SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] સમર્થ – સમાધાન છે. ભગવાન પાર્શ્વનાથના સાધુ, મહાવીર પ્રભુના સમયમાં ભગવાન પાર્શ્વનાથના નિયમ પાળે, તે શું તેમને મેક્ષ નથી થતું? કેશીસ્વામીએ ગૌતમ સ્વામીથી પાંચ મહાવ્રત ગ્રહણ કરીને તેના નિયમનું પાલન ક્યું. ભારત વર્ષના રહેવા વાળા ભારત વર્ષના કાનૂન ન પાળે અને વિદેશના નિયમને પાળે, તે પાળી શકે શું ? ઉત્તર –વચ્ચેના ૨૨ અને મહાવિદેહના તીર્થકરેના સમયમાં સરલ અને બુદ્ધિમાન જીવ હોય છે, તથા પ્રથમ તીર્થંકરના સમયમાં જુજડ અને ચરમતીર્થકરના સમયમાં વકજડ જીવ હોય છે. પ્રભુએ તેની યેગ્યતાના કારણે નિયમમાં ભિન્નતા રાખી છે. એથી જેના શાસનમાં જેવા-જેવા નિયમ હોય છે, તેવા જ પાળવાં જોઈએ. ભગવાન પાર્શ્વનાથ ના શિષ્ય, ભગવાન મહાવીરના શાસનના નિયમ શાસનમાં આવ્યા પછી પાળે છે. પહેલા નહિ. એથી તમારું દ્રષ્ટાંત લાગુ પડતું નથી. પ્રશ્ન ૫૯ -જ્ઞાનાવરણીય આદિ કર્મોના સંબંધમાં ઉદયાદિ ભાવેની પ્રાતિ કયા પ્રકારે સમજવી ? ઉત્તર :-આનું ચાટે આ પ્રકારે છે. આઠ કર્મ જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય ઉદય ભાવ ઉપશમ ભાવ ક્ષાયિક ભાવ ક્ષેપશમ ભાવ પરિણમિક ભાવ પામે નહિ પામે પામે 9 p m પામે મોહનીય ” પામે , પામે આયુષ્ય ' નામ ગેત્ર અંતરાય છે ” પ્રશ્ન ૯૬૦ –એકેન્દ્રિ આદિમાં ઇન્દ્રિય, પ્રાણુ, ગ, ઉપગ, લેહ્યા, પર્યાપ્તિ અને શરીર કેટલા કેટલા હેય છે? ઉત્તર અને ઉત્તર નિગ્ન અંકિત બંને યંત્રમાં જુએ– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy