SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ખીન્ગ્ર [ ૧૬૫ વાળા પણ સહજ આયુષ્યની સમાપ્તિ થતાં ચાલ્યા જાય છે, આ આયુષ્ય સાગરોપમની અપેક્ષાએ કઈ વિસાતમાં નથી, એટલા માટે આ આયુષ્ય થડા દિવસના નિવાસ સમાન છે એમ સમજો. આયુષ્યની આવી અવસ્થામાં શુદ્ર (લઘુ) પ્રકૃતિનો જીવ જ શબ્દાદિ વિષયેામાં આસક્ત થાય છે, અને આસક્ત થઇને નરક વગેરે દુઃખનાં સ્થાનાને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન ૧૨૮૨ :—સૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતકેંન્ધ્રના પાંચમા અધ્યયનની ચેાથી, આઝમી તથા દશમી ગાથાને અશે છે ? ઉત્તર ઃ——તે ગાથાઓના અર્થ નીચે પ્રમાણે ધ્યાનમાં આવ્યે છે. તીર્થંકર, સČજ્ઞ તથા સ ભવ્ય જીવે મેક્ષમાં ચાલ્યા જશે તેથી સર્વ ભવ્ય જીવેને વિચ્છેદ થશે અર્થાત્ આ જગત ભવ્ય વગરનું બની જશે. બધા પ્રાણીઓ વિસદેશ છે તથા સદેશ છે. બધા પ્રાણીઓ ક-બન્ધનથી બંધાયેલાં જ રહેશે. તી કર હંમેશા શાશ્વત રહેશે વગેરે એકાંત વાકય ખેલવુ જોઇએ નહિ, કેમકે આ પ્રમાણે ખાલવાથી દર્શનને અનાચાર થાય છે. ॥ ૪ ॥ જે સાધુ આધાકી આહાર, વસ્ત્ર, વસતિ વગેરે ભાગવે છે, તે પરસ્પર પાપકમ થી લેપાયેલાં જ છે, અથવા લેપાયેલાં નથી. એ પ્રકારનું એકાન્ત વચન ન લે. તાત્પ -(૧) છદ્મસ્થતાને કારણે આધાકમી આહારાદિ ભોગવવાવાળાના આંતરિક ભાવાનું જ્ઞાન ન હોવાથી નિશ્ચયકારી ભાષા બોલવાનો નિષેધ કર્યાં છે, શુદ્ધિનુ પૂ ધ્યાન રાખવા છતાં પણ જૈનમુનિની અજાણમાં આધાકમી આહાર વગેરે ભાગવવામાં આવી ગયા હોય તે મુનિને તથા (૨) પ્રથમ તીથંકરના સાધુ વગ સિવાય અન્ય તીર્થંકરોનાં સાધુવમાં જેના માટે આહારઆદિ કરવામાં આવ્યા હોય, તેમને છેડીને ખાકીનાં મુનિએના કામમાં આવ્યા હોય તેમને અને (૩) અન—એષણીય આહારા િઆવવાથી ઇંદ્યોપસ્થાપનીય ચારિત્ર દેવા ચેાગ્ય નવદિક્ષિતને દેવાનું વિધાન હાવાથી તેને દેવાથી, તે આહારને કામમાં લેતા હોય તે તેને એ બધાને કર્મના અધ થયા એમ કેમ કહી શકાય ? આવી પરિસ્થિતિમાં તેમને “ તે સંબધીનુ કર્મ બ ંધન ન થયુ હોવા છતાં પણ કમ મધન થયું એમ કહેવુ તથા ઉપરોક્ત પ્રકારના મુનિએ સિવાય જેએએ આધાકમી આહારાતિ જાણી બુઝીને ભાગવ્યા હાય તેમને તે સંબંધી કંઅંધ થયા હેાવા છતાં પણ કમ બધ નથી થયા એમ કહેવું તે અનાચિણુ દોષ ખતાન્યેા છે. આ ગાથામાં ચારિત્રાચાર સ’બધી અનાચારનું વર્ણન કરવામાં આવ્યું છે. ,, ॥ ૮ ॥ આ જે ઔદારિક, આહારક અને કાણુ આદિ શરીર છેતે બધા એક જ છે અથવા એકાન્ત રૂપે તે ભિન્નભિન્ન છે, તે અ ંનેને એકાન્તરૂપ વચન ન કહેવું જોઈ એ, કારણ કે એ પાંચે શરીર કચારેક ભિન્ન છે અને કયારેક અભિન્ન છે, તેમજ બધા પદાર્થાંમાં અંધાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy