SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૧૭૧ પુણ્ય અને પાપના ફળ બતાવનારી અનેક જીની કથાઓ ભગવાન ફરમાવે છે. તેમાંથી કોઈ ગણધર કઈ જીવની કથાઓનું અને કઈ ગણધર અન્ય કઈ ની કથાઓનું સંકલન કરીને વિપાકસૂત્રની રચના કરે છે. ભગવાન મહાવીરના શાસનમાં નવ વિપાકસૂત્ર રચવામાં આવેલ છે. એ જ પ્રમાણે આચારાંગ વગેરે અંગ સૂત્રે પણ નવ જ રચવામાં આવ્યા છે. પ્રત્યેક તીર્થકરના સમયમાં અનેક વિપાક સૂત્રે નવા નવા રચવામાં આવે છે. મેક્ષમાં જતી વખતે ભગવાને ૫૫-૫૫ કરીને ૧૧૦ અધ્યયન ફરમાવ્યા છે. પરંતુ સુધર્માસ્વામિની વાચનામાં તે વિપાકસૂત્રનાં ૧૦–૧૦ કરીને ૨૦ અધ્યયન છે. તેથી મેક્ષ જતી વખતે જે વિપાક સૂત્રે કહ્યું તે તેનાથી ભિન્ન હોવાની સંભાવના છે. પ્રશ્ન ૧૩૦૨ –વાય ત્રિશક દેવ, પુરોહિત-સ્થાનીય હોય છે કે પુત્ર-સ્થાનીય? ઉત્તર :–“ત,ચીલા” શબ્દની ટીકા-૧ “રૂદ્રાળાં જૂથે મહત્ત ” તથા ૨ “હંરા મંત્રિા :” એમ બંને પ્રકારના હોય છે. પ્રશ્ન ૧૩૦૩ –સામાનિક દેવ, કલત્ર તુલ્ય હેય છે કે નહિં? જે હા, તો કેવી રીતે? ઉત્તર : ---સમાનયા ઇન્દ્ર તુલ્ય યા શ્રદ્ધયા ચરંતિ ઈતિ સામાનિકાઃ” (ઈદ્ર સરખી કદ્ધિ વડે રહેનારને સામાનિક) ભગવતી શ.૩ .૧ની ટીકા એટલે કલત્ર તુલ્ય સમજવું નહિ તથા “સામાને દુતિ વૈભવાદિ ભવાદ સામાનિકઃ આવી ટીકા પણ જોવા મળે છે. અહિંયા જેના સામાનિક બતાવ્યા હોય ત્યાં તેમના જેવી ઘુતિ (તેજ), વૈભવવાળા સમજવા. પ્રશ્ન ૧૩૦૪ –ચત્ય વૃક્ષની શી વિશેષતા છે? ઉત્તરઃ –ચત્ય વૃક્ષના ચાલવાથી (કંપન) અરિહન્તના જન્મ, દીક્ષા વગેરેનું જ્ઞાન થાય છે. અને તે વૃક્ષ કરમાયેલું દષ્ટિગોચર થાય, તે દેવ પિતાના વન (મરણ)ને જાણી લીયે છે. વગેરે વિશેષતાઓ ચૈિત્યવૃક્ષની હોય છે. પ્રશ્ન ૧૯૦૫ –તપશ્ચર્યામાં એક સાથે બે, ત્રણ, ચાર પાંચ વગેરે કરવાથી પાંચગણી કરીને પ્રાયશ્ચિત ઉતારવાની વિધિ બતાવી છે, તે શું સ્વાધ્યાયમાં પણ આ નિયમ લાગુ કરી શકાય છે કે એક સાથે બે, ચાર, છે કે આઠ હજાર ગાથાઓના સ્વાધ્યાયથી પાંચ ગણું કરીને પ્રાયશ્ચિત ઉતારવાની ગણતરી થઈ શકે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy