SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ ૧૦૧૭ સકામ અને અકામ નિર્જર કેને કહે છે ? ૧૦૧૮ શુકલપક્ષી સમદષ્ટિને અનુક્રમે સંસાર પરિત માનવાનું શું કઈ પ્રમાણે છે? ૧૦૧૯ યતનાથી સાધુને નદી ઉતરવાનું પ્રાયશ્ચિત ૧૦૨૦ ત્રસજીને બાંધવા–બંધાવવાના પ્રાયશ્ચિતને અર્થ ૧૦૨૧ કેવળી ભગવાન બધા સિદ્ધોની આદિ દેખવા બાબત ૧૦૨૨ પરમાણુઓનું પરિવર્તન, પર્યાય રૂપે જ હોય છે કે મૂળ રૂપે ? ૧૦૨૩ પાંચ કારણે મહાનદીઓ ઉતરતાં પ્રાયશ્ચિત ૧૦૨૪ સાધ્વીને સાધુ વંદન ન કરે તેનું કારણ શું ? ૧૦૨૫ સકારણ સાવીને સ્પર્શ થાય, તો સાધુને પ્રાયશ્ચિત આવે છે? ૧૦૨૬ ચોરાશી લાખ જીવ-નિઓના ઉલ્લેખ વિષે ૧૦૨૭ ચંદ્ર પન્નતિ અને સૂર્યપન્નતિ સૂત્ર કાલિક કે ઉત્કાલિક? ૧૦૨૮ ગર્દય તુષિત દેવના પરિવાર વિષે ૧૦૨૯ જલચરની સાડા બાર લાખ કુળકોડી વિષે ૧૦૩૦ જ્યોતિષીઓની અણિક (સેના) નાં નામ ક્યાં છે ? ૧૦૩૧ પાંચ મહાવ્રતના ૧૭૮૨ તણાવા (તંબુની દોરીઓ) ૧૦૩૨ મિથ્યાષ્ટિઓની આગતિ બાબત ૧૦૩૩ પંચેન્દ્રિય જીવના ઘાતની વિરતીથી ૫ મું ગુણરથાન ? ૧૦૩૪ જનકલ્યાણને વિચાર કરે તે કયા ધ્યાનનો વિષય ? ૧૦૩૫ ધર્મ ધ્યાનની યોગ્યતા કયા ગુણસ્થાનથી પ્રાપ્ત થાય છે ? ૧૦૩૬ ઉપધાનતપ કેને કહે છે? ૧૦૩૭ સૂત્રોની વાચના વખતે તપનું પ્રમાણ ૧૦૩૮ માસ ક્ષય કયા પ્રકારે થયે? ૧૦૩૯ વિગ્રહ અને અવિગ્રહ ગતિને અર્થ ૧૦૪૦ નવ દીક્ષિત સાથે આહાર કરવા બાબત ૧૦૪૧ અછાયામાં પૂજવાથી અપકાયની વિરાધના થાય છે ? ૧૦૪૨ ફાગણ ચૌમાસી પ્રતિક્રમણ કેમ કરવામાં આવે છે? ૧૦૪૩ નિયાગ પિંડને અર્થ ૧૦૪૪ પ્રમત્ત અને અપ્રમત્ત સંયતિની જ. સ્થિતિ વિષે ૧૦૪૫ વરસાદના સમયે ભિક્ષાથે જવા બાબતમાં ૧૦૪૬ ધુમ્મસ પડતી વખતે પ્રતિ લેખનને નિષેધ શા માટે? ૧૦૪૭ ભિક્ષુની બાર પડિમા ધારણ કરવાની ગ્રતા ( ) - 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy