SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૯ શ. ૧૩ ૯. ૧ માં સખ્યાતા વિસ્તારવાળા નરકાવાસામાં અસ ની એક, બે, ત્રણ યાવત્ સંખ્યાતા ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં મળી પણ શકે છે. પરંતુ નિકળતા નથી. અસંખ્યાતા વિસ્તારવાળા નરકાવાસામાં અસજ્ઞી એક, બે, ત્રણુ યાવત્ સંખ્યાતા અને અસંખ્યાતા ઉત્પન્ન થઈ શકે છે. મળી શકે છે, પરંતુ નિકળતા નથી. આ જ શતકના બીજા ઉદ્દેશામાં દેવનુ વર્ણન છે. આ બન્ને ઉદ્દેશાને જોવાથી નારક અને દેવામાં અસ’જ્ઞીની ઉત્પત્તિ અને મળવું સ્પષ્ટ થાય છે. નારક અને દેવામાં અસંજ્ઞીપણું થાડીવાર સુધી રહેવુ. શાસ્ત્રકારોએ જોયું. એથી સ્થળે સ્થળે તેમાં અસ'ની બતાવ્યા છે. એકેન્દ્રિય જીવામાં સંજ્ઞીપણુ' ન જોયુ. એથી જીવાભિગમ આદિ કાઈ પણ સૂત્રમાં તેમાં સન્નીપણું નથી બતાવ્યું. એકેન્દ્રિયમાં જવા વાળા દેવાની ઉદ્દતના સંજ્ઞીપણાથી ન થતાં અસંજ્ઞીરૂપથી જ થાય છે. એથી એકેન્દ્રિયમાં સન્ની કેવી રીતે મળે ? આ વાત શ. ૧૩ ૯. ૨ થી સ્પષ્ટ છે. રહી વાત આ કે અસંજ્ઞી જીવ, દેવ અને નારકમાં અસન્ની રૂપથી જ જાય છે, તે દેવ, એકેન્દ્રિયમાં સન્ની રૂપથી ન જઈને અસન્ની રૂપે કેમ જાય છે? આવા ભેદ હાવાનુ શું કારણ છે ? ગતિ, જાતિ, અધ્યવસાય, સ્વભાવ, ક્ષ।પશમાદિ અનેક કારણેાથી અનેક પ્રકારના ભેદ દેખાય છે, જેમ કે દેવ, એકેન્દ્રિયમાં અને સન્ની તિર્યંચ અને મનુષ્યમાં જ જાય છે. શેષ એઇન્દ્રિયાદિમાં નહિ. નારક, એકેન્દ્રિયમાં પણ ન જાય. પૃથ્વીકાયાદિના જીવ, મનુષ્યમાં આવીને મેક્ષ જઈ શકે છે, પરંતુ એઇન્દ્રિયાદિના નહિ. સૂક્ષ્મ નિગેાદાદિના જીવ મનુષ્ય થઈ શકે છે, પરંતુ ૭ મી નરક, તેઉ, વાઉં, યુગલિયાના નહિ, નપુંસક છ મી નરકમાં જઈ શકે છે, પરંતુ શ્રી નહિ. સ્ત્રી, અશુભ ઉત્કૃષ્ટ આયુ ન બાંધીને શુભ ખાંધી શકે છે. સન્ની તિય ચાની નરકમાં જવાની ભિન્નતા છે, પર’તુ દેવેશમાં સમાનતા છે. સહસ્રાર દેવે સુધીના અપર્યાપ્ત દેવેશમાં કર્મ આશીવિષ લબ્ધિના પરિણામ વાળા હાઈ શકે છે. પરંતુ મનઃપવાદિ લબ્ધિ તથા દેશ સતિના પરિણામ વાળા નહિ. વગેરેવગેરે અનેક પ્રકારના ભેદ દ્રષ્ટિગત થાય છે. તે જ પ્રકારે અહિં પણ સમજવું જોઇએ. ક્ષયાપશમ થાય છે, ત્યારે ત્યારે જ્યારે જ્યારે જીવના મનોવિજ્ઞાનના આવરણના તે જીવને સજ્ઞી અન્યથા અસની બતાવે છે. સામાન્ય રૂપથી સ્વ—યેાગ્ય પર્યાપ્તિને જ્યાં સુધી જીવ પૂર્ણ કરી લેતા નથી, તેને તેના અપર્યાપ્ત માનવા. પરંતુ અપવાદમાં આ પ્રકારે માનવુ' પણ આગમ સિદ્ધ છે. ઉપરોક્ત અનેક વાતાને વિચારતા અને આગમ પાઠો ઉપર દ્રષ્ટિપાત કરતા પૂર્વોક્ત ૩ ભેદુ જ નારક અને દેવામાં સમજમાં આવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy