SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન પર્યતવતી (પાસે રહેલા) પ્રદેશથી કોઈ એક દિશા તરફ અવધિજ્ઞાન હોય, અથવા સર્વ પ્રદેશમાં પશમ હોવા છતાં પણ એક અથવા બે બાજુએ જ જુવે, તેને અંતગત અવધિ” કહે છે. મધ્ય ગત અવધિ – ત્યારે અવધિથી બધી તરફનું પ્રકાશિત ક્ષેત્ર, અવધિવાળાની સાથે અસંલગ્ન (જોડાયેલ ન હોય) હોય તેને “મધ્યગત અવધિ” કહે છે. પ્રશ્ન ૮૬૪–આત્યંતર અને બાહ્ય અવધિ કેને હેય છે? ઉત્તરઃ—નારક અને દેવ, તે ભવ-સ્વભાવથી જ અવધિના મધ્યવતી હોય છે. (આત્યંતર અવધિવાળા) બાહ્ય નહિ. અર્થાત્ બધી બાજુ પ્રકાશક અને સંબન્ધિત અવધિવાળા હોય છે. પરંતુ રૂદ્ધક (પદ્ધ નામાવધિજ્ઞાન પ્રારા નવાક્ષજ્ઞાાલિદ્વાર विनिर्गत प्रदीप प्रभाया इव प्रतिनियतो विच्छेद विशेषः तथा चाह जिनभद्र गणिक्षमाश्रमणस्वोपज्ञ भाष्य टीकायां-" स्पर्द्धकमवधि विच्छेद विशेषः” इति, तानि च एकजीवस्यासंख्येयानि संख्येयानि च भवन्ति )। અને વિચ્છિન્ન અવધિવાળા નથી હોતા. તિર્યચપંચેન્દ્રિય તે ભવસ્વભાવથી જ અવધિના અંતર્ગત હેતા નથી, પરંતુ બાહ્ય હોય છે. મનુષ્યમાં અવધિ બન્ને પ્રકારની હોય છે. પ્રશ્ન ૮૬૫–દેશ અને સર્વ અવધિ કેને કહે છે? તથા કેને કેવું અવધિ જ્ઞાન થાય છે? ઉત્તર –પન્નવણાના ૩૩ મા પદના અર્થમાં પરમ–અવધિને સર્વ–અવધિ અને એનાથી નીચેની અવધિને દેશવધિ કહે છે. મનુષ્યમાં બન્ને અને શેષમાં કેવળ દેશાવધિ જ હોય છે. પ્રશ્ન ૮૬૬ –“હું” શબ્દનો સવિસ્તાર અર્થ બતાવે અને તે શબ્દ, આત્માને સંબોધિત કરે છે કે શરીરને? - ઉત્તર:–“હું” શબ્દ પિતાના આત્માને સંબેધક છે. શરીરને નહિ. પિતાના આત્માને યથાવત્ (ઠીક પ્રકારે) બંધ થવા પર જ પર (જીવાદિ પદાર્થો)ને યથાર્થ બોધ થઈ શકે છે. પિતપતાની અપેક્ષાથી બધા જીવ “હું” જ હોય છે. હું (આત્મા) નું સ્વરૂપ આચારાંગાદિ શાસ્ત્રમાં ખૂબ વિસ્તૃત રૂપે આપેલ છે. સંક્ષેપમાં આત્માનું સ્વરૂપ-આત્મ અનાદિ-અનંત છે. કેઈ ઇશ્વર આદિથી બનાવેલ નથી. આત્મા અવિનાશી છે. જ્ઞાન (ચેતના) સ્વરૂપ છે. કર્મના લેપથી તેનું સંસારપરિભ્રમણ ૮૪ લાખ યુનિઓમાં થાય છે. કર્મક્ષેપ હટાવવાથી વિશુદ્ધ સિદ્ધ સ્વરૂપ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy