SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] સમય –સમાધાન પ્રશ્ન ૧૦૩૧ :—પાંચ મહાવ્રતાના ૧૭૮૨ તણાવા કેવી રીતે હોય છે ? અને ૩૩ બેલ કયા કયા છે, તેના નામ નિર્દેશ કરશોજી. "" ,, ¢ ઉત્તર ઃ——સયમ રૂપી તબૂ સાત (પાંચ મહાવ્રતના પાંચ, રાત્રિ ભાજન ત્યાગ રૂપ અને છકાયની યત્ના રૂપ એમ સાત) એટી દોરી અને ૩૩ નાની ઢારી (પહેલા મહાવ્રતની ચાર મુદુમ વા, વાયર વ, તરું વા, થાવર વા' બીજાની ૪ દોહા ના, હોદ્દા યા, મયા વા, હ્રાસ વા'' ત્રીજાની ૬ ૮૭૪વું ત્રા, વડું વા, લખુ વા, ધૃૐ વા, વિત્તમંત વા, अचित મતવા, ચેાથાની ૩ વિં ત્રા, માજીસ' વા, તકિવઝોળિય વા, પાંચમાની ૬ ૮ બવું સામ વા, ” પૃથ્વી આદિ છકાયની યત્ના રૂપ ૬ એમ બધી ૩૩ ૩ કારણુ વડે ગુણવાથી ૯૯ અને તેને ૩ યાગથી ગુણવાથી ૨૯૭ ખુટિ સમજવા. અર્થાત્ પ્રત્યેક દારીથી ૯-૯ ખુટિઓ થઈ. દરેક ખુ`ટીના ૬-૬ અર્થાત્ ૨૯૭ને “ વિઞા ત્રા, રાબો ના, પરિસાનો વા, મુત્તે વા, નામાળે ૬ થી ગુવાથી ૨૯૭૪ ૬ = ૧૭૮૨ તણાવા થાય છે. - પ્રશ્ન ૧૦૩ર :—મિથ્યા દષ્ટિની આગત કોઈ તા ૩૬૬ ની બતાવે છે અને કાઈ ૩૭૧ ની, બન્નેમાં સાચી કઇ છે? શું અનુત્તર વિમાનના દેવ પણ કોઈ મિથ્યાત્વ લઈને આવી શકે છે? જ્યારે કે, ત્યાં તે એકાંત સમ્યગ્ દૃષ્ટિ જ છે! દોરી થઈ આને અથવા વાંસ તણાવા છે. અમ ત્રા, ઉત્તર :અનુત્તર-વિમાનાના કોઇ પણ દેવ મિથ્યાત્વ લઇને અહિંયા આવતા નથી. આ ભગવતી શ. ૧૩૯. ૨ થી સ્પષ્ટ છે. પરંતુ અહિયાં આવ્યા પછી કાળાંતરે કોઈ જીવને અલ્પકાળ સુધી મિથ્યાત્વમાં રહેવુ થઈ જાય છે, જેમ-પ્રજ્ઞાપના પ૬ ૧૫ ઉ ૨ માં કહ્યું છે કે ચાર અનુત્તર વિમાનના પ્રત્યેક દેવ ભવિષ્યમાં દ્રષ્ય ઈન્દ્રિએ કોઈ ૮, કોઈ ૧૬, કોઈ ૨૪ તથા કોઈ સંખ્યાતી અને ભાવ ઇન્દ્રિય કાઈ પ, કોઈ ૧૦, ટાઈ ૧૫ કે કોઈ સખ્યાતી કરશે, એમ બતાવ્યું છે. ચાર અનુત્તર-વિમાનથી આવેલ જીવ, જે મનુષ્ય છે તે અનન્તર-ખજો. મનુષ્યના ભત્ર કરશે, ત્યારે દ્રવ્ય ઇન્દ્રિય ૧૬ અને ભાવ ઇન્દ્રિય ૧૦ ને મેળ એસશે. અન્યથા નહિ. મનુષ્ય સમદષ્ટિપણામાં મનુષ્યનું આયુ આંધતા નથી. એથી ચાર અનુત્તર વિમાનથી આવેલા, મનુષ્યમાં મનુષ્ય-આયુ બંધ સમયે તે મિથ્યાત્વ હાવુ સભવ છે. સર્વાર્થ સિદ્ધના આવેલ મનુષ્ય, આયુ તા કયાંયનુ પણ ખાંધતા નથી, પરંતુ ચાર અનુત્તર વિમાનના આવેલા, મનુષ્યની જેમ કોઈ જીવમાં અલ્પકાળ મિથ્યા રહી જવામાં કઈ વાંધા નજરમાં આવતા નથી. આ અપેક્ષાએ જો ૩૭૧ ની આગતિ કહે, તે કોઈ વાંધા જાણ્યે નથી. પ્રશ્ન ૧૦૩૩ઃ—જો કોઈ મનુષ્ય એઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચેારેન્દ્રિય જીવઘાતની વિરતિ ન કરે, પર'તુ પાંચઈન્દ્રિય જીવ ઘાતની વિરતિ કરે, તે તે પાંચમા ગુણસ્થાનમાં મનાય? શુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy