SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ખીજ [ ૨૧૯ • નવ તત્ત્વ પ્રશ્નોત્તરી શકાસ્પદ પણ છે, જેમકે-ભાવ સામાયિક, પ્રતિ ક્રમણ્ વગેરેમાં મેક્ષ તત્ત્વને છેડીને આઠે તત્ત્વ માન્યા છે, જેમાં પાપતત્ત્વ પણ સામેલ છે. દ્રવ્યવ દન વગેરેમાં પાંચ તત્ત્વ (પાપ તત્ત્વને છોડીને) માને, તેા ભાવ સામાયિકમાં પાપ તત્ત્વને કેમ ન છોડવુ' ? ઉત્તર :~~~આ પુસ્તક જોવામાં આવ્યુ નથી. તે કઈ અપેક્ષાએ લખે છે તેની મને ખબર નથી. ભાવ-સામાયિક, પ્રતિક્રમણ વગેરેમાં જે પાપ તત્ત્વને સામેલ કર્યું. તેનુ ં કારણુ કાં તે। નિશ્ચય સામાયિક હોય, પાપના અભાવનુ કારણ સમજીને ભાવ-સામાયિકમાં પાપના અંશ લીધા હોય અથવા દેશમા ગુણસ્થાનક સુધી પાપના બંધના સદ્ભાવ સમજીને ભાવ સામાયિક વિ. માં પાપનેા અંશ (હાવા સંબંધી ) લીધે હાય. દ્રવ્યવદનમાં જે પાપ છેડયુ છે તેનુ કારણ વણાથી નીચ ગોત્ર કમના નાશ અને ઉચ્ચ ગોત્ર ક`ના અંધ વિ. જે મુખ્ય રૂપે ફળ બતાવ્યું છે તે કદાચ એ અપેક્ષાએ મુખ્યતા સ્વીકારીને લખ્યું હોય. પ્રશ્ન ૧૪૩૬ :—ધ્વનિ પ્રસારક યંત્રના વિષયમાં આચાય તરફથી અપ વાદના (નિય‘જૈન પ્રકાશ તા. ૧-૧૧-૫૬ ના અંકમાં છપાયા છે. આ વિષે આપના (પૂ. મ. શ્રીના) શો અભિપ્રાય છે ? ઉત્તર :—ધ્વનિ પ્રસારક યંત્રને પ્રયાગ અપવાદમાં આવતે નથી. શાસ્ત્રના પરિશીલનથી જણાય છે કે, અપવાદ જુદા જુદા પ્રકારના હાય છે. તેમાંથી કેટલાકનુ' પ્રાયશ્ચિત હાય છે અને કેટલાકનું પ્રાયશ્ચિત હાતુ નથી. જ્યારે ધ્વનિ વર્ધક યંત્રના પ્રયાગ તેજસકાય હૈવાનુ' વિવાદાસ્પદ બતાવવામાં આવે છે તેા પછી તેના પ્રત્યેાગ ૫માં કેમ હાઈ શકે? જે પ્રશ્ન વિવાદાસ્પદ હોય તેના પ્રયાગ પણ શાસ્ત્રીય દૃષ્ટિએ નિષિદ્ધ છે, જુએ દશવૈકાલિક અ. ૫ ઉ. ૧. जं भवे भत्तपाणं तु, कप्पा कप्पम्मि संकियं । दितीयं पडियाइकूखे, न मे कप्पर तारिसं ॥ લઘુ ચામાસી પ્રાયશ્ચિતનું સ્પષ્ટિકરણ આ પ્રમાણે છે. તેની સ્થિતિ ભિન્ન ભિન્ન છે. કાઈમાં ૪ આય’ખીલ, કેઈમાં ૪ ઉપવાસ, કાઈમાં ૧ છઠ્ઠ, આ—સામાન્ય ભૂલ વગેરેમાં છે, ખાસ સ્થિતિમાં ૧૦૫ ઉપવાસ (એક એક ઉપવાસ કરીને ઉતરવું અથવા ૧૦૫ દિવસની દીક્ષાના છેદ. ) પ્રશ્ન ૧૪૩૭ :-અનાથી મુનિને વેદના કેટલા વર્ષો સુધી રહી અને તે વેદના દેવકૃત હતી કે સ્વાભાવિક હતી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy