SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ખીન્દ્ર [ ૨૭ ઉત્તર ઃ—જે રીતે વૈદ્ય રાગીઓને અલગ-અલગ પ્રકારની રાગને અનુકુળ દવા આપે છે. અને તે દવાએ પેાત-પાતાના સ્વભાવ અનુસાર રાગીઓ ઉપર ગરમી–૪ ડી વગેરે અનેક પ્રકારના પ્રભાવ પ્રગટ કરે છે. તે દવાએ જડ હોવાના કારણે વૈદ્ય આદિ કોઈની પણ આજ્ઞાને સમજતી નથી. અને ન તો વૈદ તેને કોઈ પણ પ્રકારની આજ્ઞા કરે છે, તો પણ તે તે પાત-પાતાના સ્વભાવ અનુસાર ફળ બતાવે છે. તથા વિભિન્ન પ્રાણી પથ્યા-પથ્યનું સેવન કરે છે. તેને વસ્તુઓના ગુણ-દોષને અનુરૂપ આપે!આપ ફળ મળી રહે છે. વસ્તુએને રાગી, નિરંગી, સુખી, દુઃખી વગેરે બનાવવા માટે કોઈ આજ્ઞા દેતા નથી, અને ન તે તે વસ્તુએમાં જડ હાવાના કારણે તેવા બનવાને વિચારેય હાય છે, પરંતુ તે પેાતાના સ્વભાવ અનુસાર રાગી, નિગી વગેરે બનાવે છે. જેમ કોઈ વ્યક્તિ વધારે ભાંગ લેવાથી ઘેાડા સમય સુધી ગાંડા જેવા બની જાય છે. ભાંગ જડ છે. તે ભેદભાવ વગર રાજા–રકાદિ બધા ઉપર પ્રેરણા વિના પેાતાના સ્વભાવ અતાવી દે છે. તે જ પ્રકારે જીવના પણ કમ બંધાય છે, તે જડ છે અને બંધ થયા પછી તેને માટે સુખ, અથવા દુઃખ રૂપ સ્વભાવ પ્રગટ થઈ જાય છે. અર્થાત્ કમ પુદ્ગલેાના સ્વભાવથી જ તે કર્મ બાંધવાવાળા જીવને સુખ, દુઃખ રૂપ ફળ મળે છે. બીજા કોઈ પણ ફળ ભાગવવા વાળા નથી. પ્રશ્ન ૮૭૯ —જ્યારે જીવ પોતાનું શરીર છેાડે છે, તે સમયે તે પેાતેજ નીકળે છે? એકલા જ બીજી જગ્યાએ જઈને જન્મ લઈ લે છે કે કોઈના વડે લઇ જવાય છે ? જો તેને લઈ જવામાં આવે છે, તે કોના વડે અને તેને કાણુ મેાકલે છે ? અને જયારે તે આવે છે, ત્યારે તે જીવને તે દેખાય છે કે નહિ ? જો જીવ એકલા જ ચાહ્યા જાય છે, તે કેવી રીતે ચાલ્યા જાય છે ? ઉત્તર ઃ—જીવને ભવાન્તરમાં પેાતાના કર્મ સિવાય બીજું કોઈ લઈ જતું નથી. ક યુક્ત જીવ એકલા જ ખીજી જગ્યાએ જઈ ને જન્મ લે છે. જે રીતે ભાંગ, શરાબાઢિથી પરાધીન ગાંડો માણસ પેાતાની મેળે જ ખરાબ રીતે ખકવું, આભૂષણ-વસ્ત્ર વગેરે ફેકવું. પગરખા વગેરે પછાડવા, માથુ, હાથ, પગાદિને જોરથી માર મારવા, વગેરે થાય છે. તેની ઈચ્છા દુઃખી થવાની ન હોવા છતાં પણ, તે ભાંગાદિના પરમાણુઓના સ્વભાવથી કોઈ પણ પ્રેરણા વગર પોતાની મેળે જ દુ:ખી થાય છે. તે જ રીતે નરકાનુપૂર્વી આદિ કર્મીપરમાણુઓના સ્વભાવથી જ તે પેાતાની મેળે નરકાદિ ગતિમાં ચાલ્યા જાય છે. તેને લઈ જયાવાળા અને માકલવાવાળા કોઈ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy