SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૮૧ એક જ રજોહરણ રાખવાનું કપે છે. પરઠવવા જતી વખતે બીજે રિહરણ રાખવાની કાંઈ જરૂર નથી. પ્રશ્ન ૧૩૩૧ –જ્યારે જૈન શાસ્ત્રમાં સ્પષ્ટ છે કે, કેવળ અષાઢ અને પિપ માસ જ વધે છે (અધિક માસ) આવી સ્થિતિમાં તે ૯ મે દિવસે સંવત્સરી કરવી ખાસ જરૂરી છે અને ૭૦ મે દિવસે માસી પ્રતિક્રમણ કરવું પણ એટલું જ જરૂરનું છે. ઉત્તર :–જ્યાં સુધી જૈન સિદ્ધાન્તાનુસાર પૂરું પંચાંગ તૈયાર ન થાય, ત્યાં સુધી માત્ર પિષ અને અશાઓને અધિક માસ માનીને, ચાલવાથી અનેક મુશ્કેલીઓ ઉભી થશે. જેમકે-કોઈ વખત સિદ્ધાન્ત-અનુસાર પિષ વચ્ચે અને લૌકિક-અનુસાર ચિત્રથી લઈને અશાહ સુધીના મહિનાઓમાંથી કઈ મહિને વધે, તે આવી સ્થિતિમાં હેલી-ચૌમાસી ચૈત્રી પૂર્ણિમાએ કરવી પડશે. જે લૌકિક અનુસાર શ્રાવણ, ભાદ્રપદ અને આશોમાંથી કઈ મહિને વધે, તે હાલી ચૌમાસી-ચૈત્ર-પૂર્ણિમાએ, અષાડી ચૌમાસી શ્રાવણ પૂર્ણિમાએ અને સંવત્સરી પર્વ આશેમાં મનાવવું પડશે. કદાચ સિદ્ધાન્તાનુસાર, અશાડ વધે અને લૌકિક અનુસાર ચૈત્ર, વૈશાખ અને છમાંથી કઈ મહિના વધે, તે અશાડી માસી લૌકિક જયેષ્ઠ પૂર્ણિમાએ કરવી પડશે. તે વખતે સંવત્સરી મનાવવાની સ્થિતિ કેવી રહેશે તે પણ વિચારવા જેવું છે. જે લોકિક અનુસાર શ્રાવણ, ભાદ્રપદ અને આશેમાંથી કોઈ મહિને વધે, તે અશાડી માસી લેકિક શ્રાવણની અને સંવત્સરી આશેમાં મનાવવી પડશે. ક્યારેક સિદ્ધાન્તાનુસાર પોષ અધિક થશે અને લૌકિક અનુસાર કેઈપણ મહિને અધિક નહિં હોય, તો હળી ચાતુર્માસ ચૈત્રી પૂર્ણિમાએ, અશાડી માસી શ્રાવણ પૂર્ણિ માએ અને સંવત્સરી આશામાસમાં આવશે. તેમજ સિદ્ધાન્ત અનુસાર અશાડ અધિક આવશે અને લૌકિકમાં કોઈ પણ માસ અધિક નહિં થાય તો અષાઢી ચૌમાસી શ્રાવણ પૂર્ણિમાએ અને સંવત્સરી આશ્વીનમાં થશે. સિદ્ધાન્તાનુસાર કે ઇવાર અધિક માસ ન હોય અને લૌકિક અનુસાર અધિક માસ હોય, તે આવી પરિસ્થિતિમાં ચોમાસી અને સંવત્સરી મનાવવામાં કેવી સ્થિતિ ઉત્પન્ન થશે ! ૪૯ મા દિવસે સંવત્સરી કરવાનો ઉલ્લેખ કયાંય પણ સિદ્ધાંતમાં જોવામાં આવ્યું નથી. અને પ્રત્યક્ષમાં પણ તેમાં અનેકવાર અંતર જોવામાં આવ્યું છે. ૭૦ દિવસનું વર્ણન સૂત્રમાં છે પરંતુ કેટલીકવાર તે સંવત્સરીથી કારતિક માસ સુધી ૬૮ દિવસ જ રહે છે. જેમકે ૨૦૦૦-૨૦૦૯ અને ૨૦૧૦ માં ૬૮ દિવસ જ રહેતા હતા જે હ૦ દિવસ પુરા કરે તે કારતક વદ બીજને દિવસે કાર્તિક માસીનું પ્રતિકમણું થાય છે. પરંતુ એમ કરવું ઉચિત નથી. કેટલીકવાર સંવત્સરી પછી ૬૯ દિવસ પણ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy