SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ] સમથ–સમાધાન ૪. સંસારી જીવ અનંતા પ. પુદ્ગલ અનંતા ૬. કાળ અનંતે ૭. આકાશ પ્રદેશ અનંતા ૮, કેવળજ્ઞાન-કેવળદર્શનના પર્યાય અનંતા પ્રશ્ન ૧૦૬૯ – “અસંઘે વર્ષાશુદો નવો વિવમિતા સધાશ્રુત સામાયિકો પ્રતિપામાન રમવતિ,” આમાં આપનું ફરમાન છે કે યુગલિયાઓમાં દષ્ટિનું પરિવર્તન નથી થતું, એથી પ્રતિપદ્યમાનક નથી લેતા. યુગલિયાઓમાં સમ્યક અને મિથ્યાત્વ એ બે દૃષ્ટિ હોય છે, જે સભ્ય દષ્ટિ યુગલિયે હેય, તે તેને શ્રત અનિવાર્ય હશે જ. આ રીતે પ્રતિપદ્યમાનક સિદ્ધ થાય છે. (રાજેન્દ્ર કેશમાંથી આ વિષય લીધેલ છે.) યુગલિયાની દૃષ્ટિ પરિવર્તન નથી થતી. આ કેઈ શાસ્ત્રમાં આપના જોવામાં આવેલ છે શુ? ઉત્તર :–ભગવતી શ. ૨૪ ઉ. ૨ થી ૧૧ સુધી તથા ૨૨, ૨૩ એવં ૧૨ ત્રિદશના ૧૨ ઉ. માં જે અસંખ્ય વર્ષની આયુવાળા (યુગલિયા) તિર્યંચ અને મનુષ્ય ઉત્પન્ન થાય છે, તેની આ તિર્યંચ અને મનુષ્યના) ભવની અદ્ધિ બતાવી છે. તેમાં કેવળ એક મિથ્યાદ્રષ્ટિ, બે અજ્ઞાન આદિ બતાવ્યા છે. જે દ્રષ્ટિનું પરિવર્તન થઈ શકત, તે આમાં બે દ્રષ્ટિ, ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન આદિ બતાવ્યા હતા, કેમકે આયુબંધ સમયે મિથ્યાદ્રષ્ટિ (સમ્યગદ્રષ્ટિ મનુષ્ય અને તિર્યંચ સમ્મદ્રષ્ટિ પણે વિમાનિક સિવાય અન્ય આયુને બંધ કરતા નથી એટલે) અને અન્ય સમયે કઈમાં સમ્ય અને કેઈમાં મિથ્યા હેય છે. જેમ નરક અને દેશમાં ઉત્પન્ન થવા વાળા અયુગલિક મનુષ્યની આ ભવની અદ્ધિમાં ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, કેવળ સિવાય ૬ સમુદઘાત, ત્રણદ્રષ્ટિ આદિ પરિવર્તન થવાના કારણુ બતાવ્યા છે, ઇત્યાદિ ગમા-અધિકાર જોતાં તે યુગલિયાઓમાં દૃષ્ટિનું પરિવર્તન ન થવું સ્પષ્ટ પ્રતીત થાય છે. આ વિષયક બીજું કઈ પ્રમાણ ધ્યાનમાં નથી. પૃછા સમયે જે મિથ્યાદ્રષ્ટિના સમ્યગદ્રષ્ટિ આદિ થાય છે, તે જ “પ્રતિપદ્યમાનક કહેવાય છે, અન્ય નહિ. અર્થાત્ તે પૃચ્છા સમયથી પહેલાના સમ્યગુદ્રષ્ટિ અને પૂર્વભવથી લઇને આવેલા આ બને પૂર્વ-પ્રતિપને જ ગણાશે, પ્રતિપદ્યમાનક નહિ. રાજેન્દ્ર કોષ “ સામા” શબ્દના બાવનમાં દ્વાર આદિથી તો આપના લખ્યા અનુસાર જ ભાવ પ્રગટ થાય છે. પ્રશ્ન ૧૦૭૦ –“ઘરડચુતમોટરૂર પ્રમાઃ બ્રિાતિર્થ જતુ ગર્વश्रुत-सामायिकयो प्रतिपद्यमानकाः पूर्वप्रतिपन्नकाश्च भवंति, मध्यम शरीर प्रमागास्तु पंवेन्द्रियास्तिथचस्तु आद्ययोर्द्धयोस्त्राण वा सामायिकानां प्रतिपद्यमानकाः पूर्वप्रतिपन्नकाश्च संभवंति" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy