SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] સમર્થ–સમાધાન ' ઉપશમમાં વિપાક અને પ્રદેશદય બને અટકી જાય છે. અને ક્ષે પશમમાં માત્ર પ્રદેશદય હોય છે. અહિં ક્ષયની સાથે ઉપશમ હોવાને ક્ષાપશમ અને નિકેવલ (ખાલી) ઉપશમને ઉપશમ સમજવું. (બીજા સ્થળે અન્ય પ્રકૃતિના ક્ષય વગર જ નિ કેવલ ક્ષયપામ જ્ઞાનાવરણઆદિ પ્રકૃતિઓનો બતાવ્યું છે, તેને અર્થ બીજી રીતે છે. તે નંદી સૂત્રાદિની ટીકા વગેરેમાં બતાવેલ છે. ) આ પ્રશ્ન ૮૪૬–ક્ષાયિક–સમ્યકત્વ વાળા ૩-૪ ભવ કરે છે અને એક ગતિમાંથી આવે, ૪ ગતિમાં જાય આદિ વર્ણન તથા ઉપશમ શ્રેણિ કરે છે. આદિ શાસ્ત્રમાં કયાંય આવ્યું છે? ઉત્તર–ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનના પ્રથમ બેલથી સ્પષ્ટ થાય છે કે ઉત્કૃષ્ટ દર્શન આરાધના કરવાવાળા ત્રીજે ભવ ઉલ્લંઘન કરતા નથી. એવી ઉત્કૃષ્ટ આરાધના પણ કેવલ મનુષ્ય ગતિમાં જ થઈ શકે છે. આનાથી તથા સૂત્ર શ્રી અનુગદ્વાર ૬ નામના અધિકારમાં ચાર સંગી ભાંગાઓની આ– " अस्ति च क्षायिक सम्यक्त्वं सर्वास्वपि गतिषु, नारकतिर्यगदेवगतिषु पूर्व प्रतिपन्नस्यैव, મનુકાકાતz, પૂર્વ પ્રતિવર્નસ્થ પ્રતિપામાનવ જ રચારચત્ર પ્રસારિત્યાતિ” ટીકામાં ક્ષાયક–સમ્યકત્વ બધી ગતિમાં છે, અને તે મનુષ્ય ગતિમાં જ પ્રાપ્ત થઈ શકે છે એમ બતાવેલ છે. તથા ભગવતી શ.-૧, ૩, ૮ ની ટીકા તથા અર્થમાં દર્શન સપ્તક કર્યા પછી મનુષ્ય (સાધુ) કોઈ પણ ગતિનું આયુ બાંધતા નથી. પહેલા બાંધ્યું હોય, તે તે વાત અલગ. નીચેના સ્થળનું આયુ બાંધ્યા પછી પણ ક્ષાયિક-સમ્યક્ત્વ આવી શકે છે. પરંતુ અન્ય આયુબંધની પછી નહિં. નરકમાં ચોથી નરક સુધી, તિર્યંચમાં સ્થલચર યુગલિયાનું, મનુષ્યમાં અકર્મભૂમિઓનું અને દેવગતિમાં સમ્યગૃષ્ટિ દેવાનું. યુગલિક આયુ-બંધ પછી ક્ષાયિક સમકિત આવ્યું હોય તો તે જીવને તે ભવ સહિત ચાર ભવ અને શેષને ત્રણ ભવ કરવા પડે છે. આને ખુલાસો થા કર્મ—ગ્રંથની ૨૫ મી ગાથાના અર્થ અને ટકામાં છે. સાન્નિપાતિક ભાવને જે પંચસંગિક એક ભંગ છે, તે ક્ષાયિક સમ્યક્ત્વી ઉપશમ શ્રેણી વાળાઓમાં હવે અનુગદ્વારની આ–“ક્ષચક્રઃ સચ , સન, ઉપરામળી રિપતે તાાં મં; સંમતિ નાજા” ટીકા અને મૂળમાં બતાવેલ છે. અને ચોથા કમગ્રંથની આ “વફા રૂાર” ૨૫ મી ગાથામાં ક્ષાયિક-સમ્યકત્વમાં અગ્યાર ગુણસ્થાન બતાવ્યા છે. આ બન્ને પ્રમાણેથી ક્ષાયિક સમકિતવાળા ઉપશમ શ્રેણી કરી શકે છે એમ સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy