SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો ચૈત્ર-શુ પહેલા ખતાવીને પછી બતાવે છે. આ કેવી રીતે સંગત તે જ મહિનાના બીજો પક્ષ ૧૧ મહિના પછી. પેદા થાય છે. આગમના હિસાબે ક્ષયમાસ હેાતા પણ નથી. જે વર્ષે ક્ષયમાસ કરે છે, તે વર્ષે એ વાળુ વર્ષ ૧૩ મહિનાનુ જ થશે. વૈશાખાદિ ૧૧ થશે કે એક મહિના પછી ચૈત્ર કૃષ્ણ-પક્ષ ( ૧૬ ) મહિનાના એક પક્ષ પહેલા બતાવે અને આ જ માન્યતાથી ક્ષય મહિનાનુ કારણ અધિક મહિના આવે છે અર્થાત્ ક્ષય માસ ક્ષય–માસ ન હેાવા વાળા વર્ષોમાં પણ કેટલીક વાર આસા એ આવી જાય છે. જેમવિ. સ’. ૧૮૧૪, ૧૯૧૭, ૧૯૩૬, ૧૯૫૫, ૨૦૧૮, ૨૭૭ વગેરેમાં આસે બે બતાવે છે, પરંતુ આ વર્ષોમાં ક્ષય-માસ નથી. પ્રશ્ન ૧૦૩૯ :—વિગ્રહ અને અવિગ્રહ ગતિના અશુ છે? ઉત્તર :~ વિગ્રહ ગતિ :’ અર્થાત્ વાંકી (વર્ક) ગતિ-એક ગતિમાંથી ખીજી ગતિમાં જતા કેટલાંક જીવા વાંકી ગતિથી જાય છે. તેને વિગ્રહ ગતિ અને ઉત્પત્તિ સ્થાને જે સીધા જાય છે, તેને ‘અવિગ્રહ' ગતિ કહેવાય છે. સાધારણ રૂપે તે આને અથ આ રીતે છે તથા • વિગ્રહ ગતિ” એક ગતિથી બીજી ગતિમાં જવા વાળી (વર્ક તથા ઋજુ ગતિથી ગત્યાન્તર જવા વાળા ) બધા જીવ વિગ્રહ ગતિ અથવા “ વિજ્ઞાા ” અને જે ઉત્પત્તિ ક્ષેત્રને પ્રાપ્ત થયેલ અર્થાત્ ત્યાં રહેવા વાળા અવિગ્રહ ગતિ, આ રીતે પણ અથ થાય છે. જો ઉપરક્ત પહેલા જ અર્થ કરવામાં આવે તે, ભગવતી શ. ૧ ૬, ૭ માં વિગ્રહ અને અવિગ્રહ ગતિઓ નારકી વગેરેના અલ્પ બહુત્વમાં બધા અવિગ્રહ ગતિ વાળા, આદિ ત્રણ ભાંગા અતાવ્યા છે. શ. ૧૪ ૯. ૫ માં વિગ્રહ ગતિના નારકી અગ્નિની વચ્ચેા વચ્ચે થઈને જાય છે અને અવિગ્રહ ગતિ વાળા નહિ, આદિ વનમાં ત્યાં રહેલા જીવા અવિગ્રહ ગતિને ગ્રહણ કર્યા વગર કેમ બેસશે ? એવા જ અર્થ ઠાણાંગ ઠા. ૧૦ મા ૧૦ પ્રકારની "निरयगइ निरयविग्गहगई.... जाव सिद्धिविग्गह गइ સૂ. ૭૪૫ ગતિની ટીકાથી નીકળે છે. ,, Jain Education International પ્રશ્ન ૧૦૪૦ઃ—નવદીક્ષિતની વડી દીક્ષા થયા પછી જ આહાર-પાણી સાથે કરવાની પ્રથા છે. જે દીક્ષા દેવાના દિવસથી જ સાથે કરાય તે શુ વાંધો છે? ઉત્તર ઃ —વડી દીક્ષા ન દેવા સુધી સામાયિક ચારિત્ર ગણાય છે, સામાયિક અને છેઢોપસ્થાપનીય ચારિત્રના ૫ ભિન્ન-ભિન્ન છે. કલ્પ ભિન્ન હેાવાના કારણે આહારપાણીની પણ ભિન્નતા હેાય છે. એથી યતનાના એધ સાથે મહાવતારીપણુ વડે બેષિત થવા પર, તે છેાપસ્થાપનીય ચારિત્રની ગણનામાં આવી જાય છે. અને આની ગણનામાં આવ્ય! પછી જ આહાર-પાણી સાથે કરવાના પ્રમાણુ શાસ્ત્રમાં મળે છે. પ્રહત્કલ્પ ઉ. ૪ રૂ. ૪ ૫ માં પ’ડગ વગેરે ત્રણને દીક્ષા દેવાને નિષેધ છે. જો અાણુતા દ્વીક્ષા દઇ દીધી હોય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy