SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ બીજો [ ૫ ઉત્તર :–૭૨ અને ૯૬ હાથ વસ્ત્ર–વિભાગ વિષયક મહારાજશ્રીની ધારણું નીચે પ્રકારે છે–પ હાથની લંબાઈ અને ૩ હાથની પહેળાઈના હિસાબે બે ચાદર (પછેડી) (ઉનની–ગરમ અને સુતરાઉ)ના ૩૦ હાથ અને ૧ ચાદર(પછેડી) લંબાઈ, પહોળાઈમાં ડી નાની એટલે લગભગ ૧૩ હાથની, ચલપટ્ટક ૬ હાથ લાંબો અને ૧ હાથ પહેલાઈથી ૯ હાથ થે. શેષ ૨૦ હાથે વસ્ત્રમાં મુખવસ્ત્રકા-તમુહપત્તિ) રજોહરણનું કપડું, ઝાળી, રજદ્માણ, ગરણું, પથારી વગેરેનો સમાવેશ થ સંભવ છે. સાવીને ૩ હાથ પહોળી બે (પછેડી) ચાદર અને ૪ હાથ પહોળી એક. આ ત્રણેયની લંબાઈ ઝા હાથની થઈ. અને બે હાથની પહોળાઈ લંબાઈ ૩ાા હાથની એક ચાદર (પછેડી) લગભગ ળા હાથની લાંબી અને ૨ હાથની પહેલી સાડી (પછેડી. શેષ ૨૯ હાથમાં અવગપટ્ટ “જાંઘિયા-કાંચલા” અને ઉપર બતાવેલ ઉપકરણોને સંભવ છે. પુસ્તકે પછીથી લખાયેલ છે, તેથી પુસ્તકોને બાંધવા માટે વસ્ત્ર અલગ છે. બૃહત્ કલ્પના ત્રીજા ઉદ્દેશામાં “હું ળેિfહું ઘર ગાવાઇ સંઘરૂત્તા” અને “ર સહિં વહિં કાચા સંપ વૈરૂત્તા ” આ પાઠના અનુસારે જે ૭૨ અને ૯૬ હાથનું વર્ણન કરેલ છે. તે જ પ્રથા હમણું પણ આ દેશના વણકર લેકમાં ચાલુ છે. ૨૮ આંગળના હાથથી ૨૪ હાથ લાંબે અને એક હાથ પહેળે જે કપડાને તાકે તૈયાર કરે છે, તેને રે કહે છે. મૂલ્યની અપેક્ષાથી ટીકાકારોએ એક વસ્ત્રની કિંમત ૧૮ રૂપિયાથી ઓછી આંકી છે અને આપણું ધારણ તે ૧૦ રૂપિયાની અંદરની છે. ટીકાકારેએ પછેડીની લંબાઈ ૩ હાથની બતાવેલ છે. અને આપણી ધારણા ઉપર અનુસાર છે. પ્રશ્ન ૮૩ર:–અરિહંતોના આઠ પ્રતિહાર્ય પ્રત્યેક સમયે રહે છે શું ? ઉત્તર:–અરિહંતોને કેવલજ્ઞાન થયા પછી બધા પ્રતિહાર્યો હોય છે. પરંતુ નિરંતર હેતા નથી. જેમકે–આકાશમાં સાથે રહેવા છતાં પણ જ્યાં ઉભા રહે અને બેસે ત્યાં જ તત્કાલ અશોક વૃક્ષ થઈ જાય છે. અને પાછળના ભાગમાં ભામંડળ પણ થઈ જાય છે. છત્ર, ચામર અને સિંહાસનાદિ આકાશમાં સાથે ચાલે છે. પરંતુ બેસવાના અવસરે જ સિંહાસન બેસવાના કામમાં આવશે. સમવસરણમાં ઉપદેશના પ્રસંગ વખતે દિવ્ય દવનિ સમજવી જોઈએ. પુષ્પ વૃષ્ટિ સર્વત્ર થતી નથી. સમવસરણમાં જ થાય છે. ઇત્યાદિ પ્રસંગોથી પ્રતિહાર્યોનું યુગપદ (એક સાથે) હવા પણું નિરંતર રહે છે તે બરાબર લાગતું નથી. પ્રશ્ન ૮૩૩ –સાધુ સાવીને પ્રથમ પહેરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy