SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ખો [ ૩ પ્રશ્ન ૮૬૪ઃ—ધ્યાન કરવાથી નિકાચિત કૅમ ફ્રૂટે છે કે ભાગવવાથી ? ઉત્તર:---યાન તપ છે. તપથી પણ નિકાચિત કર્મ તૂટે છે. આ વાત ઠાણાંગના દસ પ્રકારના ખળની આ—“ તો ં ચર્ને મનિંતમનેજ્જુવાળ નિષિત કર્મગ્રંથિ ક્ષતિ ” (સૂ. ૭૪૦) ટીકાથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૮૨૫ —બીજા નમ્રુત્યુણુંમાં ઃ વામાાં ” શબ્દ છે, તે શુ` કેવલી ભગવાન પણ મેક્ષની અભિલાષા કરે છે? ઉત્તર :-અપ્રમત મુનિ મેાક્ષની અભિલાષા કરતા નથી. પરંતુ અભિલાષા ન કરવા છતાં પણ જે કાથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે, તેના કર્તાને તે વસ્તુના અભિલાષિ કહેવાય છે. જે વ્યક્તિ જે વસ્તુને ચાગ્ય અને છે, તેને પણ તે વસ્તુના અભિલાષી કહેવાય છે. તથા જે કાર્ય થી જે પિરણામ આવવાનુ હાય, તે કાર્ટીના કર્તાને, અભિલાષા વગર પણ તે પરિણામના અભિલાષી કહેવાય છે. જેમ ઉત્તરાધ્યયન-૭ માં “ જ્ઞાન વિષર્ ” आएसए समीहिए, " " आउअंनरएकंखे, जहाएस एलए આ ઉદાહરણાથી મેાક્ષની અભિલાષા ન કરવા છતાં પણ ભગવાનને મેક્ષાભિલાષી સમજવા જોઇએ. ** પ્રશ્ન ૮૬ :——જે જીવ, જલ્દી જલ્દી અપર્યાપ્ત અવસ્થામાં મરે છે, તે કઈ પર્યાપ્તના અપર્યાપ્તા રહેતા થકા મરી શકે છે ? ઉત્તર : _ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થવા પર જ જીવ પર-ભવનું આયુ માંધી શકે છે, પહેલાં નહિ. એથી જલ્દીથી જલ્દી મરવાવાળા ઉચ્છ્વાસ પર્યાપ્તિના અપર્યાપ્તા મરી શકે છે, આના પહેલા નહિં. આ વાત સ્થાનાગ ઠા. ૨ ઉ. ૧ (સૂત્ર ૭૩) ની ટીકા અને અમાં છે. પ્રશ્ન ૮૨૭ :—ગર્ભમાં રહેલા તિય`ચ પચેન્દ્રિયને પણ શુ` વૈક્રિય લબ્ધિ હાઈ શકે છે? ઉત્તર ઃ—હા, હાઈ શકે છે. પ્રમાણુ ઠા. ૨૩. ૩ (સૂત્ર ૮૫) ના મૂળ પાઠમાં તાવેલ છે. પ્રશ્ન ૮૮ :—પ્રથમ ગુણસ્થાનકમાંથી ૩, ૪, ૫, ૭ માં જાય છે. આવી માન્યતા છે, તે શું પ્રથમ ગુણસ્થાનથી સીધા પાંચમામાં અથવા સાતમામાં પહેોંચી જાય છે, ચેાથાને સ્પર્ધા વિના ? ઉત્તર :સાદિ મિથ્યાત્વિ જ પ્રથમ ગુણસ્થાનથી ૩, ૫, અને ૭ મા ગુણસ્થાનમાં જઈ શકે છે. અનાદ્ઘિ મિથ્યાત્મિ નહિ. અનાદિ મિથ્યાવિ તે પ્રથમ ગુણુથી ચેાથા ગુણુમાં જ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy