SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ખીમ [ ૩૧ ફળ દીધા વગર જ સ્થિતિ પૂર્ણ થતા કમ પુદ્ગલાના ખરી જવાને પ્રદેશેાય કહે છે. ત્યાં ( અનુત્તર વિમાનમાં) સ્ત્રી વેદને પ્રદેશેાય જ હોય છે, રસાય ન હોવાથી ત્યાં તે શ્રી વેદને અનુભવ કરી શકતા નથી. એથી અનુભવ તે તેને એક પુરૂષ-વેદના જ હેાય છે. ‘ સ્ત્રો વિવાદ વેબળ ’’ આ કમ ગ્રંથના વાકયથી પણ વિપાક કાળે કરસ લાગવવાને જ ખાસ ઉદય માન્ય છે, કેવળ પ્રદેશાય ને નહિ, એથી એક સમયમાં એ વેદોના રસાય ક્યાંય પણ થતા નથી. એટલે તેને પણ અનુત્તર વિમાનમાં એક પુરૂષ-વેદના જ રસેય થયેા હતેા, બે નેા નહિ, '' પ્રશ્ન ૮૮૯; પ્રત્યેક જીવને ત્રણેય વેદોની પ્રકૃતિ ઉદય રૂપે પ્રતિ સમય રહે છે ? ૮ માં ગુણસ્થાન સુધી ત્રણેય વેદ ઉદય રૂપે હતા, જે નવમાં ક્રમશઃ ક્ષય થયા (ક્ષપક શ્રેણી વાળાના )તે આ રસાય રૂપે વ્યક્ત કે અવ્યક્ત રૂપે પણ હતા ? ઉત્તર :———પ્રત્યેક જીવને વિપાકે (રસ)દય તે! એક જ વેદના હેાય છે, અધિક ના નહિ. પ્રદેશેાય ૧,૨,અથવા ૩ ના પણ હોઈ શકે છે. એથી એક વેદના તે રસાય રૂપે, શેષ એ વેદના પ્રદેશાય રૂપે, ક્ષપકશ્રેણી વાળા ક્રમે ક્ષય કરીને સત્તા વિચ્છેદ કરે છે. પ્રશ્ન ૮૯૦ :——જડે (અજીવ) માં એક પારણામિક ભાવ જ હોય છે કે ઉદય ભાવ પણ હાય છે ? ઉત્તર ઃ—જડ (અજીવ)માં એક પારિણામિક ભાવ જ હાય છે. ઉય ભાવ હાતા નથી. પ્રશ્ન ૮૯૧ :—કોઈ પણ સાધુને કેવળ જ્ઞાન થયા પછી નિદ્રા આવે છે કે નહિ ? પછી તીર્થંકર હોય કે અન્ય ? ઉત્તર :—નિદ્રા, દેશના વરણીય કમની પ્રકૃતિ છે. દશનાવરણીય ક સંપૂર્ણ નષ્ટ થાય ત્યારે જ કેવળજ્ઞાન થાય છે. એથી નિદ્રાનુ` કમ ન હેાવાથી કોઈપણ કેવળીને નિદ્રા આવતી નથી. પ્રશ્ન ૮૯૨ :—સૂર્ય-ગ્રહણનું જૈન ગ્રંથામાં શુ મહત્ત્વ છે? જૈની ગ્રહણમાં અન્ન, પાણી ગ્રહણ કરી શકે કે નહિ ? સૂત્ર પાઠે કરી શકે કે નહિ ? શું આ સાચું છે કે જે-જે રાશિ ઉપર ગ્રહણના ભાર રહે છે તેને કષ્ટો સહન કરવા પડે છે ? ગ્રહણ સૂને રાહુના ગ્રસવાથી થાય છે કે વૈજ્ઞાનિકોના કૅથન અનુસાર પૃથ્વી અથવા પહાડોના પડછાયાના કારણે ? ઉત્તર :~~~ચંદ્ર અને સૂર્યંના વિમાનાની નીચે પાડુંનું વિમાન આવવાથી નીચેવાળાઓને તે વિમાનને તેટલા ભાગ દેખાવે બંધ થઈ જાય છે અને કાળા, પીળા, લાલ વગેરે રંગ વાળા દેખાય છે, તેને · ગ્રહણ' કહે છે. રાહુના વિમાનના કારણે ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy