SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ] સમર્થ સમાધાન ભૂલેલે દિગમૂઢ પુરુષ સાચે માર્ગ બતાવનાર પુરુષને અટવી પાર કરાવનાર સુખ અને જીવનદાતા માને છે. બરાબર એ જ પ્રમાણે ઉપદેશ આદિન નિમિત્તથી તીર્થકર આદિ મહાપુરુષને તારક, અભયદાતા, જીવન દાતા વગેરે બતાવવામાં તથા માનવામાં કઈ હરક્ત નથી, આ અપેક્ષાથી લેગસ, નમસ્કુણું તથા આચાર્યોએ રચેલા તેત્રમાં ભગવાનને લેકહિતકર, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, સંસાર સાગરથી મુક્ત કરાવનાર વગેરે માનવા ઠીક છે. પ્રશ્ન ૧૩૨૪ જેટલા છ સિદ્ધ થાય છે એટલાં જ ઓછા થાય છે, તે કોઈ એક સમયે જીને અન્ત આવી જશે. જે નિગદ રાશિમાં સિદ્ધ થાય છે એટલા જ જીવ વ્યવહાર રાશિમાં આવી જાય છે, તો કે સમયે નિગેદના છને પણ અંત આવી જશે. ખરી રીતે વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિ એ કઈ ચીજ છે? ઉત્તરઃ—જે જીવ અનાદિથી નિગોદમાં જ હોય તે જીની રાશિને અવ્યવહાર શશિ કહે છે. તથા નરક આદિ ચારે ય ગતિમાં ભ્રમણ કરનારા જીની રાશિને વ્યવહાર રાશિ કહે છે. જેટલાં 9 મિક્ષમાં જાય છે, લગભગ એટલાં જ છ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી જાય છે. એ વાત બરાબર છે. જેટલાં મેક્ષમાં જાય છે. એટલાં જીવે તે સાંસારિક જીમાંથી ઓછા થાય છે. એ વાત પણ બરાબર છે. પરંતુ ભવ્ય જ એટલા અનંત છે કે કોઈપણ કાળમાં તેમની સમાપ્તિ નહીં થાય, એટલા માટે મોક્ષ માર્ગ બંધ નહીં થાય તેમજ જગત પણ કદી ભવ્ય જી વગરનું [ શૂન્ય ] નહીં રહે. પ્રશ્ન ૧૩૨૫ –એવું માનવામાં આવે છે કે બધા ભવ્ય છે તો મોક્ષમાં જતા નથી તે નહીં જવાવાળા ભવ્ય જીવમાં અને અભવ્ય જીવમાં શું અંતર રહે છે, અને મેક્ષમાં નહીં જનારા ભવ્ય જીવોને કેવી રીતે ઓળખી શકાય? ઉત્તર :–જે જેમાં મક્ષ જવાની યોગ્યતા હોય તેને ભવ્ય અને જેનામાં ગ્યતા ન હોય તેને અભવ્ય કહે છે. જે ભવ્ય અને જેમ જેમ બધા પ્રકારની અનુકૂળ સામગ્રી મળતી જાય છે, તેમ તેમ તેઓ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ પ્રકારે મોક્ષમાર્ગ અનાદિથી ચાલુ છે અને ચાલુ જ રહેશે. એ કઈ સમય નહી આવે કે જ્યારે આ રહી ગયેલાં ભમાંથી કઈ મેક્ષ નહીં જાય. કેવળ જ્ઞાની ભગવંતોએ ભવ્ય જીવોની સ્થિતિ “અળાણા પાવલિયાજ બતાવી છે. તેથી એ સમયે કદી પણ નહીં આવે કે જ્યારે મેક્ષમાં નહી જનારા એ જેવો ભવ્ય જ રહેશે. અને ભવ્ય અને અભવ્યની સંપૂર્ણ ઓળખાણ તે વિશિષ્ટ જ્ઞાની જ જાણી શકે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy