SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૫૭ અનેક ભવમાં ગુણ સ્થાનક–૧,૩,૪, અને ૫ મું. જ.૨ ઉ. અસંખ્યાત વાર, બીજું જ. બે વાર ઉ. પાંચ વાર, ૬ અને ૭ મું. જ.૨ ઉ. પ્રત્યેક હજારવાર, ૮,૯, અને ૧૦મું. જ. ૨ ઉ.૯ વાર, ૧૧મું. જ.૨ વાર ઉ.૪ વાર આવી શકે છે. પ્રશ્ન ૯૫૪–૮ આત્મામાં રૂપી કેટલા અને અરૂપી કેટલા? ઉત્તર:-૮ આત્મામાંથી કષાય અને ગ–આ બે રૂપી અને શેષ ૬ અરૂપી છે. પ્રશ્ન ૯૫૫ –પ્રત્યેક ગુણસ્થાનમાં ક્રમશઃ જ, ઉ. કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર :–પહેલાથી પાંચમાં ગુણસ્થાન સુધી એક સમયમાં નવા જીવ જ.૧ ઉ. અસંખ્યાતા, ૬,૭માં ગુણસ્થાનમાં જ. ૧ ઉ. પ્રત્યેક હજાર, ૮,૯,૧૦માં ગુણસ્થાનમાં જ.૧ ઉ. ૧૬૨, ૧૧મા ગુણસ્થાનમાં જ. ૧ ઉ. ૫૪, ૧૨,૧૩માં ગુણસ્થાનમાં જ.૧ ઉ. ૧૦૮. પ્રશ્ન ૫૬ –પ્રત્યેક ગુણસ્થાનમાં સમયે સમયે કેટલા જીવ પૂર્વ પ્રતિપન મળે? ઉત્તરઃ–પહેલા ગુ. માં જ. ઉ. અનંત જીવ મળે, ૨,૩માં જ.૧ ઉ. પપમના અસંખ્યાતમા ભાગના સમય જેટલા અસંખ્યાતા જીવ મળી શકે છે. ૪,૫મામાં જ. ઉ. પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય જેટલા, ૬ઠ્ઠામાં જ, ઉ. પ્રત્યેક હજાર કેડ, ૭માં માં જ, ૧ ઉ. પ્રત્યેક સે કઠ તથા કઈ છમામાં જ. ઉ. પ્રત્યેક સે ઝાડ કહે છે. ૮માંથી ૧૨માં સુધી જ.૧ ઉ. પ્રત્યેક સે, ૧૩મામાં જ. ઉ. પ્રત્યેક કેડ, ૧૪મામાં જ. ૧ ઉ. પ્રત્યેક સે. પ્રશ્ન૫૭ –અભાવમાં ૨૮ લબ્ધિઓમાંથી કેટલી લબ્ધિઓ મળે છે? ક્રમશઃ નામ નિર્દેશ કરવાની કૃપા કરશે. ઉત્તરઃ-૨૮ લબ્ધિઓના નામ –(૧) આમોસહિ૨, વિપોસહિ૩, ખેલેસહિ, ૪, જલેસહિ, ૫, સસહિ, ૬, ભિન્નશ્રેત, ૭, અવધિ (સી અને ઉંધીધી બન્ને) ૮, જુમતિ, ૯, વિપુલમતિ, ૧૦, ચારણ (જંઘાચારણ અને વિદ્યા ચારણું) ૧૧, આસીવિષ ૧૨, કેવળી ૧૩, ગણધર ૧૪, પૂર્વધર ૧૫, અરિહંત ૧૬, ચકવર્તી ૧૭, બળદેવ ૧૮, વાસુદેવ ૧૯, ખીર-મધુ–સર્ષેિ આસવ ૨૦, કોઠબુદ્ધિ ૨૧, પદાનુસારણી ૨૨, બીજબુદ્ધિ ૨૩, તેજલેશ્યા ૨૪, આહારક ૨૫, શીતલેશ્યા ૨૬, વિક્રિય ૨૭, અક્ષીણ મહાણસી અને ૨૮, પુલાક, આ ૨૮ લબ્ધિઓમાંથી ૬, ૮, ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૨૪, અને ૨૮મી આ ૧૩ લબ્ધિઓ અભાવમાં હોતી નથી. શેષ ૧૫ હોય છે. પ્રશ્ન ૯૫૮:–ભગવાન પાર્શ્વનાથના સાધુ તે દોષ લાગે ત્યારે પ્રતિક્રમણ કરે અને મહાવિદેહના સાધુને કાળે કાળે પ્રતિક્રમણ કરવું અનિવાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy