SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ વિપાક ૩૦ ૯૦ ] સમર્થ– સમાધાન ઉત્તર:-સૂત્ર ભણાવતાં જે આયંબીલ તપ કરાવાય છે, તેને પણ ઉપધાનતપ કહેવાય છે. આ પ્રવચન સારોદ્ધારની કારમી થી તે વિઘતે મૂત્રહિન તપસાતદુપધાન” આ ટીકાથી સ્પષ્ટ છે. તે આયંબીલ કયા કયા સૂત્રેની કેટલી–કેટલી છે, જેની ધારણ નીચે પ્રકારે છેસૂત્ર નામ સૂત્ર નામ આચારાંગ ૫૦ સૂયગડાંગ ઉવવાઈ ઠાણુંગ રાયપુણી સમવાયાંગ જીવાભિગમ ભગવતી પન્નવણું જ્ઞાતા ધર્મ કથા જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ઉપાસક દશાંગ ચંદ્ર પ્રજ્ઞપ્તિ અંતગડદશાંગ સૂર્ય પ્રજ્ઞપ્તિ અનુત્તરવવાઈ નિરયા વલિકાદિ પાંચ પ્રશ્ન વ્યાકરણ નંદી અનુગ દ્વાર ઉત્તરાધ્યયન દશવૈકાલિક નિશીથ શેષ ત્રણે ય છેદ સૂત્રોની ભેગી કુલ ૩૧ સૂત્રોની ૫૧૧ આયંબિલ થઈ, એવું ધ્યાનમાં છે. પ્રશ્ન ૧૦૩૮–સંવત ૨૦૨૦ માં માગશર ક્ષય બતાવ્યું, ગુજરાતી શુકલ પક્ષ (સુદ)થી મહિનાનો હિસાબ ગણાય, ત્યારે તો માગશર ક્ષય અને કૃષ્ણ પક્ષ (વદ) થી મહિને ગમે ત્યારે માગશર સુદ અને પોષ વદ ક્ષય થાય છે. બાકીના બધા મહિનાઓના નામ બરાબર કાયમ રહે છે. આસોની વૃદ્ધિ હેય તે વર્ષે મહિનાનો ક્ષય અને વૃદ્ધિ તે જ વર્ષમાં હોય છે. કેમકે આ વર્ષોમાં કયારેય આની વૃદ્ધિ જોઈ નથી. આ વાત કેવી રીતે છે? ઉત્તર – શુક્લ પક્ષથી મહિનો માનવા વાળાની ગણિત ગતિથી જ ખાસ મહિનાનો ક્ષય મનાય છે, કૃષ્ણ પક્ષથી મહિને માનવાથી ક્ષય થતું નથી. આજના પંચાંગ પ્રાયઃ શુકલ-પક્ષથી મહિને માનવાવાળા છે. દુનિયાને બતાવવા તે ભલે કૃષ્ણ પક્ષથી બતાવી દે, પરંતુ તેની પિતાની માન્યતા શુકલ પક્ષથી જ મહિને માનવાની છે. આ જ કારણે તે પુનમને ૧૫ અને અમાસને ૩૦ લખે છે, તથા પ્રતિ–વર્ષ 0 ૦ % 8 બ બ બ ? ? 6 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy