SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૧૮૨ :--કહ્યું છે કે, “કીચડથી ભરેલું વસ્ત્ર મુશ્કેલીથી સાફ થાય છે, જ્યારે ગાડીનું ખંજન સરળતાથી ધોઈ શકાય છે. એ કેવી રીતે? ઉત્તર :–ભાદરવાના લીલા ઘાસના છાણ મિશ્રિત કાદવને રંગ વસ્ત્રમાં બેસે છે. તે રંગ ગાડીના ખંજનથી પણ ઉતરવામાં કઠણ હોય છે. પ્રશ્ન ૧૧૮૩ –આયુષ્યમની જઘન્ય સ્થિતિ અંતમુહુર્તની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને પૂર્વ કરેડને ત્રીજો ભાગ અધિક કેવી રીતે સમજવી ? ઉત્તર:–અંતર્મુહુર્તથી ૩૩ સાગરોપમ સુધી તે આયુષ્ય કર્મની સ્થિતિ હોય જ અને કરડ પૂર્વના આયુષ્યવાળા જીમાં જલદી ત્રીજો ભાગ બાકી રહેતા આવતા ભવનું આયુષ્ય બાંધી શકે છે. તેથી આ અપેક્ષાએ ૩૩ સાગરોપમની ઉપર કરેઠ પૂર્વને ત્રીજો ભાગ અધિક બતાવ્યું છે. પ્રશ્ન ૧૧૮૪ -નામ અને ગૌત્ર કમની સ્થિતિ જઘન્ય અંતરમુહુર્તની કયા આશયથી કહી છે? જ્યારે ઘણું જ અંતરમુહુર્તમાં મૃત્યુ પામે છે. તે તેમના નામ કર્મ અને ગેત્ર કર્મ શું નથી રહેતા ? ઉત્તર ઃ—નામ અને ગોત્ર કર્મની સ્થિતિ જઘન્ય અંતર મુહુર્તની નથી. પરંતુ તે કર્મોની જઘન્ય સ્થિતિ આઠ મુર્તાની બતાવી છે. આ કર્મને બંધ પહેલા ગુણસ્થાન પછી દશમા ગુણ સ્થાનક સુધી નિરંતર હોય છે. આગળ તેને બંધ તે કાઈ જાય છે. પરંતુ ઉદય ચાલુ રહે છે. તે કર્મોના ઉદયને અન્ત ચૌદમા ગુણ સ્થાનના અંતમાં જ હોય છે. આ કમેને બંધ મંદ થતાં થતાં ૧૦માં ગુણસ્થાનમાં ૮ મુહુર્ત રહે છે. પરંતુ પૂર્વે બંધાયેલ નામ અને ગોત્ર કર્મ સત્તામાં ખૂબ રહે છે. તેને અંત થયા બાદ તો જીવ સિદ્ધ જ થાય. સંસારી જીવ નામ તથા ગોત્રકર્મથી રહીત હોતા નથી. પ્રશ્ન ૧૧૮૫ –સવથી થોડા આહારક, તેનાથી અનાહારક અસંખ્યાત ગુણ કેવી રીતે ? સૌથી થાડા, ને મુમ, નો બાદર, તેથી બાદર અનંત ગુણું, તેથી સુક્ષ્મ અનંત ગુણુ કયા આશયથી કહેલ છે ? ઉત્તર :સિદ્ધ અને ૧૪માં ગુણસ્થાન વાલા તથા કેવળી સમુદ્દઘાતમાં ત્રીજા, ચેથા તથા પાંચમા સમયમાં જીવ અનાહારક હોય છે. તથા ગતિ-અંતર જીવ કોઈ આહારક હોય છે અને કોઈ અનાહારક. બાકીના બધા જ અનહારક હોય છે. તેથી સર્વથી ચેડા અનાહારક અને આહારક અસંખ્યાત ગુણ સમજવા જોઈએ. પરંતુ આહારકથી અનાહારક વધારે નથી. ને સુક્ષમ બાદર સિદ્ધોને કહે છે. સુમ એકેન્દ્રિયના બે ભેદો ઉપરાંત ૧૨ ભેદ્રને બાદર અને છોડી દીધેલા બે ભેદને સુમિ કહે છે. આ ત્રણેયમાં સૌથી થડા નો સુમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy