SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] સમય –સમાધાન પ્રશ્ન ૧૩૮૫ :—એથી ઓછા સાધુ અને ત્રણથી ઓછા સાધ્વીઓએ વિચરવુ નહી' તથા એકલવિહારના નિષેધનુ' આગમ-પ્રમાણ શું છે? ઉત્તર ઃ—ઠાણાંગ સૂત્રના આઠમા ઠાણાના પ્રારંભનાં સૂત્રમાં પતાવ્યુ' છે કે આઠ ગુણાના ધારક મુનિ એકલવિહાર તથા પ્રતિમા ધારણ કરવા ચેાગ્ય હાય છે, જેના ચાથા એલમાં “ બહુસ્સુએ '”ની ટીકા તથા અČમાં લખ્યુ છે કે જઘન્ય ૯ મા પૂર્વાંની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટ અસંપૂર્ણ ૧૦ પૂના ધારક હાય. આથી સ્પષ્ટ છે કે આટલા જ્ઞાનાદિ ગુણાના અભાવમાં એકલ વિહારી થઈ શકાતું નથી. ઉપરના ગુણાના અભાવમાં એકલ વિહાર કરવા વાળામાં આચાસંગ સૂત્રમાં પાંચમા અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં ખતાવેલ બહુ કાએ બહુ માણે ઈત્યાદિ દોષાની સંભાવના છે. ઃઃ વ્યવહાર સૂત્રના ચોથા ઉદ્દેશાના પ્રારંભમાં બતાવ્યુ છે કે આચાય તથા ઉપાધ્યાય એકલા રહે નહી. પરંતુ ઠંડી અને ગરમીના સમયમાં એછામાં એછા એ સાધુને રહેવાનુ કલ્પે છે. એ વાત જુદી છે કે સાધુ તેા સેવા આદિ કાર્ય માટે એકલા પણ જઈ શકે છે. એક સાધુ આ ગચ્છના અને એકઃસાધુ ખીજા ગચ્છના એ પ્રમાણે બે રહી શકે છે. કિન્તુ આચાય ઉપાધ્યાય તે ઘણા એકત્ર થવા છતા પણ આ પ્રકારે એકલાં રહી શકતા નથી. પ્રત્યેક આચાય ઉપાધ્યાય આત્મદ્વિતીય ( એક સ્વય' આચાર્ય અથવા ઉપાધ્યાય તથા ખીજા તે જ ગચ્છનાં સાધુ ] રહી શકે છે. વ્યવહાર સૂત્રના પાંચમા ઉદ્દેશમાં બતાવ્યું છે કે પ્રતિ ની [ સાધ્વી ] એ શીતકાલ ઉષ્ણુકાલમાં ત્રણથી એછી સંખ્યામાં રહેવાનું કલ્પતું નથી. આર્યાંજીએને સ્વભાવિક આ જ કલ્પ છે. પરન્તુ સેવા વગેરે કાર્ય માટે એથી વિહાર કરી શકે છે. એકલી સાધ્વીજીએ ગૃહસ્થને ઘેર આહાર પાણી લેવા માટે, સ્થંડિલ ભૂમિ, સ્વાધ્યાય ભૂમિ તથા ગ્રામાનુગ્રામ વિહાર કરવાનું કલ્પતું નથી. આ ખાખત બૃહત્ કલ્પનાં ૫ મા ઉદ્દેશામાં છે. પ્રશ્ન ૧૩૮૬ ઃ—દશવૈકાલિક અ-૬ ગાથા-ર૩ માં એગભત્ત' ચ ભેાયણ માં એગભત્તના અર્થ એકવાર ભાજન કરવુ. ઉચિત લાગે છે. જ્યારે આપણે ચાર ભક્તના, છ ભક્તના અથ એટલી વાર, ભેાજન કરીએ છીએ, તે એક ભક્તના અથ એકવાર ભાજન કરવુ એ બરાબર છે. અને તે દિવસનું ભાજન તા છે જ, કારણ કે રાત્રિ ભોજનના તે સર્વથા નિષેધ છે. આ વાત ઉત્તરાધ્યયન અ-૨૬, ગાથા-૩ર “ તઈયાએ પારસીએ ભત્ત પાણ ગવેસએ ’થી પણ એકવાર ભાજન કરવાની સમાચારી લાગે છે. એટલા માટે દેશ થૈ. અ. ૬ નાં એગ ભત્ત શબ્દને અથ એકવાર ભાજન લેવુ એ શું સરંગત નથી લાગતું' ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy