SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૮૮૦ –ધુપ, દીપ, પુષ્પ, ગંધ વગેરેથી દેવતા પ્રસન્ન થાય છે શું? અને મને કામના પૂરી કરી શકે છે શું? ઉત્તર :--શુભ કર્મોદય વગર જીવની મનોકામનાને પૂર્ણ કરવાની શક્તિ કે પણ દેવાદિમાં નથી. પ્રશ્ન ૮૮૧–દેવતાના નામનું ભજન કરવાથી અને માળા જપવાથી નિર્જરા થાય છે? ઉત્તરઃ-ભવન પતિ આદિ ચાય જાતિના દેશમાંથી કોઈ પણ દેવના નામની માળા ફેરવવી. તેનાથી ખાસ નિર્જરા થવાનું કારણ નથી. એથી વાસ્તવિક નિર્જરા થતી નથી. પ્રશ્ન ૮૮૨ –નરકમાં પ્રાણી છે, તેના નામની માળા અને ભજન જપવાથી શું, પાપ થાય છે? ઉત્તર –પરમેષ્ટીને જાપ જ ખાસ નિર્જરાનું કારણ છે. અન્ય નારકી વગેરે કઈ પણ પ્રાણી, જાપ કરવા યોગ્ય નથી. જાપ કરવા યોગ્ય ન હોવા છતાં જાપ કરવા યોગ્ય સમજે, તે તેને ઉલટી શ્રદ્ધાનું પાપ લાગે છે. તે છે માં જે ક્ષાયિક–સમ્યફ વગેરે ગુણ હોય, તો તે ગુણોની પ્રશંસા કરવી એ તો લાભનું કારણ છે, પરંતુ તેને જાપાન કર જોઈએ. પ્રશ્ન ૮૮૩ –હમણાં જે લોગસ્સને પાઠ બોલાય છે, તે કયારથી ચાલુ થય? મહાવીર સ્વામી તથા એમના પહેલાના તીર્થકરોના સમયે શું આ જ લોગસ્સને પાઠ બલાતે હતો કે બીજો તે કાળમાં ભણવાનું હતું કે નહિ? ઉત્તર :– ભરત અને રવત ક્ષેત્રની પ્રત્યેક ઉત્સર્પિણીમાં વીસ–ચોવીસ તીર્થંકર હોય છે. જ્યારે પહેલા તીર્થકર થાય છે ત્યારે તે એક તીર્થકરનું નામ “લેગસ ”માં ગુંથવામાં આવે છે. બીજા તીર્થકર થાય ત્યારે પહેલા અને બીજા તીર્થકરોના નામ તે લેગસ”માં ગુંથન કરાય છે. એમ જ ૩, ૪ યાવત્ ૨૩, ૨૪ સુધી જેટલા થાય, તેટલાના નામ “લેગર્સમાં ગુંથન કરાય છે. એક જ કાળચકમાં ઉત્સર્પિણીના તીર્થકરેનાં નામ અવસર્પિણીના તીર્થકરેની સાથે અને અવસર્પિણીના તીર્થકરેના નામ ઉત્સર્પિણીના તીર્થકરેની સાથે લેગસ્ટમાં ગુંથાતા નથી. એ જ રીતે એક ક્ષેત્રના તીર્થકરોના નામ અન્ય ક્ષેત્રના તીર્થકરેની સાથે લેગમાં ગુંથાતા નથી. મહાવિદેહ ક્ષેત્રની પ્રત્યેક વિજયમાં ભિન્ન-ભિન્ન એક-એક તીર્થકરના નામને અલગ-અલગ લેગસ્સ” હેય છે. જે વિજયમાં જે તીર્થકરના નામનું શાસન જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તે એકના નામનો જ, “લેગસ્સ” તે વિજયમાં રહે છે. નવું શાસન થવા પર ન લેગસ,” તે શાસન વાળાના નામનો થઈ જાય છે. મહાવિદેહની પ્રત્યેક વિજયમાં શાસન બદલાવાથી લેગ સ” પણ બદલાઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy