SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૧:–જીવને સર્વ પ્રથમ સમકિત કઈ ગતિમાં પ્રાપ્ત થઈ ઉત્તર–ચારેયમાંથી કોઈ પણ ગતિમાં પ્રાપ્ત થઈ શકે છે. આ વાત અનુગદ્વારમાં વર્ણિત ભાના ચાર સંગિક પાંચ ભાંગામાંથી ત્રીજા ભાંગાની આ, “ત્રોચિकौपशमिकपारिणामिक भावनिष्पन्नस्तृतीयभंगो गतिचतुष्टयेऽपि संभवति, तथाहि औदयिकी अन्यतरागतिः नारक-तिर्यग्देवगतिषु प्रथम सम्यकत्व लाभकाले एवं उपशमभावोः भवति मनुष्य-गतौतु तत्रोपशमश्रेण्यां चौपशमिकंसम्यक्त्वं क्षायोपशमिकानीन्द्रियाणि पारिणमिकं વિશ્વામિત્રે મયં મંગા: પુતિપુતે ” ટીકાથી સ્પષ્ટ થાય છે. અર્થાત્ ચાર સંગીને ત્રીજો ભાગ ચારેય ગતિમાં મળે છે. ઉદય તો કોઈ પણ ગતિને, અને સર્વ પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં ઉપશમ ભાવ અને મનુષ્ય ગતિમાં તે સર્વ પ્રથમ સમ્યક્ત્વને લાભ અને ઉપશમ શ્રેણીમાં ઉપશમ ભાવ હોય છે. ક્ષપશમ ઈન્દ્રિઓનો, પરિણામિક જીવત્વ, એ રીતે આ ભાંગે ચારેય ગતિમાં મળે છે. ઉપરોક્ત પ્રમાણથી ચારેય ગતિમાં સર્વ પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત થાય એમ સિદ્ધ છે, તથા સમરાદિત્ય કેવળીને રાસમાં પણ અગ્નિશર્માના જીવને સર્વ પ્રથમ સમક્તિ ઘડાના ભાવમાં પ્રાપ્ત થશે એમ બતાવેલ છે. ઈત્યાદિ પ્રમાણથી ચારેયમાંથી કોઈપણ ગતિમાં સર્વ પ્રથમ સમક્તિ પ્રાપ્ત થઈ શકે છે, એ સંભવ છે. પ્રશ્ન ૯૧૨ –આચારાંગ અધ્યયન ૧૨ ઉ. ૩ માં આ ઉલ્લેખ છે કે માગે ચાલતા સાધુને કઈ પથિક પૂછે કે-“શું તમે અહિં મનુષ્ય, પશુ (બેલ વગેરે), પક્ષી, જળચર આદિ જેને જોયા? તે આના ઉત્તરમાં મુનિ કંઈ પણ ન કહે, યાવત મૌન રહે અને જાણવા છતાં પણ હું નથી જાણત-એમ કહે. આ રીતે શું સાધુ, જીવ રક્ષા માટે અસત્ય ભાષણ કરી ઉત્તર:–“ના વાળ કાળંતિ વાન્ના” આ પાઠને કેઈ ઉપરોક્ત અર્થ પણ કરે છે. પરંતુ આ અર્થ બરાબર નથી બેસતે, કેમકે દશવૈકાલિક અધ્યયન ૭ ગાથા ૧ માં તો માલિઝ ” અર્થાત્ અસત્ય તથા મિશ્ર આ બન્ને ભાષા સર્વથા ન બેલે– એવો આદેશ છે. અહિં “વો” શબ્દથી કઈ પણ સ્થળે અને ગમે તેવા સંકટમાં ખોટું ન બોલવું, તે પછી જીવ રક્ષાદિ કારણે પણ અસત્ય કેમ બેલી શકે? તથા આ જ સૂત્રના ૬ અધ્યયનની ગાથા ૧૧ માં અસત્યને નિષેધ કરતા “બાળ પટ્ટાવા” અર્થાત પિતાના કે બીજાના માટે અસત્ય ન બોલવું, આમાં સ્વ અને પર બન્ને માટે નિષેધ છે, તો પછી પરાર્થ (જીવ-રક્ષાદિ માટે) પણ ખોટું કેમ બોલી શકે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy