SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સમથ –સમાધાન ૧૧૨ ] કરવા છતાં પણ એક થોડાક પરિશ્રમથી જ સફળ થઈ જાય છે અને બીજે કઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી. તથા એક નવજાત શિશુ જન્મ લેતાં જ સ્તન-પાન કરેછે. તેનુ ઉદાહરણ દેવાય છે, આ વિશે મારા વિચાર આ છે કેપ્રથમ ઉદાહરણમાં માતા-પિતાના રજવીયના અંશ જ કમોર વિદ્યાથી આ માં એવા રહ્યા હોય કે જેથી તેના ઔણ્વિક વિકાસના તંતુ પૂર્ણ થઈ શકયા નહિ. તથા નવ જાત શિશુ પેાતાના મેાઢાથી માતાના રતનને સ્પર્શ કરે છે, જેથી, સ્તનમાંથી દૂધ નીકળવા લાગે છે અને આ જ રીતે સ્તનને દબાવવાથી દૂધ મળતુ રહે છે. પૂ કાળમાં આત્માના સદ્દભાવ આથી સિદ્ધ કરાય છે. આના સિવાય કેટલાક વ્યવસાયીઓના ઉદાહરણ પણ પ્રસ્તુત કરાય છે. એક વ્યવસાયી વધારે પરિશ્રમ કરવા છતાં પણ ધનાઢય બની શકતા નથી. આ વિશે મારા વિચાર છે કે વધારે પરિશ્રમ કરવા વાળાની ધન કમાવવાની ચેોજના કઇક દોષ પૂણુ હશે. નીચ-ઊંચ ગેાત્રને પણ કહીને આત્માના પૂ ભવની સિદ્ધિ કરાય છે, પરંતુ નીચ-ઊંચ ગેાત્રમાં જન્મ, એ તો સમાજ અને જાતિની વિષમતાએ સમાજ વડે નિમિત છે. પરલાકની સિદ્ધિના પ્રશ્ન પણ આ જ વિશે છે પરલેાક, આ લાકની જેમ પ્રત્યક્ષ ન હોવાથી પ્રમાણિક કેવી રીતે મનાય ? પરલાસ્ય આત્માએ પેાતાના સંબધિઓને પેાતાના પ્રિયજના રૂપ પુણ્ય-પાપના શુભાશુભ કમ-ફળાથી સાવધાન કેમ કરતા નથી ? જેથી તે પોતાના પ્રિયજનાને નરકની નારકીય યાતનાઓથી બચાવીને દેવલાકની સન્મુખ કરી શકે ? ઉત્તરઃ— જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ રૂપ પાંચ મહાભૂત માને છે, તે આમાં જીવ (આત્મા ) માનતા નથી. જૈન દર્શન આકાશને નિર્જીવ અને શેષ ચારેયમાં જીવ માને છે. જે ભૂતેમાં જીવ ( ચેતના ) માનતા જ નથી, તેા એવી સ્થિતિમાં તેમાં જીવ ઉત્પન્ન જ કેમ થશે ? જૈન માન્યતાથી ચારેયમાં જીવ પહેલાથી જ છે. તે પછી તેનાથી નવીન જીવાત્પત્તિ થઈ, આ તો મનાય જ કેવી રીતે ? અર્થાત્ તે જીવ જ હતા, નવા જીવ ઉત્પન્ન થવાના કોઈ પ્રશ્ન જ નથી રહ્યો. હા, તે ભવને છેડીને અન્ય ભવામાં જીવ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ પહેલાના જીવના નાશ અને નવા જીવની ઉત્પત્તિ કયારેય પણ થઈ શકતી નથી. નાશ અને ઉત્પત્તિ શરીરના તે–તે આકારની જ થાય છે. અનેક જીવાંને એક જીવ અને એકના અનેક જીવ કયારેય પણ થઈ શકતા નથી. પૃથ્વી આદિ બધા ભૂતાંથી થાડા-ઘેાડા જીવ આવીને તેની એક આત્મા થઈ શકતી નથી. એથી ભૂતાં આઢિથી આત્મા થવી અમાન્ય કરી છે. પૃથ્વી આદૃિ ષટૂંકાયમાં અનેક જીવ છે, તેનું કાય-પરિવર્તન થતું જ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy