SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] સમર્થ –સમાધાન નારક અને દેવામાં અસંજ્ઞીનુ સંજ્ઞીપણું અલ્પ કાળ સુધી જ રહે છે. એથી કોઈ કોઈ આચાય એ ભેદ જ માને છે. પરંતુ અલ્પ કાળની ગણના કરવાથી તેા ૩ ભેદ જ થાય છે. પ્રશ્ન ૮૪૧ :—સાધુઓના ૧૨૫ અતિચાર બતાવ્યા છે. તેમાંથી ૫ સમિતિ, ૩ ગુપ્તિ અને ૨ રાત્રિ લેાજનના. આ અતિચાર કયા કયા છે? ઉત્તર :——છઠ્ઠા વ્રતના બે અતિચાર ૧, દિવસ–રાત્રિ ભોજન (જે સૂર્યાંય પહેલા લીધેલ, વાસી રાખેલ, અંધારામાં અને અપ્રકાશકારી વાસણમાં ઈત્યાદિ આહાર દિવસમાં ખાવા છતાં પણ રાત્રિ ભોજન સમજવુ) ૨, રાત-રાત્રિ ભોજન (જે દિવસમાં અધિક માત્રામાં ભાજન કરે, જેની ગંધ રાત્રીમાં ચાલુ રહે, આહાર પાણીના એડકાર રાતમાં ગળી જાય, ઉદ્દય અને અસ્તની શકા હેાવા છતાં પણ ખાયપીયે ઈત્યાદિ) અને પ્રકારાન્તરથી ભાવ રાત્રિ—ભાજન (રાતના ખાવાની ઈચ્છા પરંતુ ખાઈ ન શકયા અને સૂર્ય હાવા છતાં પણ અનુદય અને અસ્ત સમજીને ખાધુ) ૩, દ્રવ્ય અને ભાવ રાત્રિ ભોજન (મનમાં દિવસની શ’કા હતી અને દિવસ હતા પણ નહિ, એવી દશામાં ખાધુ વગેરે). ઈર્ષ્યા સમિતિના ચાર અતિચાર—(૧) દ્રવ્યથી છકાયના જીવોને દ્રષ્ટિથી જોઇને ન ચાલે (૨) ક્ષેત્રથી યુગ પ્રમાણ ભૂમિને જોઈ ને ન ચાલે (૩) કાળથી ચાલે ત્યાં સુધી જોઈને ન ચાલે (૪) ભાવથી શબ્દાદિ ૫ અને ૫ સ્વાધ્યાયમાં ધ્યાન રાખતે ન ચાલે. ભાષા સમિતિના એ અતિચાર (૧) અસત્ય ભાષા (૨) મિશ્ર ભાષા, એષણા સમિતિના ૪૭ દોષ—આહાર લાવવાના ૪૨ દોષ અને રાખવાના પાંચ, એમ ૪૭ દોષ ન વજે તા ૪૭ અતિચાર ચેાથી સમિતિના એ અતિચાર (૧) જોયા વગર ઉપકરણાદિને અયતનાથી લે, ભાગવે (૨) અને તે જ પ્રકારે રાખે. પાંચમી સિમતિના ૧૦ અતિચાર–ઉત્તરાધ્યયનના ૨૪ મા અધ્યયનમાં ૧૦ બેલ વ ને પરડવાનું બતાવેલ છે તે ન વજે તા ૧૦ અતિચાર. સરભ, સમાર ંભ અને આરંભ એમ ત્રણ ત્રણ અતિચાર ગુપ્તિના છે. આ યાદ રહે કે ઉપરોક્ત બધા દોષ અતિચારની હદ સુધી રહે ત્યાં સુધી જ તેને અતિચાર સમજવા, પ્રશ્ન ૮૪૨ :—સાતેય નારકીની પૃથ્વીના અંતિમ કિનારા, છુ' ચારેય તરફ અલાથી લાગેલા છે? કે વચ્ચે કોઈ બીજી વસ્તુ પણ છે? ઉત્તર ઃ—ઘનાદધિ, ઘનવાય અને તનુવાય આમ ત્રણ-ત્રણ વલય પ્રત્યેક નરક—પૃથ્વીને આવેલા છે. પછી અલાક છે. રત્ન પ્રભાના પૃથ્વી—પિથી ચારે ય તરફ લેાકાંત ૧૨ ચેાજન દૂર છે, શરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy