બતાવ્યા પ્રમાણે જાણવું-એમ કહીને પન્નવણાની ભલામણ આપી દીધી છે. અને કહી દીધું છે કે, પર્યાપ્ત બાદર પૃથ્વી કાયના સ્થાનેથી લઈને, યાવત્ પર્યાય અને અપર્યાય-તે બધા સૂક્ષમ વનસ્પતિ કાયના જીવે એક જ પ્રકારના છે. તેનામાં કઈ વિશેષતા કે ભિન્નતા નથી. હે આયુષ્યમાન શ્રમણ, તે સર્વકમાં વ્યાપ્ત છે. આ પ્રમાણે સંક્ષેપમાં અહિંયા એકેન્દ્રિયના ૨૦ બેલેનાં સ્થાન વગેરેની ભલામણ પન્નવણાની આપી દીધી છે. પન્નવણામાં તે તેનું વર્ણન અલગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy