SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] સમર્થ–સમાધાન સમાધાન –આ શાસ્ત્રીય પાઠોને ઉપરોક્ત પ્રકારનો અર્થ કરતાં જે અપવાદ સ્વરૂપ અસત્ય બલવું સિદ્ધ કર્યું, તે સંગત નથી. કેમકે આ અર્થ આગમથી વિરૂદ્ધ જાય છે. આવા પ્રસંગે પણ અસત્યનો પ્રવેગ કરે નથી. જેમ-પુલાલબ્ધિવાળા કેઈ સાધુ, સંઘાદિ પ્રજન, તપ સંયમના હેતુ માટે હિંસા મૃષાદિ આવ-દ્વાર સેવન કરે છે, તે તેને આલોચના ન કરે તો વિરાધક કહેલ છે. અહિં પ્રવચન હલણની રક્ષા માટે બેલે તે પણ દોષી કહેલ છે. એથી તત્ પ્રસંગમાં પણ અસત્ય ભાષણને નિષેધ છે. તથા ભગવતી શ. ૨૫ ઉ. ૭ માં દશ પ્રકારની પ્રતિસેવના બતાવેલ છે. તેમાં આપત્તિ (દ્રવ્યાદિ) અને ભય (સિંહાદિય) વશ, કરેલ કાર્ય પણ દોષ યુક્ત માનેલ છે. પ્રવચનહીલણ, ધર્મ અને સંઘાદિ ઉપર સંકટની પ્રાપ્તિ, આ પણ આપત્તિ અને ભય છે. “ન્નિમિત્તહિમૃષાદિનું આચરણ કરવાવાળા દોષને પાત્ર છે. એવા પ્રસંગ પર પણ આ પ્રકારના શાસ્ત્રીય પ્રમાણ મળવાથી મૃષાવાદને સર્વથા નિષેધ જ સિદ્ધ થાય છે. એથી ટીકાકારે ઉપરોક્ત પ્રકારને અર્થ કર્યો છે. તે યુક્તિ સંગત નથી લાગતું. ઉપયોગ પૂર્વક ચારેય ભાષા બોલતા થકા આરાધકને અર્થ નીચે પ્રકારે સમજ જોઈએ. સાધુને સત્ય અને વ્યવહાર ભાષા બોલવાનું જ વિધાન છે. અને તે અનુસારે એનું જ લક્ષ રાખી પ્રયોગ કરે છે, પરંતુ જેના વિષયમાં તે પ્રયોગ કરે છે, તે તેની દૃષ્ટિમાં સત્ય હોવા છતાં પણ વાસ્તવિકતામાં વિપરીત હોય, તો તેને અસત્ય માનેલ છે. આ વાતને આનંદ શ્રાવક અને ગૌતમ સ્વામીને પ્રસંગ સ્પષ્ટ કરે છે. અર્થાત્ ગૌતમ સ્વામીએ અવધિજ્ઞાનના વિષયમાં આનંદને જાણીને કહ્યું, પરંતુ નિર્ણય થવા પર તે કથન અસત્ય નીકળ્યું. એમ છદ્મસ્થતાના કારણે અન્ય બીજા કોઈ વડે પણ ઉપગપૂર્વક આવે પ્રયોગ થઈ જાય, અને તેને ખબર ન પડે તે પણ તે આરાધક છે. ખબર થતાં આલેચનાદિ પ્રાયશ્ચિય લે છે. એથી અહિંયા એ પ્રકારે ઉપગપૂર્વક ચારેય ભાષા બેલવા છતાં પણ આરાધક કહેલ છે. એ જ અર્થ અહિં સમજવો ઉચિત છે. એ જ રીતે અસત્ય અને મિશ્ર મનેયેગના વિષયમાં પણ સમજવું જોઈએ. તથા અસત્ય અને મિશ્ર ભાષાનો પ્રયોગ એકાએક થઈ જાય તે પણ તે સંબંધી વિચાર જ હોવાથી આરાધક થાય છે. જે “આઉત' (ઉપગ) ને અર્થ-અજાણી જોઈને આ કરવામાં આવે તે યારું વત્તા મારજ્ઞાચારૂં મારાં મારા સારા જે વિરાણ” આ શાસ્ત્રીય પંક્તિનો અર્થ એ થશે કે—જાણી જોઈને ચારેય ભાષા બોલવાવાળે આરાધક થાય છે. વિરાધક નહિ. આ અર્થથી તે જાણી જોઈને અસત્ય અને મિશ્ર બોલવા વાળા આરાધક કહેવાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy