SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ] સમર્થ–સમાધાન ઉત્તર –ગર્ભજ મનુષ્ય તથા તેનાથી ઉત્પન્ન થતાં મલમૂત્ર વગેરેની અસુચિ તે સદા હોય જ છે. પરંતુ સમૂછિમ મનુષ્યમાં ઉત્પન્ન થનાર છે ક્યારેક ક્યારેક લેકમાં હોતા પણ નથી તેથી અસુચિ વિદ્યમાન હોવા છતાં પણ તેમાં સમૂઈિમ મનુષ્ય ક્યારેક ઉત્પન્ન થાય અને ક્યારેક ઉત્પન્ન થતા પણ નથી. પ્રશ્ન ૧૨૯૦ – પન્નવણના નીપદમાં પૃથ્વી આદિ પાંચેય ઇન્દ્રિમાં સંવૃત થની કહી છે તે તે કઈ અપેક્ષાથી? અ૫ બહુત્વમાં સંવૃત યેની વધારે કહી છે. સંવૃતને અર્થ ઢાંકેલી હોય તે પૃથ્વી, પાણી અને વન સ્પતિમાં એ ત્રણમાં કેમ નથી લેતી? વનસ્પતિમાં સંવૃત હોય છે. અહીં સવૃત્તનો અર્થ ઢાંકેલી કરે. અથવા છદ્મસ્થને દેખાય નહીં એ કરે? એ જ સૂત્રમાં સૂક્ષ્મ એકેન્દ્રિયને યેની દેખાતી નથી તેથી સસ્કૃત કહેવામાં આવી છે. તેનું સ્પષ્ટીકરણ કરાવશે. ઉત્તર :–સૂક્ષમબાદર બધી એકેન્દ્રીય જીવની જેની સત્ત (ઢાંકેલી) જ છે, સવૃત્તને અર્થ (ઢાંકેલી) અને સાધારણ છદ્મસ્થથી સ્પષ્ટ ન દેખાય એવી ચોની હોવાનું પ્રતિત થાય છે. પાંચેય સ્થાવરજીના ખાસ ઉત્પત્તિસ્થાન દષ્ટિગત હેતા નથી એટલા માટે અ૫ બહત્વમાં છેલ્લો બોલ સવૃત્ત નીને જ અનંત ગુણ આવે છે. પ્રશ્ન ૧૨૯૧ –વેદનીય કર્મની જઘન્યસ્થિતિ બાર મુહર્ત ની છે. અને નામ તથા ગોત્ર કર્મની સ્થિતિ આઠ મુહુતની કહી છે. જ્યારે ઉત્તરાધ્યયનમાં વેદનીયની સ્થિતિ અન્તર્મુહુર્તની તથા પન્નવણમાં બાર મુહર્તાની કહી છે, તે તે કેવી રીતે? ઉત્તર ––વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહુર્તની જે કહી છે, તે સમ્પરાય સાતા વેદનયની અપેક્ષાથી કહી છે. અને અન્તર મુહુર્ત [બે સમય 1 ની કહી છે, તે ઇર્યાપથિક સાતવેદનીયની અપેક્ષાથી છે. શ્રી પન્નવણના ૨૩ મા પદમાં ઉપરોક્ત બંને સ્થિતિઓ સ્પષ્ટ બતાવી દીધી છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૧ મા અધ્યયનના ૭૨ મા બોલમાં પણ ઇરિયાપથિકની સ્થિતિ બે સમયની બતાવી છે. તેના ૩૩ માં અધ્યયનમાં જે અન્તર મુહર્તાની સ્થિતિ કહી છે, તે બે સમય રૂ૫ અન્તર મુહુર્તની સમજવી જોઈએ. આથી બંને જગ્યાએ પરસ્પર કેઈ વિરોધ નથી. પ્રશ્ન૧૨૯૨ - પૂજ્ય શ્રી અલકષિજી મહારાજ કૃત ઠાણાંગમાં લવણસમુદ્રને દસ હજાર યોજન ઊંડે બતાવ્યું છે તે શું તેમાં છાપવાની ભૂલ છે? ઉત્તર :–લવણ સમુદ્રની ભૂમિ જબુદ્વીપની તરફ એકબાજુ ઘાતકી ખંડ દ્વીપની તરફથી ૯૫, ૯૫ હજાર એજન ઢળતી છે, વચમાં બરાબર મધ્યભાગમાં દશહજાર જનની સમભૂમિ છે. લવણુ સમુદ્રની ઉંડાઈ તે એકહજાર અર્થાત્ દસ સે જનની જ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy