SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ સમાધાન ૧૫૨ ] ઉત્તર :—આરાધક થયા બાદ જે ઉત્કૃષ્ટા ૧૫ ભવ બતાવ્યા છે, તે બધા ભવામાં પંડિત મરણ નથી હોતુ, કારણ કે છ ભવ, જે દેવાના છે, તેમાં તે પતિ બરણ હતું જ નથી અને મનુષ્યના ખાકીના ૮ ભવમાં પ્રાયઃ પતિ મરણુ હોય છે, કોઈ કારણથી કોઈ જીવના વચ્ચેના કોઈ ભવમાં પંડિત મરણુ તથા આરાધના ન થતાં બાલમરણ પણ થઈ જાય છે, જેમકે-પન્નવા પદ્મ ૧૫માં બતાવ્યું છે, કે ચાર અનુત્તર વિમાનના દેવ પુરેકડા, આગળ ૮ તથા ૧૬ તથા ૨૪ તથા સુખ્યાત દ્રવ્ય ઇન્દ્રિયા કરી શકે, જે અનુત્તર વિમાનમાં જાય છે તે આરાધક થઇને જ જાય છે, ત્યાંથી નીકળીને, જે ૧૬ દ્રવ્ય ઇન્દ્રિયા કરે તે મનુષ્ય મરીને અવશ્ય મનુષ્ય થાય, જે મનુષ્ય મરીને મનુષ્ય થાય છે, તેનુ ખાલમરણુ થયુ' ગણાય છે. અને તેને થોડાક સમયને માટે મિથ્યાત્વ પણ અવશ્ય આવી જાય છે, તેથી કોઈ વચલા ભવમાં વિરાધક પણ થઈ જાય છે. પ્રશ્ન ૧૨૪૦ :—એક ભવમાં પડિત મરણ કર્યા પછી વિરાધક થતાં, પણ મૃત્યુ. આરાધક જ થશે કે વિરાધક પણ થઈ શકે? તેનેા મેાક્ષ ક્યારે થશે? ઉત્તર ઃ—એક ભવમાં પંડિત મરણ થયા બાદ, તે જીવને જો કોઈ મનુષ્યના ભવમાં વર્તતા થકા, જ્ઞાનાહિની વિરાધના થઈ જાય, તે તે જીવ પ્રાયઃ મૃત્યુ સમયે આરાધના પ્રાપ્ત કરી લે છે, અને કોઈ જીવ, ઉપર બતાવ્યા પ્રમાણે, આરાધકપણું પ્રાપ્ત ન કરે, તે પણ તે ૧૫ ભવથી વધારે સંસારમાં રહેશે નહિ. પ્રશ્ન ૧૨૪૧ :—સ વિરતી અને દેશ વિરતીતા દેવભવમાં છે જ નહિ, અને સમ્યકૃત્વ પણ ૬૬ સાગરાપમથી વધારે રહી શકતુ નથી, તો પડિંત મરણ કરનારની શી અવસ્થા થશે ? ઉત્તર :—પ ંડિત મરણ થયા બાદ, અવિરતી, દેશવિરતી અને સવતી એ ત્રણેય અવસ્થા મેળવીને જો ૧૫ ભવમાં ૬૬ સાગરોપમથી વિશેષ અધિક સમય લાગવાના પ્રસંગ હાય, તે તેની વચમાં તેને અલ્પ સમયને માટે મિથ્યાત્વ આવી જાય છે. પ્રશ્ન ૧૨૪૨ :—નિદાન, આત ધ્યાનમાં જ થાય છે કે ધમ ધ્યાનમાં પણ અથાય છે? ઉત્તર :કામભોગ, ઋદ્ધિ વગેરેના નિદાન ( નિયાણું ) માં આ ધ્યાનની મુખ્યતા છે અને ભવાંતરમાં સાધુ કે શ્રાવક બનવાના નિયાણામાં આ ધ્યાનની ગૌણતા હોવા છતાં પશુ નિયાણામાં આ ધ્યાન તેા હોય જ છે. પ્રશ્ન ૧૨૪૩ :—૬૩ શલાખા (શ્લાઘ્ય) પુરુષામાં નિદાનની નિયમા (નિશ્ચયાત્મક) કાનામાં છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy