SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ] સમથ-સમાધાન પદાર્થોની શક્તિ વિદ્યમાન છે. અથવા બધામાં બધાયની શક્તિ નથી એવું વચન પણ ન બલવું જોઈએ, કારણ કે બધા પદાર્થો કે ઈવાર અભિન્ન અને કઈવાર ભિન્ન પણ છે. આ ગાથામાં દર્શન આચારનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧૦) પ્રશ્ન ૧૨૮૩ –મનન કરવાની શક્તિ શું દેવે કરતા મનુષ્યમાં વધારે હોય છે? ઉત્તર :–મનુષ્યમાં દષ્ટિવાદનું પણ જ્ઞાન હોય છે, તેથી તેમનામાં મનન કરવાની શક્તિ દેવે કરતાં વધારે હોય છે.. પ્રશ્ન ૧૨૮૪–ભગવતી સૂત્રમાં શ્રી જયંતિબાઈ શ્રાવિકાના પ્રશ્નમાં ભગવાને કહ્યું કે સઘળા ભવ્ય છે મુક્ત બનશે. વળી ફરીથી કહ્યું કે જીનો વિરહ કદી થશે નહી. આ બંને જવાબોમાં પરસ્પર વિરોધાભાસ નથી શું ? આ ઉત્તરેને કઈ અપેક્ષાએ સમજવા ? . ઉત્તર :–ભગવતીસૂત્ર શતક-૧૨ ઉદ્દેશક ૨ માં ભવ્ય સંબંધી પ્રશ્નોને ઉત્તર આ પ્રમાણે ધ્યાનમાં આવ્યું છે. એમ તે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની ગણના કેવલી-ભગવંતેના જ્ઞાનની બહાર નથી. પરંતુ મને સમજાવવા માટે અહિંયા આકાશની એક શ્રેણનું ઉદાહરણ આપતા કહ્યું છે કે-એક એક સમયમાં એક એક પ્રદેશની ગણતરી કરતા, અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણું સુધી તે એક શ્રેણીનાં પ્રદેશની ગણતરી પણ સંપૂર્ણ થાય નહીં, તે બધા આકાશની અનંત શ્રેણીઓને પ્રદેશની ગણતરીની તે વાત જ કયાં ! આને અર્થ એ થાય છે કે જેવી રીતે આકાશની શ્રેણીને તથા કાલને અન્ત નથી, એજ પ્રમાણે ભવ્ય જેને પણ અન્ત નથી, તેથી ભવ્ય જી વગરને લેક હશે નહીં. કેવલી ભગવંતના જ્ઞાનથી તે જેમ, અલકનો અત તેમજ કાને અન્ત છે, એ જ પ્રમાણે ભવ્યની દષ્ટિથી છે તેની સ્થિતિ અનાદિ સાન્ત છે. સર્વે 3 મસિદ્ધિવા નવા નિરિણામતિ”ને અર્થ પ્રાચીન ધારણથી આ પ્રકારને પણ કરવામાં આવે છે કે જેઓ મેક્ષમાં જશે તેઓ બધા ભવ્ય જેવો જ હશે. પ્રશ્ન ૧૨૮૫ –૫નવણું સૂત્રમાં પર્યાયપદમાં ચક્ષુ દર્શનમાં છ સ્થાન પતિત કહ્યા છે. તે ત્યાં અનંતગુણ અધિક કઈ અપેક્ષાથી હેય છે, ચક્ષુ દશનથી જોઈ શકે છે કે લોક અસંખ્યાત કોડાણ કોડી જનને છે, તે છ ભેદ કયા પ્રકારે હોય છે? ઉત્તર –લેકના ક્ષેત્ર તો અસંખ્ય છે. પરંતુ એટલા ક્ષેત્ર પણ નેત્રને વિષય એક સાથે નથી થઈ શક્તો. નેત્રને વિષય તે વધારેમાં વધારે લાખ એજનથી કાંઈક વધારે જે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy