SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૪૫ ભાષી વિરાધક થયા. એવા એટલે ‘ or ' શબ્દના ' આનું તાત્પ આ થશે કે—અજાણતા અસત્ય અને મિશ્ર અર્થા કરવા વ્યવહારિક અને પ્રમાણિક દૃષ્ટિથી અસ’ગત છે. જાણી જોઇને ’ ( ઉર્યેાગ પૂર્વક ) અથ` માન્ય હોવા છતાં પણ બેસાડવે જોઈ એ. ‘ ભાઉર્જા ’શબ્દનુ તાપ આ છે જાણી જોઇને ' અર્થાત્ સાધુમર્યાદ! (ભાષા સમિતિ) ની સાથે—એવે સમજવા જોઈ એ. આના તા સાથે એને 9 અપ્રમત દશામાં કેવળ શુભ યોગ હાવા છતાં પણ ક`ગ્રંથ, ગામટસારાદિમાં ૧૨ મા ગુણુસ્થાન સુધી ચારેય ભાષા અને મનના યેગ માનેલ છે. અને જાણી જોઈ ને અસત્ય અને મિશ્રના પ્રયોગ તે અશુભયાગ વિના થઈ શકતા નથી. એથી અહિંયા પ! છમસ્તના કારણે વસ્તુ સંબંધી અવાસ્તવિકતા રહી જાય છે. એ માટે અસત્ય અને મિશ્ર ાન તથા વચનયેાગ તેમાં ઘટિત થઈ શકે છે. અપ્રમત્ત સ્થિતિમાં આના સિવાય અન્ય રૂપે આ ઘટિત થઇ શકતું નથી. અને ભગવતી શ. ૧. ૧ના નામાનામોત્તઃ છદ્મસ્થયૅ વિજ્ઞાન્તિ” આ ટીકા થી કોઈ પણ છમને અનાભાગ નથી, એવી વાત નથી, એટલે કે છે જ. સૂત્રકૃતાંગના પ્રમાણથી પણ જે અસત્ય ખેલવાની સિદ્ધિ કરેલ છે, તે પણ સંગત નથી, કેમકે ‘“ સાહિત્ય” મુસવુયા ”ને અથ · માયા સહિત ખે!ટુ ન ખેલવું ' કરાશે, તે આને વિપરિત અર્થે નિકળશે કે માયા રહિત ખાતુ ખેલવુ ખુલ્લું છે. પરંતુ સાધુ તે અસત્યના સર્વથા ત્યાગી હાય છે તેા પછી તેના માટે આ ખુલ્લા મા` કેમ સ’ગત થશે ? 6 “ સાવિયન મુસંપૂયા ” આ પદમાં ‘ સાહિત્ય' શબ્દ વિશેષણ છે અને મુલ’ વિશેષ્ય છે. ઇચ્છિા પૂર્ણાંક અસત્ય ભાષણમાં પ્રાયઃ માયા રહે છે. આ જ દ્રષ્ટિથી આ પદ્મ માં ‘સહિયં’વિશેષણને પ્રયોગ કરાયેલ છે. એથી આને વિપરીત અથ કરવા સંગત નથી, કેમકે અહિંના પ્રાસંગિક વણુ નને જોતા અપવાદ વિધિનું લેવું ઉપયુક્ત નથી. અવલ અન ત્યાં ટીકાકારે વચાનાથે માયા સહિત મૃષા ખેલવાને નિષેધ કરેલ છે, તે હરણાદિના વિષયમાં પૂછવા વાળાને “ જાણવા છતાં પણ નથી જાણતા ” એવુ' કહેવામાં શુ' સ્કુિલ માયા નથી? ભાવ ગમે તેવા સારા કેમ ન હોય, તે પણ વાસ્તવિકતા છુપાવી અન્યથા ખેલવામાં તે સંબંધી મૃષા અને માયા કેમ ન થાય ? આ સમજી શકાતુ નથી. પ્રતિસેવના (દોષ)ને ૧૦ એ ભેદ ‘વીમંસા' (વિમ) છે. જો કોઈ આચાર્યાદિ આલેચનાના પ્રસંગે શિષ્યાદ્ઘિની પરીક્ષા માટે જાણવા છતાં પણ આમે સારી રીતે સાંભળ્યું નથી,” આદિ વચનની પ્રવૃત્તિ કરે છે, તે તેને પણ દોષના ભાગી માનેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy