SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ખીTM | ૧૭૩ પ્રશ્ન ૧૩૦૯ :—ભવનપતિ દેવેશમાં, અપર્યાપ્ત અવસ્થામાં કેટલા ગુણુસ્થાનક હાય છે? ઉત્તર :-ભવનપતિ દેવાના અપર્યાપ્તમાં, કોઇમાં પ્રથમ, કોઈમાં ત્રીજું અને કાઇમાં ચેાથું-આ રીતે ૩ ગુણ સ્થાનક હાય છે. પ્રશ્ન ૧૩૧૦ :—ભવનપતિ દેવામાં, અપર્યાપ્ત અવસ્થામાં કેટલા પ્રાણ હોય છે? તેમને મન, વચન અને શ્વાસેાશ્વાસ હાતા નથી, તેઓ શ્વાસેાશ્વાસ લીધા વગર કેવી રીતે જીવી શકે છે ? ઉત્તર :—વાટે વહેતા ભવનપતિમાં એક આયુષ્ય બલપ્રાણ હોય છે, કોઈ કાચખળ પ્રાણ સાથે એ બલપ્રાણ વાટે વહેતામાં માને છે, શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં કાયમલ પ્રાણ સાથે એ પ્રાણ હોય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થતાં, પાંચ ઇન્દ્રિયાના પાંચ પ્રાણ વધવાથી સાત પ્રાણ થઈ જાય છે. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થતાં શ્વાસેાશ્વાસ યુક્ત આઠ પ્રાણ હાય છે. ભાષા અને મન–પર્યાપ્તિ પૂર્ણ થતાં, પર્યાપ્ત થઈ જાય છે. તેથી દશેય પ્રાણેા હાય છે. ચેાથી પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં, સઘળા જીવે, શ્વાસેાશ્વાસ વગર જીવિત રહે છે. પ્રશ્ન ૧૩૧૧ :—તિલાક પ્રજ્ઞપ્તિની ૨૮૨ મી ગાથામાં સોપશમને છોડીને છ સમકિત નરકમાં બતાવી છે, તે તે કેવી રીતે ? ઉત્તર :——તિલાક પ્રાપ્તિ તે જોવામાં આવી નથી પરંતુ બીજે સ્થળે સાતેય સમિતિ નરકમાં બતાવી છે, કેઈને પણ આકી રાખી નથી. પ્રશ્ન ૧૩૧૨ :—નારાયણ, પ્રતિનારાયણ, બળભદ્ર અને ચક્રવતિ નરકમાંથી નીકળીને થતા નથી, તે પણ ચક્રવતીની આગતિ ૮૨ બેાલની અતાવી, તે તે કેવી રીતે ? ઉત્તર ઃ—પ્રજ્ઞાપના ૫૬ ૨૦ નાં પ્રમાણથી પ્રથમ નરકમાંથી નીકળીને ચક્રવતી તથા પહેલી અને બીજી નરકમાંથી નીકળીને વાસુદેવ [ નારાયણ ] અને બળભદ્ર થઈ શકે છે. પ્રશ્ન ૧૩૧૩ :---પંદર પરમાધામી દેવ છુ... અસુર કુમાર જાતિના છે? ઉત્તર :—પંદર પરમાધામી અસુરકુમાર જાતિના જ દેવ છે. પ્રશ્ન ૧૩૧૪ ઃ- વેદિતો ધર્માળે વવા દાવ સોળ’—કાઈ થમ સાથે સંબંધ રાખનારી કથા સાંભળીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. તે નારકીના જીવાને ધમ કથા સાંભળવાના ચાગ કેવી રીતે મળે છે? ઉત્તર :---પ્રજ્ઞાપના પઢ ૨૦નાં પ્રમાણથી સ્પષ્ટ થાય છે કે દેવાનાં સંચેગથી નારકીનાં જીવાને પણ ધર્મ સાંભળવાના અવસર મળે છે. પ્રશ્ન ૧૩૧૫ :-- —અણિમા વગેરે ઋદ્ધિ કોને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy