SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ] સમર્થ – સમાધાન રૂ, રવષમજનો શેષાં, ................. છે ? / પ્રજ્ઞાપના પદ ૨૩ ઉ. ૨ મલય વૃત્તિ. ४, “ अप्रत्याख्यानक्रिया अन्यतर स्याप्यप्रत्याख्यानिनः अन्यत्तरदपि न किंचिदपीत्यर्थः થોન પ્રત્યાઘાતિ તવ માવ:” (પ્રજ્ઞાપના પદ ૨૨ મલય વૃત્તિ) આ પ્રમાણેથી ડા પણ પ્રત્યાખ્યાનને રેવાવાળે બીજો ચેક હટી જાય છે, એથી તે વિરતાવિરત જ ગણાશે. પ્રશ્ન ૯૮૮ – જૈન ધર્મના માન્ય ધર્મશાસ્ત્રોમાંથી શું કઈમાં પણ એવા શ્રાવકને ઉલ્લેખ છે, જેણે મૂળ ગુણ ગ્રહણ કર્યા વગર જ ઉત્તરગુણે પાળ્યા હોય અને વ્રતધારી શ્રાવક કહેવાયા હોય? ઉત્તરઃ—જે વાત આગમથી સ્પષ્ટ સિદ્ધ છે, તેના માટે ઉદાહરણ હોવું અનિવાર્ય નથી. કેમકે આગમમાં ઘણું વાતેના ઉદાહરણ મળતા નથી, તે શું તે અમાન્ય થશે? જેમકે—કેણ મરીને લૌકાંતિકમાં ગયે, અથવા કેરું ત્યાંથી આવ્ય, કઈ સ્ત્રી મને સર્વાર્થસિદ્ધમાં ગઈ? આદિના ઉદાહરણ ન મળવા છતાં પણ લીકાંતિકનું હોવું, સ્ત્રીનું સર્વાર્થસિદ્ધમાં જવું, આગમથી સિદ્ધ મનાય છે. એમ જ અહિં સમજવું. એમાં તે કેવળ ઉત્તર ગુણ ધારણ કરવાવાળાના ગ્રંથમાં વંકચૂલ, દામનખા, હરિબલ વગેરેના અનેક ઉદાહરણ છે. પ્રશ્ન ૯૮૯-શ્રાવક પ્રતિક્રમણના વર્તમાન કાળમાં પ્રચલિત “એક ત્રતધારી યાવત્ બાર વ્રતધારી" પાઠમાં યાવત્ શબ્દના અર્થ ઉપર ધ્યાન દેતા શું આ અભિપ્રાય ખેટે નથી કે પહેલેથી પાંચ મૂળ અણુવ્રતમાંથી એક પણ વ્રત લીધા વિના વચ્ચેનું કે ગુણવ્રત કે શિક્ષા-વ્રત લેવા માત્રથી જ કેઈ વ્રતધારી શ્રાવક થઈ જશે? યાવત્ શબ્દ સાપેક્ષ હેવાના કારણે શું તે પહેલાની અપેક્ષા રાખશે નહિ? ઉત્તર:–અહિંયા યાવત્ શબ્દથી કેવળ ઉત્તર ગુણ ધારી પણ સ્પષ્ટ સિદ્ધ થાય છે, કેમકે અહિં એક વ્રત ધારી છે “પ્રથમ વ્રતધારી નહિ ” “એક” શબ્દ બારમાંથી કઈ એકનું બાધક છે, એથી બારમાંથી કોઈ એક પણ અને બે, ત્રણ યાવત્ બારેય ગ્રહણ કરી શકે છે. જેના ઉપર ભાંગાદિ પ્રમાણુ બતાવી ચૂક્યા છીએ. પ્રશ્ન ૯૯૦–ક્ષપશમ સમ્યકૃત્વમાં ૪, ૫, ૬ પ્રકૃતિઓનો ક્ષય માન્ય છે, આ ક્ષય કેવી રીતે સમજ? ક્ષાયિક સમ્યક્ત્વમાં ૭ પ્રકૃતિના ક્ષયની જેમ કે બીજી રીતે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy