SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ખીન્ત [ ૨૩ પ્રશ્ન ૮૭૩ઃ—શાસ્ત્રમાં કયાંય એવા ઉલ્લેખ છે કે સવત્સરી-પ અમુક નક્ષત્રમાં જ હોવું જોઈયે? જો સવત્સરી પંદરેક વર્ષે જુદા- જુદા નક્ષત્રોમાં આવતું હોય તેા પછી તીથકર ભગવાનના કલ્યાણુકે પણ જુદાજુદા નક્ષત્રોમાં અત્યારે આવે કે કેમ ? તે પણ જણાવશે। જી. ઉત્તર :—અમુક નક્ષત્રમાં સંવત્સરી પર્વ મનાવ્યું એવા કોઈ પણ સૂત્રના પાઠ મારા જોવામાં નથી આવ્યે. પ્રશ્ન ૮૭૪ ઃ—‘લસા જોક્–માન-માયા-ોમા જોછિળા મયંત સસ્તુળ ત્યિાafter किरिया कज्जइ, तहेव जाव उस्सुत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जई । શ્રી ભગવતી સૂત્રના છ મા શતકે ના ૭ મા ઉદ્દેશમાં આ પાઠ આવેલ છે. આમાં કહ્યુ` છે કે ઉત્ત્પન્ન (સૂત્ર વિરૂદ્ધ) પ્રવૃત્તિ કરવા વાળાને સાંપરાયિકી ક્રિયા લાગે છે. ܕܐ પ્રશ્ન એ છે કે પહેલાથી લઈ ને ૧૦મા ગુણસ્થાન સુધી એક સૉંપરાચિકી ક્રિયા લાગે છે, તે શુ' પહેલાથી ૧૦ મા ગુણસ્થાન સુધીના બધા જીવ ઉત્સૂત્ર પ્રવૃત્તિ કરવાવાળા હોય છે? આ પાઠના આશય શુ છે. ઉત્તર :—કષાય, ચારિત્રાવરણીય ( ચારિત્ર-મેહનીય ) કમની પ્રકૃત્તિ છે. આ કષાય પૂર્ણ શુદ્ધ ચારિત્રની ઉત્પત્તિમાં નિરોધક છે. કષાયના પ્રદેશય અને વિપાકાદયના સદ્ભાવમાં કોઇ પણ રૂપે પૂર્ણ શુદ્ધ ચારિત્ર ઉત્પન્ન થઈ શકતું નથી. તાત્પર્ય એ છે કે કષાયનેા ઉદય પૂર્ણ રૂપે રોકાશે ત્યારે જ યથાખ્યાત ચારિત્ર થશે અને તેને જ પૂ શુદ્ધ ચારિત્ર કહેવાશે. જેને આ ચારિત્ર હશે, તેને ચારિત્ર-માહનીય કર્માંના ઉદયને સથા અભાવ હશે. મૂળ અને ઉત્તર ગુણાના અપ્રતિસેવી હોવા છતાં પણ માત્ર કષાયથી જ જે કુશીલ હોય છે, તેને ‘ કષાય કુશીલ ' કહે છે. " કષાય ( લાભ )ના સૂક્ષ્મ અંશ પણ અનંત ગુણુ ચારિત્ર-વિશુદ્ધિને શકે છે. તે જ કષાય યુક્ત પ્રવૃત્તિને ‘ ઉત્સૂત્ર પ્રવૃત્તિ' બતાવેલ છે. આ કષાયાનાં મંદ, મદતર, મંદતમ ) કારણેાથી જ પુલાકાદિ ચાર નિત્ર થાના તથા સામાયિક આદિ ચાર સયમના સંયમ સ્થાન અસંખ્યાત ખતાવેલ છે. નિગ્રંથ, સ્નાતક અને યથાખ્યાતના સંયમ—સ્થાન ષાચાયના અભાવે દરેકના એક જ બતાવેલા છે. આના સંયમ સ્થાન એક હાવા છતાં પણ ચારિત્ર—પવ તે ( કષાય યુકત )થી અનંત ગુણુ અધિક બતાવેલ છે. તે અનંત ગુણુ અધિક ચારિત્ર--પવને રોકવા વાળા એક માત્ર કષાય જ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy