SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ખીજે [ ૪૧ આ વિષયમાં સૂત્રકૃતાંગનું પ્રમાણ દેવું પણ મા માટે શેભાસ્પદ નથી. કેમકે આ ગાથાઓમાં તે આધાકમાંઢિ સોષ આહારાગ્નિ લેવાના કેાઈ ઉલ્લેખ જ નથી અને ન તેવી વસ્તુ લેવા સંબંધી કોઇ અ જ પ્રગટ થાય છે. ત્યાં તે આધાકમી ભાગવવાવાળાને ક-મધ થાય જ છે કે નથી થતા, એવા નિશ્ચય કરીને એકાંત ભાષા ન ખેલવાનુ વણુ ન છે. છદ્મસ્થાદિના કારણે ભગવનાર ભોક્તા સબંધી આંતરિક જ્ઞાન ન હાવાથી નિશ્ચયકરી ભાષા બોલવાના નિષેધ છે. કેમકે જે મુનિને શુદ્ધિનું ધ્યાન રાખવા છતાં પણ અજાણતાં આધાકમી આહારાદિ ભોગવવામાં આવી ગયેલ હોય, તેના પ્રથમ અને ચરમ ( છેલ્લા ) તીથંકરના સાધુ સિવાય, અન્ય તીથંકરાના સાધુ વર્ગમાં જેના માટે આહારાદિ કરેલ છે, તેને છેડીને શેષને અને છંદોપસ્થાપનીય દેવા ચેાગ્ય નવદીક્ષિતને અનૈષણિક આહારાદિ આવી જતાં દેવાનુ વિધાન હેાવાથી, તેને દેવા પર તે તેને કામમાં લેતે હાય, તા આ બધાને કમ ખંધન થયું–આ કેવી રીતે કહી શકાય છે ? આવી પરિસ્થિતિમાં તેના તત્સંબંધી ક`બંધ ન હોવાથી, કમ` બંધ થયે તથા ઉપરોક્ત મુનિએ સિવાય જે જાણીને ઉપરોક્ત પ્રકારને આહારાદિ જેણે ભાગવ્યા છે, તેને તડ્સ''ધી ક બંધ હે!વાથી નથી થયા, આ પ્રકારે ખેલવુ અનાચીણ અતાવ્યુ છે. એથી ઉપરોક્ત ગાથાઓમાંથી સદોષ આહારાદ્ધિના ભાગ સિદ્ધ થતા નથી. ઉપરોક્ત શાસ્ત્રીય વિધાન અનુસારે કોઈ પણ દેશમાં આધાકર્માદિ સદોષ આહારાદિ ગ્રહણ કરવાની સિદ્ધિ થતી નથી. પ્રશ્ન ૯૧૦ઃ—માગધ આદિ દેવાને સાધવા માટે બધા ચક્રવર્તી તેના ઉપર આણ ફેકે છે કે કોઈ કોઈ ? ઉત્તર :---તીથંકર ચક્રવર્તી ને તે। સત્ર ખંડ-સાધના માણુ ફેંકય! વગર જ થાય છે. અને અન્ય ચક્રવતી ( ભરત ક્ષેત્રની અપેક્ષાએ માગધાદિ ત્રણ તી અને ચૂલ હેમવંત ઉપર ) આણુ ફેકે છે (અન્યત્ર નહિ ) આ ભાવ આ....ચ્ ચ સિંધુરેવી બાલનकम्पनादत्तोपयोगासती स्मृतजातीया स्वतएवानुकूलाऽऽशया संजज्ञे तेन शर प्रमोक्षणाऽऽद्यत्रवक्तव्य एवं च कर्मचक्रिणां वैताढयसुराऽऽदीनां साधनेऽपि निि तु सर्वत्रदिग्विजयात्रायां રાધમોક્ષળાડડનિમંતરેîત્ર પ્રવૃત્તિ:ચૈતતંત્ર તેવા તથૈવ સાિિદ્ધિિત, ” ટીકાથી સ્પષ્ટ થાય છે. અર્થાત્ સિંધુદેવીનું આસન ચલાયમાન થવાથી અવિધના ઉપયોગ વડે ચક્રવતી ને જાણીને, અનુકૂળ થઈ ને શરણે આવી ગઈ, ખાણ ફેંકયુ' નહિ. આ જ રીતે વૈતાઢયના દેવાદ્ઘિની સાધનામાં સમજવુ. ઉપરોક્ત ૪ સ્થાનાને છોડીને ચક્રવર્તી ખાણુ ફૂંકતા નથી અને જિન ચક્રવતી તે દિવિજયમાં કોઈ પણ સ્થળે ખાણુ ફૂંકતા નથી, આ તેના પુણ્યાયની વિશેષતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy