SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ] સમય –સમાધાન “તાચત્તીસગ” શબ્દની ટીકા (૧) કુન્દ્રાનામ્ પૂછ્યું મર્ત્તર ૫ે” તથા (૨) ત્રત્રા મંત્રિત્રા: આમ બંને પ્રકારના હૈય છે. ત્રાયત્રિંશક દેવા તથા ઇન્દ્રોના પૂજ્ય પુરાહિત સ્થાનીય તથા મંત્રી સમાન પણ હેાય છે. એમ કહેલ છે. આ રીતે મનેય અર્થા સમાન છે, છતાં તેએ પણ ઈંદ્રને આધીન જ છે. પ્રશ્ન ૧૪૬૪ઃ-૪૫ લાખ ચેાજનની સિદ્ધ શિલા છે, તથા અઢી દ્વીપ પણ એટલા જ છે. જીવાત્મા અહી દ્વીપમાંથી જ મેાક્ષમાં જાય છે, તે સીધી ગતિથી એક સમયમાં એ જ સીધમાં મેાક્ષમાં પહેાંચી જાય છે, પરન્તુ સિદ્ ભગવાન ૪૫ લાખ ચેાજનની સિદ્ શિલામાં નથી. અલકે, તેના ઉપરના એક ગાઉના છઠ્ઠા ભાગની ઉપરની પરતલમાં સિદ્દ ભગવાન બિરાજે છે. તે પછી ૪૫ લાખ ચેાજનની સીધમાં આત્મા કેવી રીતે આવે છે? ઉત્તર :—સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર ખરાખર ક્ષેત્ર જેટલા જ લાંખા, પહેાળા ૪૫ લાખ યેાજનનાં છે. સિદ્ધ શિલાની ઉપર તરફ્ ઉચ્છેદ ગુલના માપથી ૧ ચેાજન સુધી લેાક છે, તેના પછી અલેાક છે, તે એક ચેાજનમાંથી, નીચેના ૩ ગાઉ છોડીને, ઉપરના ચેાથા ગાઉના છ ભાગ કરવા, જેમાંથી નીચેના પાંચ ભાગ છેડી ઈને, ઉપરના છઠ્ઠા ભાગની જાડાઈ (મેટાઇ) જેટલું ૪૫ લાખ યોજનની લંબાઈ-પહેાળાઈનુ સિદ્ધક્ષેત્ર છે સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રની લંબાઈ-પહેાળાઈ સમાન છે, પરન્તુ મેાટાઇ (જાડાઇ)માં અંતર છે. આ પ્રમાણે છે—સિદ્ધશિલાના મધ્ય ભાગની જાડાઈ શાશ્વત યાજનથી આ ચેાજનની છે અને સિદ્ધ ક્ષેત્રની જાડાઈ સત્ર સમાન ઉછે અંગુલથી ગાઉ (કોસ)ના છઠ્ઠા ભાગની છે. કેમકે સિદ્ધોની માટી અવગાહના ગાઉના છઠ્ઠા ભાગ (૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળ) જેટલી જ હોય છે. એટલે જાડાઈ છઠ્ઠા ભાગની સમજવી અને લખાઇ-પહેાળાઈ તેા સિદ્ધ શિલા સમાન જ ૪૫ લાખ યેાજનની છે તેથી જે જીવ મનુષ્ય ક્ષેત્રના કોઈ પણ ભાગથી મેાક્ષ જાય છે, તે ત્યાંથી સીધી ગતિથી જઇને તે ક્ષેત્રની સીધ (સીધુ’)ના સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થાય છે, એટલે સિદ્ધોથી વ્યાપ્ત ક્ષેત્ર ૪૫ લાખ યોજનનુ લાંબુ પહેાળું અને ગાઉના છઠ્ઠા ભાગ જેટલી જાડાઇવાળું સમજવુ', પ્રશ્ન ૧૪૬૫ :-ભગવાન મેાક્ષ પધાર્યાં એવુ સાંભળીને પાંડવાએ લાવેલા આહાર પરીને સથારી કેમ કર્યા ? અથવા લાવેલા આહાર ન પરવતાં, કામમાં લીધે। હોત તે! ? ઉત્તર :~અંતર રહિત મહિના-મહિનાની તપસ્યાનું પારણું ભગવાનના દર્શન થાય ત્યાં સુધી કરવું, એવા અભિગ્રહ પાંડવાએ કર્યાં હેાય એવા સંભવ છે. જેથી તેઓએ લીધેલેા આહાર પરઠવી દીધા. ભગવાન મેક્ષ પધાર્યા એવી વાત સાંભળીને તેમના દશનની આશા ભાંગી પડી હતી, તેથી તેઓએ સંથારો કરી લીધા હતા, તથા આહાર લીધા બાદ ફાઈ કારણથી સસંથારાની ભાવના થતાં, આહાર પરઠવી દઇને સંથારો કરી શકે છે. દ્વિતીય ભાગ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy