SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજે [ ૧૫૩ ઉત્તર :–વાસુદેવ અને પ્રતિ વાસુદેવ નિદાનવાળા જ હોય છે. તીર્થકર અને બળદેવ, નિદાન વગરના અને ચક્રવર્તી બંનેય પ્રકારના હોય છે. પ્રશ્ન ૧૨૪૪ –નિદાનના ઉદયમાં તે સમ્યક્ત્વગુણની પ્રાપ્તિ થતી નથી, પરંતુ ક્ષય થયા બાદ, તેમાં હોય છે, તે વાસુદેવ તથા પ્રતિ વાસુદેવમાં કેમ નથી થતી ? નિદત (નિવારી શકાય) તથા નિકાચિત (ભેગવ્યા વિના ન છૂટે) બંધ તે સમાં હેઈ શકે છે? ઉત્તર:–અતિ તીવરસના નિદાનવાળાને તે નિદાન ફળ્યા પછી પણ આજીવન સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી, અને જે નિદાન ભવ પ્રત્યય અને તીવ્ર રસનું હોય છે તે નિદાનવાળાને આજીવન વ્રત પ્રાપ્ત થતું નથી. જેમકે-વાસુદેવ, નિદાનવાળા ચકવર્તી વગેરે તથા જે નિદાન વસ્તુ પ્રત્યય તથા મંદ રસનું હોય છે તે નિદાન ફળ્યા પછી વ્રત પ્રાપ્તિ થઈ શકે છે. જેમકેન્દ્રૌપદીને. પ્રશ્ન ૧૨૪૫ –પાપાનુબંધી પુણ્ય વિગેરે ચૌભંગી, નિકાચિત બંધમાં જ માની છે કે નિદ્દત આદિ બધા બંધમાં છે? ઉત્તર –જે પ્રકૃતિ, કેઈપણ જાતના પરિવર્તન વિના, પિતાનું ફળ અવશ્ય બતાવી દે અર્થાત્ બીજા કરણથી અયોગ્ય હોય, તેને નિકાચિત કહે છે. તેથી પુણ્યાનુબંધી પુણ્ય વગેરે પણ પુણ્ય તથા પાપને અનુબંધ કરાવનાર થાય, તો નિકાચિત સમજવું, બીજાને નહિં. પ્રશ્ન ૧૨૪૬ –ક્ષાયો પશમિક સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરેપમ, દેવના બે ભવની અપેક્ષાએ માનેલ છે કે આધક ભવની અપેક્ષાએ? ૨૨ સાગરોપમના ત્રણ ભવ લઈએ, તો ૧૧ ના ૬ ભવ, ૬ ના ૧૧ અને ૩ ના ૨૨ પણ લઈ શકાય છે શું ? ઉત્તર–શાપશમ સમક્તિવાળે જીવ, કઈ દેવભવમાં ૩૩ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, અને કેઈમાં પ્રત્યેક પળેપમની સ્થિતિ પણ, પરંતુ બધા દેવે અને મનુષ્યોના ભવને મેળવીને ૧૫ ભવના ૬૬ સાગરેપમથી કઈક વધારેથી વિશેષ વધારે ન હોઈ શકે, તેમાં અધિક હોવાને પ્રસંગ હોય, તે કયાંક વચમાં જ અલ્પકાળને માટે તેને મિથ્યાત્વ આવી જશે. પ્રશ્ન ૧૨૪૭ –ાથા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ તો દેવના ભવની ૩૩ સાગરોપમની જ રહેશે કે ૨૨ સાગરોપમના ૩ ભવ પણ લેવાશે? ઉત્તર:–ચોથા ગુણસ્થાનની ઉતકૃષ્ટ સ્થિતિ જે ૩૩ સાગરોપમથી અધિક કહે છે, તે પણ વિશેષ પ્રબળ જણાય છે, જે દદ સાગરોપમથી અધિક કહે છે તેઓ અવિરતી સમ્યગુદષ્ટિ મનુષ્યના ૧૨ મા દેવલોકના ત્રણ ભવ કરવાનું કહે છે. પ્રશ્ન ૧૨૪૮ --પુણ્યને સાવધ, નિરવઘ કે મિશ્ર, શું સમજવું ? २० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy