SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ] સમર્થ –સમાધાન હાવાનું વર્ણન ભગવતી આદિ સૂત્રમાં બતાવેલ તથા સંગ્રહણી સૂત્રની ૬૦મી ગાથામાં, કયારેક કેતુના વિમાનથી પણુ ગ્રહણ થવાનુ ખતાવ્યુ છે, પરંતુ પૃથ્વી, પહાડોના પડછાયાથી ગ્રહણ થયું એમ જૈન સિદ્ધાંતે ખતાળ્યું નથી. કમેર્માંના કારણે મહાગ્રહાદિની ચાલના નિમિત્તે જીવને સૂત્રના આ પાડળિયર વિળયાનું નવલાળ માઢાળ मस्साणं ” થી સ્પષ્ટ છે. ગ્રહણ સમયે સૂત્ર પાઠની સ્વાધ્યાય કરવી મનાઈ છે. તે સમયે પંચપરમેષ્ટિનુ સ્મરણ અને ધ્યાન કરવું વિશેષ હિતકર છે, પર ંતુ તે સમયે ખાવાની મનાઈ કરેલ નથી. સુખ-દુઃખનુ થવુ જીવાભિગમ પાત્રિસેસેળ મને મુત્તુવિદ્ પ્રશ્ન ૮૯૩ :—શ્રી ભગવતી શ. છ . ૨ મતિયચ પચેન્દ્રિયને પણ મનુષ્યની જેમ સત્ ઉત્તર ગુણ પ્રત્યાખ્યાની ” લખ્યા છે. તે આ કેવી રીતે? શું ઉત્તર ગુણેામાં સત્યાગી થઇ શકે છે? તે તેને છા ગુણસ્થાનમાં કેમ માનવા નહિ? જ્ઞાતા સૂત્રના નંદ-મણિયારના દેડકાના ભવની અંતે તેણે મૂળ ગુણના પણ સથા પ્રત્યાખ્યાન કર્યાં છે, આ કેવી રીતે ? ઉત્તર :--- બળવચ--મ” આદિ ૧૦ ભેદ જે સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનના છે, તે કેવળ સાધુમાં જ હાય છે, એમ નથી. તે ૧૦ બેલાના પાઠ અને અથી સ્પષ્ટ થાય છે, કે તે સાધુ અને શ્રાવક બન્નેમાં મળી શકે છે. સર્વોત્તર ગુણુ પ્રત્યાખ્યાનના (૧૦) દશેય ભેદ્ય તિયંચ પંચેન્દ્રિયમાં પણ મળી શકે છે. એથી સર્વાંત્તરગુણ પ્રત્યાખ્યાની તિય``ચમાં પણ મળે છે. દેડકાના ભવમાં સર્વ પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ કરવા છતાં પણ તેમાં દેશવ્રુત્તિ જ હાય છે. એવા ખુલાશા ત્યાંજ ટીકામાં કરી દીધા છે. શ્રાવાને માટે પણ સથારાની વિધિ શાસ્ત્રમાં આ જ રીતે હેાવાથી, તે તે જ રીતે ગ્રહણ કરે છે. પરન્તુ ત્રીજા ચેકને ક્ષયાપશમ અને ચારિત્ર ભાવના અભાવ હેવાથી તે સંયતિ ગણાતાં નથી. પ્રશ્ન ૮૯૪ ઃ— જય જય નન્દા” અને “ જય જય ભટ્ટા ’’ના શે અર્થ છે ? ઉત્તર :-જય જય નન્દાનો અર્થ હૈ ! આનંદ દેવા વાળા જય હેા, જય હે, અર્થાત્ હૈ આનંદ દાતા ! તમારી જય થાઓ, જય થાઓ. એજ રીતે જય જય ભા હે કલ્યાણ કારક ! તમારી જય થાઓ, જય થાઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy