Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005509/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચાકિનીમહારાસ્નુ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત પણ વધુ પ્રકાર થી શબ્દશઃ વિવેચન ભાગ-૨ Uans Education international | વિવેચક: પંડિમાથraisીuniyવીણચંદ્ર ખીમજી મોના www.ainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ જ મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર છે આસન્નપૂર્વાચાર્ય, યાકિનીમહત્તરાસૂનુ, સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા * આશીર્વાદદાતા જ વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક, સ્વ. પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવિદ્દ, પ્રવચનિકપ્રભાવક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાનકૃતમર્મજ્ઞાતા, વિદ્વવિભૂષણ પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજા જ વિવેચનકાર જ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંપાદિકા જ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. વિદુષી સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. 8 ---દિતાશ્રીજી મ.સા.ના | વિનેયા સાધ્વીજી શ્રી કલ્પનંદિતાશ્રીજી - જે પ્રકાશક છે સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. કતાથી, માતાના પ, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૐ વિવેચનકાર ♦ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૪ આવૃત્તિ ઃ પ્રથમ વિ. સં. ૨૦૬૪ નકલ : ૫૦૦ મૂલ્ય : રૂ. ૧૩૦=૦૦ આર્થિક સહયોગ સિહોર નિવાસી હાલ-સાંતાક્રુઝ-મુંબઈ શ્રીમતી હસુમતીબેન શાંતિલાલ શાહ પરિવાર મુખ્ય પ્રાપ્તિસ્થાન * તાર્થ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * મુદ્રક જ નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન : (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ For Personal & Private Use Only ૮૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ - અમદાવાદ : ગીતાર્થ ગંગા જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ૧ (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ ૫, * મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. ૧ (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. * (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ * સુરતઃ ડો. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. * (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * BANGALORE : Shri Vimalchandji C/o. J. Nemkumar & Company Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. પ્રાપ્તિસ્થાન (080) (0) 22875262, (R) 22259925 શ્રી નટવરભાઈ એમ. શાહ (આફ્રિકાવાળા) ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિ વિનાયક ટાવર, વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. * (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨ ૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઇસ્ટ) મુંબઈ-૪૦૦૦૯૭. * (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ મેં જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, સી-૯, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. * (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ * રાજકોટઃ શ્રી કમલેશભાઈ દામાણી ‘‘જિનાજ્ઞા’', ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. * (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણા સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમિયાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા | સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો ( ગુજરાતી) વ્યાખ્યાનકાર :- પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મહારાજ સાહેબ ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મહારાજ સાહેબ ૧. યોગદૈષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કણિકા ૩. સદ્ગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિદનજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૧૬. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૧૭. ગૃહજિનાલય મહામંગલકારી સંપાદક :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મહારાજ સાહેબ ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો લેખક :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મહારાજ સાહેબ ૧. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય? For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ( હિન્વી ) व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) महाराज साहब । १. जैनशासन स्थापना ३. श्रावक के बारह व्रत एवं विकल्प २. चित्तवृत्ति ४. प्रश्नोत्तरी लेखक :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित ) महाराज साहब १. जिनशासन स्वतंत्र धर्म या संप्रदाय ? संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार (ENGLISH) Lecturer: H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI MAHARAJ SAHEB 1. Status of Religion in Modern Nation State Theory Author: H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI MAHARAJ SAHEB 1. Is Jaina Order Independent Religion or Denomination ? ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજરાતી) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત જૅ થઈ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion !!!!! (અંગ્રેજી) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૬. “રક્ષાધર્મ અભિયાન (ગુજરાતી) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. 'Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો (ગુજરાતી) | વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ! ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્રાવિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્ધાત્રિશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાર્નાિશિકા-૧૮ શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૫. યોગવિવેકદ્રાવિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામગ્રૂયાત્રિશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્રાવિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદૃષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનાત્રિશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાáિશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વાત્રિશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાáિશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણાત્રિશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાáિશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાáિશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર ભાગ-૨ શબ્દશઃ વિવેચન ૪૩. અધ્યાત્મસાર ભાગ-૩ શબ્દશઃ વિવેચન ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારાત્રિશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયાત્રિશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાáિશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાáિશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ગીતાર્થ ગંગા અંતર્ગત - ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો કે ૧. ધર્મતીર્થ ભાગ-૧ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તક પ્રક્રણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ના સંકલન-સંપાદનની વેળાએ અંતરોગાર અનાદિકાળથી આ સંસારમાં અસહાય પરિભ્રમણ કરતા આ જીવને જ્યારે મોક્ષ અને મોક્ષના ઉપાયોની તાત્ત્વિક જિજ્ઞાસા થાય છે, ત્યારે તે જીવ સુગુરુના સાંનિધ્યને પ્રાપ્ત કરીને તત્ત્વશ્રવણ કરે છે, અને તે વખતે યોગ્ય જીવ સર્વ અનર્થોના બીજભૂત એવા સંસારથી નિર્વેદ પામીને તેનાથી મુક્ત થવા તીર્થકરથી પ્રણીત એવી સર્વસંગના ત્યાગરૂપ પ્રવ્રજયા ગ્રહણ કરે છે. તે ગ્રહણ કરેલ પ્રવ્રજયાનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાલન કરવા માટે સાધુની ચક્રવાલ સામાચારીરૂપ આ ‘પ્રતિદિનક્રિયા' વસ્તુ અતિ ઉપકારક છે. આથી આગમોમાંથી ઉદ્ધત કરેલા આ ૧૭૧૫ ગાથા પ્રમાણ વિરાટકાય પંચવસ્તુક ગ્રંથમાં પૂજય હરિભદ્રસૂરિ મહારાજાએ પ્રથમ પ્રવ્રજ્યાવિધાન’ વસ્તુનું વિસ્તૃત નિરૂપણ કર્યા પછી બીજી “પ્રતિદિનક્રિયા' વસ્તુનું નિરૂપણ કરેલ છે, જેનું વિવેચન પ્રસ્તુત ભાગ-૨માં કરવામાં આવેલ છે. આ “પંચવસ્તક પ્રકરણ ભાગ-૨'માં ‘પ્રતિદિનક્રિયા' નામની બીજી વસ્તુમાં આવતા સૂક્ષ્મ પદાર્થો સમજાવવા માટે, યોગ-અધ્યાત્મગ્રંથમર્મજ્ઞ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ પોતાની અનોખી શૈલીમાં સચોટસુંદર વિવેચન કરી ગ્રંથના અંતર્નિહિત ભાવો જણાવવાનો પ્રયાસ કરેલ છે. આથી આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને તો ઉપકારક બનશે જ, પરંતુ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને પણ દિગ્દર્શનરૂપ બની રહેશે. જોકે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન-સંકલન કરવાની મારામાં કોઈ યોગ્યતા નથી, તોપણ પરમ ભાગ્યોદયને વશ મને આ મહાપ્રમાણવાળા ગ્રંથના તત્ત્વોનો અધ્યાત્મરસિક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા પાસે અભ્યાસ કરવાની સોનેરી તક સાંપડી અને આ શક્ય બન્યું, તેમાં અનેક પૂજ્યશ્રીઓની મારા ઉપર વરસી રહેલી મહાકૃપા જ કારણ છે. સુવિશાલ ગચ્છાધિપતિ-કલિકાલકલ્પતરુ-બાલદીક્ષાસંરક્ષક-મહાન શાસનપ્રભાવક-આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્નો પદર્શનવિ-અધ્યાત્મગુણસંપન્ન-શુદ્ધમાર્ગપ્રરૂપક સ્વ. પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના તથા નિપુણપ્રતિસંપન્ન-સુક્ષ્મતત્ત્વવિવેચક પરમ પૂજય ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજાના શ્રીમુખેથી વૈરાગ્યમય તાત્ત્વિક પ્રવચનોના શ્રવણ દ્વારા સંસારથી વિરક્ત બનેલાં મારા સંસારી પક્ષે માતુશ્રીએ (હાલમાં પ. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.નાં શિષ્યા સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા.એ) અમારામાં સુસંસ્કારોના સિંચન દ્વારા વૈરાગ્યનાં બીજ રોપ્યાં, જેના પ્રભાવે મને તથા મારા સંસારી પક્ષે ભાઈને (હાલમાં પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ. સા.ના વિનેય મુનિશ્રી કૈવલ્યજિતવિજયજી મ. સા.ને) બાલ્યવયમાં જ પ્રવ્રયાગ્રહણના મનોરથ જાગ્યા, જે મનોરથ શાસનદેવની કૃપાથી પૂર્ણ થતાં, ભાઈને સન્માર્ગોપદેશક પરમ પૂજય ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મહારાજ સાહેબના પાદપત્રમાં જીવન સમર્પિત કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તેમ જ મને શતાધિક શ્રમણીવૃંદના સમર્થસંચાલિકા વિદુષી સા. પૂજ્ય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં વિનેયરત્ના પરમ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ 10. પ્રતિદિનક્રિયાવસ્તક / પ્રસ્તાવના પૂજ્ય સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના ચરણકમળમાં જીવન સમર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. દીક્ષિત જીવનમાં વિદુષી સાધ્વીજી પૂજય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.એ કરી આપેલ અનુકૂળતા અનુસાર પરમ પૂજ્ય ગુરુમહારાજને જૈનશાસનના મહાન ગ્રંથોના કોડીંગ વગેરે કાર્ય માટે મારે પણ અમદાવાદમાં સ્થિરતા કરવાનું થયું, તે દરમિયાન પૂ. ગુરુમહારાજની અસીમકૃપાથી પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે પંચવસ્તુક ગ્રંથની સંકલન કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. આ ગ્રંથના ગુજરાતી વિવેચનના પ્રૂફ સંશોધનાદિ કાર્યમાં મૃતોપાસક-મૃતપિપાસુ સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયનીવાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતા અનુભવેલ છે. આ અવસરે પ. પૂ. સા. શ્રી હિતરુચિતાશ્રીજી મ. સા. તથા પ. પૂ. સા. શ્રી જિતમોહાશ્રીજી મ. સા. પ્રમુખ સહવર્તી સાધ્વીજી ભગવંતોનો ઉપકાર પણ વિસરાય તેમ નથી. તેઓએ મારી પાસે અન્ય કોઈ કાર્યની અપેક્ષા ન રાખતાં મને જ્ઞાન-ધ્યાનની અનુકૂળતા કરી આપી છે, તે બદલ તેઓની હું ઋણી છું. વિશેષ ઉપકારી પ્રતિ યત્કિંચિત્ કૃતજ્ઞતા દાખવવાનો અમૂલ્ય અવસર : આમ તો હું અનેક ઉપકારીઓના ઉપકારને ઝીલીને મારી નાનીશી ઉંમરમાં પ્રસ્તુત વિશાળકાય ગ્રંથનું સંકલન કરવા સમર્થ બની છું, છતાં મને બૌદ્ધિક દષ્ટિએ આટલા સ્તર સુધી પહોંચાડવામાં અત્યાર સુધી મારા જીવનમાં મુખ્યતયા ચાર વ્યક્તિઓનો સિંહફાળો છે, તે હું કોઈપણ કાળે ભૂલી શકું તેમ નથી અને તેની અહીં નોંધ લેતાં પરમ ઉપકૃતતાની લાગણી અનુભવું છું. (૧) ધર્મતીર્થરક્ષક-ભાવતીર્થપ્રાપક-અધ્યાત્મગુણસંપન્ન પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબ, જેઓએ અજ્ઞાનરૂપી અંધકારથી છવાયેલ મારા અંતરમાં ઉપદેશરૂપી ચિનગારી દ્વારા જ્ઞાનરૂપી દીપકનું ટમટમિયં પ્રગટાવ્યું અને જેઓ પાસેથી મને મારી પ્રાથમિક કક્ષામાં પહેલવહેલા ૧૪૪૪ ગ્રંથના કર્તા પરમ પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા તથા જૈનતાર્કિકશિરોમણી મહામહોપાધ્યાય પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજાનું શુભનામ સાંભળવા મળ્યું, તેઓશ્રીની મહાનતાનો બોધ થયો, તેમ જ તેઓશ્રી દ્વારા રચાયેલા કષ-છેદ-તાપથી શુદ્ધ શાસ્ત્રોનાં નામો તથા પદાર્થો શ્રવણગોચર થયા. તે સિવાય પણ પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબે મારા પર કરેલા સંયમજીવનમાં સ્થિરીકરણ આદિ અન્ય સેંકડો ઉપકારોને હું જીવનભર વિસરી શકું તેમ નથી. (૨) સજ્ઞાનપિપાસુ-કલ્યાણાભિલાષિણી-યોગક્ષેમકારિણી પ. પૂ. ગુરુવર્યા સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા., જેઓએ મને પ્રવ્રયા આપવા દ્વારા મારી સર્વ જવાબદારી પોતાના શિર ઉપર લીધી, મને વાત્સલ્ય આપીને તેમ જ મારા અનેક અપરાધોની ક્ષમા આપીને પણ મને શ્રુતાભ્યાસ કરાવ્યો, પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરવા જવાની પ્રેરણા અનુજ્ઞા આપી, ઇત્યાદિ પૂ. ગુરુવર્યાશ્રીએ મારા પર કરેલા અનેક ઉપકારો બદલ તેઓશ્રીની હું ઋણી છું. (૩) સ્વાધ્યાયરસિક પ. પૂ. સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા., જેઓ સંસારીપક્ષે મારી સાથે માતૃત્વનો સંબંધ ધરાવનાર છે, તેઓએ સંસારના અનેક ઝંઝાવાતો વચ્ચે પણ પોતાનાં બન્ને સંતાનોને માત્ર ભૌતિક દષ્ટિએ જ નહીં પરંતુ ધાર્મિક દૃષ્ટિએ પણ જ્ઞાનાદિથી સંપન્ન કર્યા અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું, એટલું For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / પ્રસ્તાવના જ નહીં પરંતુ પ્રવ્રજ્યા અપાવવા સુધીનો અથાગ પુરુષાર્થ કર્યો, અને ઉત્તમ ગુરુની શોધ કરીને પોતાના ભવિષ્યની પણ ચિંતા કર્યા વગર પોતાની બે આંખ સમાન બંને સંતાનોને ગુરુવરના ચરણે સમર્પિત કરીને પોતાના ‘માતૃત્વ’પદને ધન્ય બનાવ્યું, અને અંતે સ્વયં પણ પ્રવ્રજ્યા અંગીકાર કરીને સદા માટે ગુરુચરણ અંતેવાસી બન્યાં. જગતમાં આવી માતાઓ વિરલ જ હોય છે. આથી તેઓના પણ ઉપકારનો મહારાશિ મારા શિર પર સદા રહેશે. (૪) અસંગભાવપ્રિય પંડિતવર્ય સુશ્રાવક શ્રી પ્રવીણભાઈ મોતા, જેઓએ મારા અજ્ઞાનભર્યા, અવિવેકભર્યા વર્તનની પણ ઉપેક્ષા કરીને, પોતાનાં સમય-શક્તિનો ભોગ આપીને મને અધ્યાપન દ્વારા સંપન્ન કરી. તેઓના તે ઉપકારને સ્મૃતિપથમાં લાવીને તેઓશ્રીનો હું અત્યંત આભાર માનું છું. મહા સુદ-૪, વિ. સં. ૨૦૬૪ તા. ૧૦-૨-૨૦૦૮, રવિવાર ગીતાર્થગંગા, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. $ शुभं भवतु 3 પરમ પૂજ્ય, પરમતારક, પરમારાધ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની ૫. પૂ. સા. ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના ૫. પૂ. સા. ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજી કલ્પનંદિતાશ્રીજી For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / સંકલના | : પંચવસ્તુક ગ્રંથરત્ન અંતર્ગત દ્વિતીય પ્રતિદિનક્રિયા વસ્તુના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના : યોગ્ય જીવ શાસ્ત્રવિધિ અનુસાર પ્રવ્રયા ગ્રહણ કરે તો તેની મતિ શાસ્ત્રથી ભાવિત થવાને કારણે પ્રાયઃ કરીને પ્રવ્રજયાગ્રહણકાળમાં જ તેને ભાવથી છä ગુણસ્થાનક સ્પર્શે છે, અને જેઓને છઠ્ઠા ગુણસ્થાનકનો સ્પર્શ થાય છે તે જીવો પ્રવ્રયાગ્રહણકાળથી માંડીને મન-વચન-કાયાની ગુપ્તિવાળા થાય છે, અને સુભટની જેમ મોહનો નાશ કરવા માટે ભગવાનના વચનનું અવલંબન લઈને પ્રતિદિન સવારથી સાંજ સુધી સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે, જે ક્રિયાઓના બળથી તે મહાત્માનું ચિત્ત ષયના પાલનમાં યત્નવાળું બને છે. તેથી તેમના આત્મા પર રહેલા મોહના સંસ્કારો ક્ષીણ-ક્ષીણતર થાય છે, તેમ જ તેઓનું સમભાવના પરિણામરૂપ સામાયિક અતિશય-અતિશયતર થાય છે, કેમ કે શાસ્ત્રમાં કહેલ સંયમની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરવાથી તે સમભાવની વૃદ્ધિ દ્વારા વીતરાગભાવને અનુકૂળ દેઢ વ્યાપાર ઉલ્લસિત કરે છે. માટે જે મહાત્માને પ્રવ્રયાગ્રહણકાળમાં સર્વવિરતિ ગુણસ્થાનક સ્પર્શેલું હોય તેઓને પ્રતિદિનક્રિયા કરવાથી ઉત્તરોત્તર તે ગુણસ્થાનકના કંડકોની વૃદ્ધિ થાય છે. વળી શાસ્ત્રવિધિ અનુસાર પ્રવ્રજયા ગ્રહણ કરવા છતાં કોઈ જીવને પ્રવ્રયાગ્રહણકાળમાં સમભાવરૂપ સંયમનો પરિણામ ભાવથી સ્પર્શે તેવું વીર્ય ઉલ્લસિત થયું ન હોય, તોપણ તે મહાત્મા પ્રતિદિન શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંયમની ક્રિયાઓ કરે તો તે ક્રિયાઓના બળથી તે જીવમાં ભાવથી સંયમનો પરિણામ પ્રગટે તેવું વીર્ય ઉલ્લસિત થાય છે. માટે વિધિપૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી સાધુએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રતિદિનક્રિયા કરવી જોઈએ. આથી પ્રસ્તુત પંચવસ્તુક ગ્રંથમાં બતાવેલ પાંચ વસ્તુઓમાંથી ગાથા ૧થી ૨૨૮ સુધી પ્રથમ પ્રવ્રયાવિધાન નામની વસ્તુ બતાવ્યા પછી ગાથા ૨૨૯થી ૬૦૯ સુધી બીજી પ્રતિદિનક્રિયા નામની વસ્તુ બતાવેલ છે. વળી તે પ્રતિદિનક્રિયા નામની વસ્તુનું સ્વરૂપ ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં મુખ્ય દશ દ્વારોના વિભાગથી દર્શાવેલ છે, તે આ પ્રમાણે : (૧) પ્રત્યુપેક્ષણા દ્વાર (ર) પ્રમાર્જના દ્વાર (૩) ભિક્ષા દ્વાર (૪) ઇર્યા દ્વાર (૫) આલોચના દ્વાર (૬) ભુજના દ્વાર (૭) પાત્રકધાવન ધાર (૮) વિચાર દ્વાર (૯) અંડિલ દ્વાર (૧૦) આવશ્યકાદિ દ્વાર. (૧) પ્રત્યુપેક્ષણા દ્વાર : પ્રત્યુપેક્ષણા એટલે સાધુ દ્વારા પ્રતિદિન કરાતી ઉપધિના પડિલેહણની ક્રિયા. સાધુ વસ્ત્ર-પાત્રની પડિલેહણામાં શક્તિ ગોપવ્યા વગર, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ઉપયોગપૂર્વક ઉદ્યમ કરે તો સૂમમાં સૂક્ષ્મ જીવની રક્ષણવિષયક યતનાનું પરિપૂર્ણ પાલન થાય છે, પર્કાયના પાલનના અધ્યવસાયના બળથી સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિ થવાને કારણે સમભાવરૂપ સંયમનો પરિણામ થાય છે, તેમ જ ઉલ્લસિત થયેલો તે સમભાવ પુષ્ટ-પુષ્ટતર થાય છે. તે પડિલેહણની ક્રિયાની શાસ્ત્રોક્ત વિધિ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૨૩૧થી ૨૮૫માં વર્ણવેલ છે. (૨) પ્રમાર્જના દ્વાર : પ્રાર્થના એટલે સાધુ દ્વારા પ્રતિદિન કરાતી દંડાસણ દ્વારા વસતિના પ્રમાર્જનની ક્રિયા. સાધુ સંયમની આરાધના અર્થે શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ વસતિની ગૃહસ્થ પાસે યાચના કરીને For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ સંકલના તે વસતિમાં અમુક કાળમર્યાદાથી રહે છે ત્યારે, પક્યના પાલન અર્થે પ્રથમ તે ભૂમિનું કાજો કાઢવારૂપ પ્રમાર્જન કરે છે, તેમ જ દરરોજ પણ પડિલેહણ કર્યા પછી તે ભૂમિનું કાજો કાઢવારૂપ પ્રમાર્જન કરે છે. તે પ્રમાર્જનની ક્રિયાની વિશેષ વિધિ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૨૬૩થી ૨૬૬માં વર્ણવેલ છે. (૩) ભિક્ષા દ્વાર : ભિક્ષા એટલે સાધુ દ્વારા કરાતી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આહારાદિ લાવવાની ક્રિયા. સાધુ સંયમજીવનમાં સુધાવેદના આદિ છે કારણોમાંથી કોઈક કારણ ઉપસ્થિત થાય ત્યારે વિધિપૂર્વક ઊંચનીચ ઘરોમાં ભિક્ષાટન કરીને ૪૨ દોષોથી રહિત ભિક્ષા ગ્રહણ કરે છે, અને તે ભિક્ષા તેઓ દેહને પુષ્ટ કરવા માટે ગ્રહણ કરતા નથી, પરંતુ આ દેહ સંયમની આરાધનાનું સાધન હોવાથી સંયમવૃદ્ધિમાં ઉપખંભક બને તે માટે તેટલું જ દેહનું પાલન કરવા માટે ગ્રહણ કરે છે. વળી સાધુ દેહનો નિર્વાહ કરવા અર્થે આહારપ્રાપ્તિ માટે જે ભિક્ષાટન કરે છે, તે કઈ રીતે કરે તો તેઓની ભિક્ષા સર્વસંપન્કરી ભિક્ષા બને? અર્થાત્ તે ભિક્ષા આપનાર ગૃહસ્થના અને લેનાર સાધુના કલ્યાણનું કારણ બને? તેમ જ તે ભિક્ષાટનની ક્રિયાથી સાધુને કઈ રીતે સંયમના કંડકોની વૃદ્ધિ દ્વારા નિર્જરાની પ્રાપ્તિ થાય ? તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૨૮થી ૩૨૬માં વર્ણવેલ છે. (૪) ઇર્યા દ્વાર : ઇર્યા એટલે ભિક્ષાટન કરીને વસતિમાં પ્રવેશ કર્યા પછી સાધુ દ્વારા કરાતી ઇરિયાવહિયાની ક્રિયા. સાધુ ભિક્ષાટનથી પાછા ફર્યા પછી ભિક્ષાની આલોચના કરતાં પૂર્વે ઇરિયાવહિયા સૂત્રને બોલવાપૂર્વક કાયોત્સર્ગ કરે છે, અને તે કાયોત્સર્ગમાં ભિક્ષાટનની પ્રવૃત્તિ દરમિયાન આહાર મેળવવામાં સૂક્ષ્મ પણ જે કોઈ ખુલના થઈ હોય તે સર્વનું ચિંતવન કરે છે, જેના બળથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે. તે ઇર્યાપથિકી પ્રતિક્રમણની સંપૂર્ણ વિધિ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૩૧૭થી ૩૨૬માં વર્ણવેલ છે. (૫) આલોચના દ્વાર : આલોચના એટલે ઇર્યાપથિકી પ્રતિક્રમણ કરીને સાધુ દ્વારા ગુરુ સમક્ષ કરાતી ભિક્ષાના નિવેદનની ક્રિયા. ભિક્ષાટન કરીને વસતિમાં આવ્યા પછી ઇરિયાવહિયાપૂર્વક કાયોત્સર્ગમાં સાધુ ભિક્ષાટનમાં લાગેલા દોષોનું ચિંતવન કરી લે ત્યારપછી પોતે ભિક્ષાટનકાળમાં ગ્રહણ કરેલ ભિક્ષાનું ગુરુ પાસે શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિવેદન કરે છે. આથી ગુણવાન ગુરુના પાતંત્ર્યનો પરિણામ થાય છે, આહારગ્રહણકાળમાં લાગેલા દોષોનું સમ્યગૂ આલોચન થાય છે અને સમ્યગ આલોચન દ્વારા સંયમની શુદ્ધિ થાય છે. આ આલોચના સાધુએ કેવા કાયિકવ્યાપાર અને માનસવ્યાપારપૂર્વક કરવી જોઈએ ? તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૩૨૭થી ૩૪૨માં વર્ણવેલ છે. (૬) ભુજના દ્વાર : ભુજના એટલે સાધુ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરાતી આહાર વાપરવાની ક્રિયા. સાધુ ભિક્ષાની આલોચના કર્યા પછી આહાર વાપરતાં પૂર્વે કઈ વિધિ કરે ? પોતાના આત્માને કઈ રીતે અનુશાસન આપે ? અને આહાર વાપરતી વખતે કયા દોષોનું વર્જન કરે ? જેથી ભોજનની ક્રિયાથી પણ સંયમના પરિણામમાં ક્યાંય માલિન્ય ન થાય, પરંતુ નિર્લેપ પરિણતિરૂપ સંયમના કંડકોની વૃદ્ધિ થાય, તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૩૪૩થી ૩૮૭માં વર્ણવેલ છે. (૭) પાત્રકધાવન દ્વાર : પાત્રકધાવન એટલે આહાર વાપર્યા પછી સાધુ દ્વારા કરાતી પાત્રા ધોવાની ક્રિયા. સાધુ વાપર્યા પછી આહારથી ખરડાયેલ પાત્રાને કઈ વિધિથી ધુવે તો પાત્રા ધોવાની નાની પણ ક્રિયા સંયમશુદ્ધિનું એકાંતે કારણ બને ? તે પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૩૮૮થી ૩૯૧માં વર્ણવેલ છે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / સંકલના (૮) વિચાર દ્વાર : વિચાર એટલે સાધુ દ્વારા મળ-મૂત્રાદિના ત્યાગ માટે કરાતી બહિર્ભુમિમાં ગમનની ક્રિયા. સાધુ જેમ દેહના પાલન માટે ભિક્ષા ગ્રહણ કરે છે, તેમ દેહના ધર્મરૂપે મળ-મૂત્રાદિનું વિસર્જન પણ કરે છે. તે મળાદિ ત્યાગ કરવા માટે સાધુ વસતિની બહાર તેવા કોઈ નિર્જન ભૂભાગમાં જાય છે ત્યારે કઈ રીતે ગમનાદિ ચેષ્ટા કરે? જેથી તે મળાદિ ત્યાગની પણ ક્રિયા સંયમવૃદ્ધિનું કારણ બને? તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૩૯૩થી ૩૯૮માં વર્ણવેલ છે. છબસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં કે અજાણતાં કંઈ પણ લખાણ થયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ માંગું છું. – પ્રવીણચંદ્ર ખીમજી મોતા મહા સુદ-૪, વિ.સં. ૨૦૬૪ તા. ૧૦-૨-૨૦૦૮, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક / અનુક્રમણિકા અનુક્રમણિકા ( ગાથા નં. વિષય પાના નં. ) ૨૨૯. | પ્રવ્રયાવિધાન વસ્તુ પછી પ્રતિદિનક્રિયા વસ્તુના ઉપન્યાસનું પ્રયોજન. ૧-૨ ૨૩). બીજી વસ્તુનાં દશ દ્વારોનાં નામો. ૨-૪ ૨૩૧ થી ૨૮૫. પહેલું પ્રત્યુપેક્ષણા દ્વાર. ૪-૮૫ ૨૩૧ થી ૨૬૨. વસ્ત્રપ્રત્યુપેક્ષણાનું સ્વરૂપ. ૪-૫૪ ૨૬૩ થી ર૬૬. બીજું પ્રમાર્જના કાર. ૫૪-૫૮ ર૬૭ થી ૨૮૫.| પાત્રપ્રત્યુપેક્ષણાનું સ્વરૂપ. ૫૮-૮૫ ૨૮૬ થી ૩૨૬.| ત્રીજું ભિક્ષા દ્વાર. ૮૫-૧૩૭ ૩૧૭ થી ૩૨૬. ચોથું ઇર્યા દ્વારા ૧૨૩-૧૩૭ ૩૨૬ થી ૩૪૨. પાંચમું આલોચના દ્વાર. ૧૩૭-૧૫૭ ૩૪૩ થી ૩૮૭. છઠું ભોજન દ્વાર. ૧૫૭-૨૦૮ ૩૪૮ થી ૩૫૦. નિમંત્રણા સામાચારીવિષયક જીર્ણશ્રેષ્ઠી અને અભિનવચંડીનું ઉદાહરણ. | ૧૬૩-૧૬૭ ૩૫૪. ભોજન કરતાં પહેલાં સાધુ દ્વારા પોતાના આત્માને અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ. ૧૭૦-૧૭૧ ૩૫૮-૩૫૯. ભોજન ગ્રહણ કરવા વિષયક સામાચારી. ૧૭૬-૧૭૮ ૩૬૦-૩૬૧. ભોજન વાપરવા વિષયક વિધિ. ૧૭૮-૧૮૧ ૩૬૫ થી ૩૬૯. ભોજન કરવાનાં છ કારણોનું સ્વરૂપ. ૧૮૬-૧૯૧ ૩૭૦ થી ૩૮૦. છ પ્રકારની વિગઈઓનું સ્વરૂપ. ૧૯૧-૨OO ૩૮૧-૩૮૨. |નિવિગઈનું સ્વરૂપ અને પ્રયોજન. ૨૦૦-૨૦૨ ૩૮૨-૩૮૩. | વિગઈઓનો પરિભોગ કરવાથી થતા દોપનું સ્વરૂપ. ૨૦૨-૨૦૪ ૩૮૮ થી ૩૯૨.| સાતમું પાત્રધાન દ્વાર. ૨૦૮-૨૧૫ ૩૯૧. સાધુને પ્રચ્છન્ન ભોજન કરવાનું પ્રયોજન. ૨૧૨-૧૪ ૩૯૩ થી ૩૯૮. આઠમું વિચાર દ્વાર. ૨૧૫-૨૨૫ ૩૯૩. | કાલસંજ્ઞા અને અકાલસંજ્ઞાનું સ્વરૂપ, તેમ જ અકાલમાં સંડા વોસિરાવવા વિષયક વિધિ. ૨૧૫-૨૧૭ ૩૯૪. | કાલમાં સંજ્ઞા વોસિરાવવા વિષયક વિધિ. ૨૧૮-૨૧૯ ૩૯૫ થી ૩૯૮. ઉત્કૃષ્ટ કાલસંજ્ઞાનું સ્વરૂપ, તેમ જ ઉત્કૃષ્ટ કાલમાં સંજ્ઞા વોસિરાવવા વિષયક વિધિ. ૨ ૧૯-૨ ૨૫ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / આમુખ (૧) રજોહરણનું ચિત્ર સાધુનું લિંગ સૂચવે છે. (૨) તેની અંદર રહેલ સાધુનું ચિત્ર પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવેલ પ્રતિદિનક્રિયાના આરાધક સાધુ હોય છે એમ જણાવે છે. (૩) રજોહરણમાંથી નીકળતાં કિરણો સાધુલિંગનો પ્રભાવ બતાવે છે. આઠેય વિભાગોમાં જે જુદાં જુદાં ચિત્રો છે, તે સંયમ ગ્રહણ કર્યા પછી સાધુ પ્રતિદિવસ સંવેગપૂર્વક સાધ્વાચારની સ્વાધ્યાયાદિ ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરે છે એમ દર્શાવે છે. તે આ પ્રમાણે : ૧. ૨. ૩. ૪. ૫. * આનુષ ૬. ૭. ૮. રજોહરણની ઉપર ડાબી બાજુના પ્રથમ ચિત્રમાં આચાર્ય ભગવંત સાધુ-સાધ્વીજી ભગવંતોને વાચના આપી રહ્યા છે. ત્યારપછીના બીજા ચિત્રમાં આચાર્ય ભગવંત સ્વયં શાસ્ત્રલેખન કરીને તથા અન્ય સાધુ-સાધ્વીજી ભગવંતો પાસે શાસ્ત્રલેખન કરાવીને જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી રહ્યા છે. ત્યારપછીના ત્રીજા ચિત્રમાં સંઘાટક સાધુ ઊંચ-નીચ કુલોમાં ભિક્ષાટન કરતાં કોઈક શ્રાવકના ઘરે નિર્દોષ ભિક્ષા વહોરી રહ્યા છે. ત્યારપછીના ચોથા ચિત્રમાં સાધુઓ વિહાર કરી રહ્યા છે. ત્યારપછીના પાંચમા ચિત્રમાં ગીતાર્થ મહાત્મા રાજદરબારમાં રાજા સમક્ષ અન્ય સંન્યાસીઓ સાથે શાસ્ત્રવાદ કરી રહ્યા છે. ત્યારપછીના છઠ્ઠા ચિત્રમાં ભિક્ષાટનથી પાછા ફરેલા સાધુ પોતે વહોરેલ ભિક્ષા ગુરુભગવંતને બતાવી રહ્યા છે. ત્યારપછીના સાતમા ચિત્રમાં ગામની બહારના ઉદ્યાનમાં રહેલા સાધુઓને વંદન કરવા આવેલા રાજા-રાણીને ગુરુભગવંત આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારપછીના આઠમા ચિત્રમાં કોઈ મુનિભગવંત કાઉસ્સગ્ગધ્યાન કરી રહ્યા છે. આ સર્વ ચિત્રો સંયમજીવનમાં કરાતી અલગ અલગ ધર્મક્રિયાને દર્શાવનારાં છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ ܀܀܀܀܀܀܀ ܪ ܀܀܀܀܀܀܀܀܀܀ 筑 द्वितीयम् प्रतिदिनक्रियावस्तुकम् 筑 For Personal & Private Use Only ܀܀܀܀܀܀܀܀܀܀ ܪ ܀܀܀܀܀܀܀܀܀܀ Page #19 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ॐ हीं अहँ नमः । ॐ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः । एँ नमः । याकिनीमहत्तराधर्मपुत्र-सुगृहीतनामधेय-श्रीहरिभद्रसूरिविरचितः स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः "श्रीपञ्चवस्तुकग्रन्थः" * द्वितीयम् प्रतिदिनक्रियावस्तुकम् . अवतरशिs: प्रव्रज्याविधानानन्तरं किमर्थं प्रतिदिनक्रियेति ? उच्यते - અવતરણિયાર્થ: પંચવસ્તકગ્રંથનાં પાંચ દ્વારોમાંથી પ્રવ્રજ્યાવિધાન નામની પ્રથમ વસ્તુ પછી પ્રતિદિનક્રિયા વસ્તુ શા માટે છે? એ પ્રકારની કોઈને શંકા છે, ત્યાં કહેવાય છેeતેને ગ્રંથકાર દ્વારા ઉત્તર અપાય છે – गाथा: पव्वइअगो जओ इह पइदिणकिरियं करेइ जो नियमा। सम्म सुत्तविहीए सफला तस्सेव पव्वज्जा ॥२२९॥ मन्वयार्थ: जओ-४ ॥२९॥थी इह-मडी भगवानना शासनमi, जो पव्वइअगो-४ प्रति सुत्तविहीए= सूत्रविषिथी सम्म पइदिणकिरियं-सभ्य प्रतिहिनठियाने नियमा नियमथा करेइ-४२ छ, तस्सेव-तनी ४ पव्वज्जा प्रया सफला=स३॥छ. (ते. १२९४थी प्रयाविधान वस्तु पछी प्रतिनिठिया वस्तुनु पनि ४२।यछ, से પ્રમાણે અવતરણિકા સાથે સંબંધ છે.) ગાથાર્થ : જે કારણથી ભગવાનના શાસનમાં જે પ્રવૃજિત સૂત્રોક્ત વિધિથી સમ્યક પ્રતિદિનક્રિયાને નિયમથી કરે છે, તેની જ પ્રવજ્યા સફળ છે, તે કારણથી પ્રવજ્યાવિધાન વસ્તુ પછી પ્રતિદિનક્રિયા વસ્તુનું વર્ણન राय छे. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ગાથા ૨૨૯-૨૩૦ ટીકા : प्रव्रजितको यतो यस्मादिह लोके शासने वा प्रतिदिनक्रियां चक्रवालसामाचारी करोति यो नियमादप्रमादेन, सम्यक् सूत्रोक्तेन विधिनोपयोगपूर्वकं, सफला तस्यैव इत्थंभूतस्य प्रव्रज्या, नाऽन्यस्य, इत्यतः प्रव्रज्याविधानानन्तरं प्रतिदिनक्रियेति गाथार्थः ॥२२९॥ ટીકાર્ય : જે કારણથી અહીં=લોકમાં કે શાસનમાં, જે પ્રવ્રજિત=સાધુ, પ્રતિદિનક્રિયાને ચક્રવાલસામાચારીને, નિયમથી અપ્રમાદ વડે કરે છે. અપ્રમાદ વડે કઈ રીતે કરે છે? તે સ્પષ્ટ કરે છે – સમ્યક સૂત્રમાં કહેવાયેલ વિધિથી ઉપયોગપૂર્વક કરે છે, આવા પ્રકારના તેની જતે સાધુની જ, પ્રવ્રયા સફળ છે, અન્યની નહીં. આથી પ્રવ્રજ્યાવિધાનની પછી પ્રતિદિનક્રિયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રવ્રયાવિધાન નામના પ્રથમ વારમાં વર્ણન કર્યું એ પ્રકારની શાસ્ત્રોક્ત વિધિ દ્વારા, અપ્રમાદથી ઉપયોગપૂર્વક જે મુમુક્ષુ દીક્ષા ગ્રહણ કરે છે, તેને પ્રાયઃ કરીને દીક્ષા ગ્રહણ કરતી વખતે જ ભાવથી પ્રવ્રયા પરિણમન પામે છે; અને આ રીતે પ્રવ્રજિત થયા પછી શાસ્ત્રની વિધિનું સ્મરણ કરીને જે મુનિ ચક્રવાલસામાચારીનું શાસ્ત્રવિધિ અનુસાર નિયમથી પાલન કરે છે, તેની જ પ્રવ્રયા સફળ છે; કેમ કે ઉપયોગપૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કરવાથી ગ્રહણકાળમાં જ પ્રાયઃ કરીને ભાવથી પ્રવ્રજયા પ્રાપ્ત થાય છે, અને પ્રાપ્ત થયેલી પ્રવ્રયા ચક્રવાલસામાચારીના સમ્યફ પાલનથી સ્થિર થાય છે અને ઉત્તરોત્તર વધે છે. પરંતુ જેઓ વિધિપૂર્વક પ્રવ્રયા ગ્રહણ કરતા નથી, અને ગ્રહણ કર્યા પછી દસવિધ ચક્રવાલસામાચારી સમ્યક્ પાળતા નથી, તેઓની પ્રવ્રયા નામમાત્રરૂપ પ્રવ્રયા છે; કેમ કે પ્રવ્રજયાગ્રહણનું નિર્જરા અને સંયમની વૃદ્ધિરૂપ ફળ તેઓને મળતું નથી. આથી ગ્રંથકારે પ્રવ્રજયા કેવી રીતે ગ્રહણ કરવી જોઈએ તે પ્રથમ બતાવ્યું, અને હવે પ્રતિદિનક્રિયા બતાવે છે. ૨૨ અવતરણિકા: सा चेयम् - અવતરણિકાર્ય : અને તે આ છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે પ્રવ્રજિત ચક્રવાલસામાચારીરૂપ પ્રતિદિનક્રિયાને નિયમથી કરે છે, તે ચક્રવાલસામાચારી પ્રસ્તુત ગાથામાં બતાવે છે, એ છે – ગાથા : पडिलेहणा १ पमज्जण २ भिक्खि ३ रिआ ४ ऽऽलोअ५ भुंजणा ६ चेव । पत्तगधुवण ७ वियारा ८ थंडिल ९ मावस्सगाईआ १० ॥२३०॥ मूलदारगाहा ॥ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ગાથા ૨૩૦ અન્વયાર્થ : પરિન્ટેદUTT=પ્રતિલેખના, પHજ્ઞUT=પ્રમાર્જન, વિષિભિક્ષા, ઇરિયાવહિયા, ગાત્રો = આલોચન=પિંડાદિનું નિવેદન, મુંગUT વેવ=અને ભોજન, પત્તાધુવU[=પાત્રકધાવન, વિચારવિચારબહિભૂમિમાં ગમન, થંનિં=સ્થડિલકબીજા જીવોના ઉપરોધ વગરની નિષ ભૂમિ, માવસTI= આવશ્યકાદિ પ્રતિક્રમણ આદિ, ગાથાર્થ : પ્રતિલેખના, પ્રાર્થના, ભિક્ષા, ઇરિયાવહિયા, આલોચન, ભોજન, પાત્રનું ધાવન, બહિભૂમિમાં ગમન, બીજા જીવોના ઉપરોધ વગરની નિર્દોષ ભૂમિ, પ્રતિક્રમણ આદિ. ટીકા : प्रत्युपेक्षणा उपधेः, प्रमार्जनं वसतेः, भिक्षा=विधिना पिण्डानयनम्, ईर्या तत्सूत्रोच्चारणपुरस्सरं कायोत्सर्गः, आलोचनं पिण्डादिनिवेदनं, भोजनं चैवेति प्रतीतं, पात्रकधावनम् अलाब्वादिप्रक्षालनं, विचारो-बहिर्भूमेर्गमनं, स्थण्डिलं-परानुपरोधी प्रासुको भूभागः, आवश्यकं प्रतिक्रमणम्, आदिशब्दात् कालग्रहणादिपरिग्रह इति द्वितीयवस्तुद्वारगाथासमुदायार्थः । अवयवार्थं तु वक्ष्यति ॥२३०॥ ટીકાર્ય : ઉપધિની પ્રત્યુપેક્ષા, વસતિનું પ્રમાર્જન, ભિક્ષા વિધિથી પિંડનું આનયન, ઈર્યા એટલે તે સૂત્રના=ઈર્યાપથ સૂત્રના ઉચ્ચારણપૂર્વક કાયોત્સર્ગ, આલોચન પિંડાદિનું નિવેદન, અને ભોજન, એ પ્રતીત છે=પ્રસિદ્ધ છે, પાત્રકનું ધાવન=અલાબુ આદિનું પ્રક્ષાલન, વિચાર-બહિભૂમિમાં ગમન, ચંડિલ=પરના અનુપરોધવાળો પ્રાસુક એવો ભૂમિનો ભાગ, આવશ્યક–પ્રતિક્રમણ; મઃિ' શબ્દથી=“વિસTIક્સ''માં મારિ’ શબ્દથી, કાળગ્રહણાદિનો પરિગ્રહ છે. આ પ્રમાણે બીજી વસ્તુની દ્વારગાથાનો સમુદાયાર્થ છે. વળી અવયવાર્થને કહેશે=પ્રસ્તુત કારગાથાના અવયવોના અર્થને ગ્રંથકારશ્રી આગળમાં કહેશે. ભાવાર્થ : (૧) પ્રથમ દ્વારમાં ઉપધિની પ્રત્યુપેક્ષણાની વિધિ બતાવાશે. (૨) બીજા દ્વારમાં વસતિના પ્રમાર્જનની વિધિ બતાવાશે. (૩) ત્રીજા દ્વારમાં ભિક્ષા વહોરવાની વિધિ બતાવાશે. (૪) ચોથા દ્વારમાં ભિક્ષા લાવ્યા પછી ઇરિયાવહિયા સૂત્રના ઉચ્ચારણપૂર્વક કાયોત્સર્ગની વિધિ બતાવાશે. (૫) પાંચમા દ્વારમાં ગુરુને પિંડ આદિના નિવેદનરૂપ આલોચનની વિધિ બતાવાશે. (૬) છઠ્ઠા દ્વારમાં સાધુ ભોજન કેવી રીતે કરે છે ? તેની વિધિ બતાવાશે. (૭) સાતમા દ્વારમાં ભોજન કર્યા પછી કરાતી તુંબડું વગેરે પાત્રા ધોવાની વિધિ બતાવાશે. (૮) આઠમા દ્વારમાં વડીનીતિ માટે બહિર્ભુમિમાં ગમનની વિધિ બતાવાશે. (૯) નવમા દ્વારમાં અન્ય જીવોને પીડા નહીં કરનારી નિર્દોષ ભૂમિના ભેદો બતાવવામાં આવશે For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૦-૨૩૧ (૧૦) દશમાં કારમાં પ્રતિક્રમણરૂપ આવશ્યકનું અને તેમ' શબ્દથી કાળગ્રહણ, સ્વાધ્યાયનું સ્વરૂપ બતાવાશે. આ પ્રમાણે પ્રતિદિનક્રિયારૂપ મૂળદ્વારગાથાનો સમૂહ અર્થ કહેવાયો. હવે તે દરેક કારના અર્થને ગ્રંથકારશ્રી આગળમાં વિસ્તારથી દર્શાવશે. (૨૩) અવતરણિકા : तथा चाद्यद्वारावयवार्थाभिधित्सयाऽऽह - અવતરણિકાર્ય : અને તે રીતે જે રીતે ગાથા ૨૩૦માં પ્રતિદિનક્રિયાધારના ૧૦ અવયવો બતાવ્યા તે રીતે, પડિલેહણારૂપ આદ્ય દ્વારના ત્રણ અવયવાર્થને કહેવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : उवगरणगोअरा पुण एत्थं पडिलेहणा मुणेअव्वा । अप्पडिलेहिय दोसा विण्णेया पाणिघायाई ॥२३१॥ અન્વયાર્થ: ત્યં અહીં-પ્રતિદિનક્રિયાના પ્રક્રમમાં, પુI-વળી સવારVIોકરાઉપકરણના ગોચરવાળી પત્નિદUT= પ્રતિલેખના મુળવા-જાણવી. મuત્તેદિય-(ઉપકરણ) અપ્રતિલેખિત હોતે છતે પધાયા હોય પ્રાણિઘાતાદિ દોષો વિઘonયા=જાણવા. ગાથાર્થ : પ્રતિદિનક્રિયાના પ્રકમમાં વળી ઉપકરણના વિષયવાળી પ્રતિલેખના જાણવી, ઉપકરણ અપ્રતિલેખિત હોતે છતે પ્રાણિઘાતાદિ દોષો જાણવા. ટીકા : संयमप्रवृत्तस्योपकरोतीत्युपकरणं-वस्त्रादि, तद्गोचरा तद्विषया पुनरत्र प्रक्रमे प्रत्युपेक्षणा वक्ष्यमाणलक्षणा मुणितव्या मन्तव्या ज्ञातव्येत्यर्थः, अप्रत्युपेक्षित उपकरणे दोषा विज्ञेयाः, के ? इत्याह- प्राणिघातादयः, आदिशब्दात्परितापनादिपरिग्रह इति गाथार्थः ॥२३१॥ ટીકાર્ય : સંયમમાં પ્રવૃત્તનો ઉપકાર કરે એ વસ્ત્રાદિ ઉપકરણ છે. વળી આ પ્રક્રિમમાં તેના ગોચરવાળી તેના વિષયવાળી-ઉપકરણના વિષયવાળી, કહેવાનારા લક્ષણવાળી પ્રત્યુપેક્ષણા જાણવી. અપ્રત્યુપેક્ષિત ઉપકરણ હોતે છતે દોષો જાણવા. કયા? એથી કહે છે - પ્રાણિઘાતાદિ દોષો જાણવા. ‘આરિ' શબ્દથી “પ્રUિTધાતા: ''માં ‘ગરિ' શબ્દથી, પરિતાપનાદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૧-૨૩૨ ભાવાર્થ : સંયમમાં પ્રયત્ન કરતા મુનિને સંયમની વૃદ્ધિમાં જે ઉપકારક હોય તેને ઉપકરણ કહેવાય, અને તે ઉપકરણ વસ્ત્ર-પાત્રાદિ જાણવા. અહીં પ્રતિદિનક્રિયાનો પ્રસ્તાવ ચાલે છે, જેમાં ઉપકરણવિષયક પ્રત્યુપેક્ષણા કરવાની છે, જેનું સ્વરૂપ આગળમાં કહેવાના છે; અને વસ્ત્રાદિની પ્રત્યુપેક્ષણા કરવામાં ન આવે તો પ્રાણીનો ઘાત, પ્રાણીને પરિતાપના વગેરે દોષો થાય છે. આદ્ય દ્વારના ત્રણ અવયવો આ પ્રમાણે છે – (૧) ઉપકરણ શું વસ્તુ છે? (૨) ઉપકરણવિષયક પ્રત્યુપેક્ષણા શું છે? અને (૩) પ્રત્યુપેક્ષણા ન કરવામાં આવે તો શું દોષો પ્રાપ્ત થાય? આ ત્રણ અવયવો પડિલેહણા દ્વારના છે. ર૩૧ી. અવતરણિકા : તત્ર – અવતરણિતાર્થ : ત્યાં-પડિલેહણાના વિષયમાં, ગાથા : उवगरण वत्थपाए वत्थे पडिलेहणं तु वुच्छामि । पुव्वण्हे अवरहे मुहपोत्तियमाइ पडिलेहा ॥२३२॥ અન્વયાર્થ : ૩વર-ઉપકરણને (આશ્રયીને) વત્થપા=વસ્ત્ર-પાત્રવિષયક (પડિલેહણા) છે. વલ્થ તુ વળી વસ્ત્રવિષયક પડિક્લેઈ=પ્રતિલેખનાને ગુચ્છામિ-હું કહીશ. પુત્રપટ્ટે મેવર-પૂર્વાલમાં, અપરાલંમાં મુદપત્તિયાઝુ પડનૈહીં મુહપત્તિની આદિવાળી પ્રતિલેખના થાય છે. ગાથાર્થ : ઉપકરણને આશ્રયીને વસ્ત્ર-પાત્રવિષયક પડિલેહણા છે. વળી વસ્ત્રવિષયક પ્રતિલેખનાને હું કહીશ. પૂર્વાહમાં અને અપરાતમાં મુહપત્તિની આદિવાળી પ્રતિલેખના થાય છે. ટીકા : __उपकरणमधिकृत्य प्रत्युपेक्षणा वस्त्रपात्रे वस्त्रपात्रविषया, तत्र प्रव्रज्याग्रहणकाले प्रथममेव यथाजातरजोहरणादिभावात् 'वस्त्रैषणा पात्रैषणा' इति च सूत्रक्रमप्रामाण्याद्वस्त्र इति वस्त्रविषयां प्रत्युपेक्षणांविशिष्टक्रियारूपां तावद्वक्ष्ये, तत्क्रममाह-पूर्वाह्ने प्रत्यूषसि, अपराह्ने चरमपौरुष्यां, मुखवस्त्रिकाद्या= मुखवस्त्रिकामादौ कृत्वा प्रत्युपेक्षणा प्रवर्त्तत इति गाथार्थः ॥ __ अत्र च वृद्धसम्प्रदायः- "काए आणुपुव्वीए वत्था पडिलेहेअव्वा ? मुहपोत्ती पुव्वं, ताहे कायं रयहरणं चोलपट्टयं, ताहे गुरुस्सा उट्टाइ, ताहे गिलाणस्स सेहस्स, ताहे अप्पणो च्चए (?च्चिअ) कप्पे विट्टिया, ताहे उत्तरपट्टयं संथारपट्टयं, = = નિત્ત'' તિ રરૂચા For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૨-૨૩૩ ટીકાર્ય : ઉપકરણને આશ્રયીને વસ્ત્ર-પાત્રના વિષયવાળી પ્રત્યુપેક્ષણા છે. તેમાં પ્રવજ્યાગ્રહણના કાળમાં પ્રથમ જ યથાજાતને રજોહરણાદિનો ભાવ હોવાથી અને “વસ્ત્રની એષણા, પાત્રની એષણા” એ પ્રકારે સૂત્રના ક્રમનું પ્રમાણપણું હોવાથી, વસ્ત્રના વિષયવાળી વિશિષ્ટ ક્રિયારૂપ પ્રત્યુપેક્ષણાને હું કહીશ. તેના પ્રત્યુપેક્ષણાના, ક્રમને કહે છે – પૂર્વાદ્ધમાં=સવારમાં, અપરાહ્નમાં-ચરમ પોરિસીમાં, મુખવસ્ત્રિકાની આઘવાળી=મુહપત્તિને આદિમાં કરીને, પ્રત્યુપેક્ષણા પ્રવર્તે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અને અહીં=વસ્ત્રપડિલેહણના વિષયમાં, વૃદ્ધનો સંપ્રદાય છે – “કઈ આનુપૂર્વીથી વસ્ત્રો પડિલેહવાં જોઈએ? તે બતાવે છે – પૂર્વે મુહપત્તિ, ત્યારપછી કાયને, રજોહરણને, ચોલપટ્ટકને, ત્યારપછી ગુરુનું ઉત્થાન કરે છે ગુરુસંબંધી વસ્ત્રો પડિલેહવાનો પ્રારંભ કરે છે, ત્યારપછી ગ્લાનનાં, શેક્ષનાં વસ્ત્રો પડિલેહે છે, ત્યારપછી આત્માના જ=પોતાના જ, કલ્પને, વિટિયાને, ત્યારપછી ઉત્તરપટ્ટકને, સંથારપટ્ટકને અને ગુરુનિયુક્ત એવું જે હોય, તેને પડિલેહે છે.” ‘તિ' વૃદ્ધસંપ્રદાયના કથનની સમાપ્તિમાં છે. ભાવાર્થ : ઉપકરણની પ્રતિલેખના વસ્ત્રની અને પાત્રની એમ બે પ્રકારે છે. તેમાં પ્રથમ વસ્ત્રની પ્રતિલેખનાને ગ્રંથકાર કહેશે. અહીં શંકા થાય કે પ્રથમ વસ્ત્રની પ્રતિલેખના કહેવાનું શું કારણ ? તેથી કહે છે – દીક્ષા લેતી વખતે યથાજાત મુદ્રામાં રહેલા સાધુને પહેલાં જ રજોહરણ વગેરે વસ્ત્ર હોય છે અને પછી પાત્ર હોય છે; તથા વઐષUT પાવૈષUT' એ પ્રમાણે આચારાંગ સૂત્રમાં જણાવેલ કમનું પ્રામાણ્ય હોવાથી અહીં પ્રથમ વઐષણા કહેવામાં આવશે. પછી પારૈષણા કહેવામાં આવશે વસ્ત્રપ્રતિલેખનાનો ક્રમ આ પ્રમાણે છે : સવારમાં અને ચોથી પોરિસીમાં પહેલાં મુહપત્તિની પ્રતિલેખના કરીને પછી બાકીનાં વસ્ત્રોની પ્રતિલેખના કરવામાં આવે છે. વળી, કયા ક્રમથી વસ્ત્રો પડિલેહવાં ? એમાં જ્ઞાનવૃદ્ધ પુરુષોનો સંપ્રદાય આ પ્રમાણે છે – પહેલાં મુહપત્તિ, ત્યારપછી કાયાને, રજોહરણને અને ચોલપટ્ટાને પડિલેહવાં, ત્યારપછી ગુરુની ઉપધિનું પડિલેહણ કરવું, ત્યારપછી ગ્લાનની અને શૈક્ષની ઉપધિનું પડિલેંહણ કરવું, ત્યારપછી પોતાનાં કપડાંઓનું, વિટિયાનું પડિલેહણ કરવું, ત્યારપછી પોતાના ઉત્તરપટ્ટાને અને સંસ્કારપટ્ટાને પડિલેહવાં, અને ત્યારબાદ ગુરુ દ્વારા નિયુક્ત જે ઉપધિ હોય અર્થાત્ સમુદાય માટે સર્વ સામાન્ય રાખેલ જે વસ્ત્રો પોતાને પડિલેહણ કરવા માટે ગુરુએ સોંપ્યાં હોય, તેનું પડિલેહણ કરવું. //ર૩રો અવતરણિકા : तत्पुनरनेन विधिना वस्त्रं प्रत्युपेक्षितव्यमित्येतदाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં પ્રથમ મુહપત્તિ આદિના ક્રમથી વસ્ત્રની પડિલેહણા કરવાની કહી. તે વસ્ત્રને વળી આ વિધિ વડે પ્રત્યુપેક્ષવું જોઈએ. એથી આને વસ્ત્રપ્રત્યુપેક્ષણાની વિધિને, ગાથા ૨૪૩ સુધી કહે છે – For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુફ / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રન્યૂપેક્ષણા' | ગાથા ૨૩૩ ગાથા : उडूं थिरं अतुरिअं सव्वं ता वत्थ पुव्व पडिलेहे। तो बीअं पप्फोडे तइअंच पुणो पमज्जिज्जा ॥२३३॥ पडिदारगाहा ॥ અન્વયાર્થ : સવૅ તા વત્થ સર્વ તેટલા વસ્ત્રને કરેં-ઊર્ધ્વ, થરં સ્થિર, તુરિયં=અત્વરિત પુત્ર પરત્વેદે (ચક્ષુથી) પ્રતિલેખે, તો ત્યારપછી વયં બીજું પપ્પોરેઃપ્રસ્ફોટે પ્રસ્ફોટનથી પડિલેહણ કરે, પુજો =અને વળી તરૂણંeત્રીજું પમન્નિષ્ણાંક પ્રમાર્જ પ્રમાર્જનથી પડિલેહણ કરે. ગાથાર્થ : સર્વ તેટલા વસ્ત્રને ઊર્ધ્વ, સ્થિર, અત્વરિત પહેલાં ચક્ષુથી પ્રતિલેખે, ત્યારપછી બીજું પ્રસ્ફોટનથી પડિલેહણ કરે અને વળી ત્રીજું પ્રમાર્જનથી પડિલેહણ કરે. ટીકા : ऊर्ध्वं वस्त्रोर्ध्वकायोर्ध्वापेक्षया सम्यक्, स्थिरं घनग्रहणेन, अत्वरितम् अद्रुतं, वक्ष्यमाणलक्षणेन विधिना सर्वं तावद्वस्त्रम् आरतः परतश्च पूर्व प्रथमं प्रत्युपेक्षेत चक्षुषा निरीक्षेत, ततः तदनन्तरं द्वितीयमिदं कुर्यात्, यदुत-परिशुद्धं सत् प्रस्फोटयेत् वक्ष्यमाणेन विधिना, तृतीयं च पुनरिदं कुर्यात्, यदुत-प्रमार्जयेत् वक्ष्यमाणेनैव विधिनेति गाथासमुदायार्थः ॥२३३॥ ટીકાર્ય : વસ્ત્રોદ્ઘ-કાયોધ્વની અપેક્ષાથી સમ્યફ ઊર્ધ્વ, ઘન ગ્રહણ વડે સ્થિર, અત્વરિત અદ્રુત, કહેવાનાર લક્ષણવાળી વિધિથી સર્વ તેટલા વસ્ત્રને આગળથી અને પાછળથી પૂર્વે=પ્રથમ, પ્રત્યુપેક્ષેત્રચક્ષુથી નિરીક્ષણ કરે; ત્યારપછી બીજું આ કરે, જે યદુતથી બતાવે છે – પરિશુદ્ધ છતું કહેવાનાર વિધિથી પ્રસ્ફોટેકચક્ષુથી જોતાં વસ્ત્ર જીવો રહિત શુદ્ધ હોય તો આગળમાં કહેવાશે એ વિધિથી તેને ખંખેરે; અને વળી ત્રીજું આ કરે, જે યદુતથી બતાવે છે – કહેવાનાર જ વિધિથી વસ્ત્રને પ્રમાર્જે, એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થછે. ભાવાર્થ : (૧) રૂડું વસ્ત્રોદ્ઘ અને કાયોર્ધ્વ એમ બે પ્રકારે ઊર્ધ્વ છે. તેમાં વસ્ત્રોદ્ધ એટલે વસ્ત્ર જમીનને કે શરીર વગેરેને ન સ્પર્શે તે રીતે અદ્ધર રાખીને, અને કાયોર્ધ્વ એટલે ઉભડક પગે બેસીને, પ્રતિલેખના કરવી. થિ : વસ્ત્ર પડી ન જાય તેમ મજબૂત પકડીને વસ્ત્રની પ્રતિલેખના કરવી. સતુ િ : હવે કહેવાશે તે વિધિ અનુસાર અતૂરાપૂર્વક પ્રતિલેખના કરવી. સળં તા વસ્થ પુત્ર પરત્વેદે: પહેલી વાર, સંપૂર્ણ વસ્ત્રની આગળથી અને પાછળથી પ્રતિલેખના કરવી, અર્થાત પહેલાં દૃષ્ટિથી વસ્ત્રને એક બાજુથી સંપૂર્ણ જોઈને, તેનું પાસુ ફેરવીને બીજી બાજુથી પણ સંપૂર્ણ જોવું. (૨) તો વીdi Tોડે જોવાથી જીવરહિત હોય તો શુદ્ધ જણાયેલા વસ્ત્રનું ત્યારપછી બીજી વાર, હવે કહેવાશે તે વિધિથી પ્રસ્ફોટન કરવું. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યપેક્ષણા' | ગાથા ૨૩૩-૧૩૪ (૩) તરૂ૩ ૨ પુણો પપગ્નના : પછી ત્રીજી વાર, હવે કહેવાશે તે વિધિથી વસ્ત્રનું પ્રમાર્જન કરવું. આનાથી એ પ્રાપ્ત થાય કે સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યવૃત્તિવાળા સાધુ કોઈ જીવને કિલામણા ન થાય તે માટે, પડિલેહણ કરતી વખતે પ્રથમ ચક્ષુથી વસ્ત્રનું બંને બાજુથી નિરીક્ષણ કરે, તેમાં જો કોઈ જીવ વસ્ત્ર પર દેખાય તો સાધુ તેને યતનાપૂર્વક ઉચિત સ્થાને મૂકે, અને વસ્ત્ર પર કોઈ જીવ ન દેખાય તોપણ, વસ્ત્ર જેવા વર્ણવાળો કોઈ જીવ વસ્ત્રમાં રહી ન જાય તે માટે સાધુ વસ્ત્રને હાથ ઉપર ખંખેરે છે, અને ત્યારપછી સાધુ વસ્ત્રનું હાથ પર પ્રમાર્જન કરે છે, જેથી પ્રસ્ફોટન કરતાં પોતાની કાયા પર કોઈ જીવ પડેલ હોય તો તેનો નાશ ન થાય. આ પ્રકારે પડિલેહણ કરવાથી જીવમાત્રની પીડાના પરિહાર માટેની ઉચિત યતના થાય છે. ૨૩૩ અવતરણિકા : व्यासार्थं त्वाह - અવતરણિકાર્ય : ગાથા ૨૩૩માં ઊર્ધ્વ-સ્થિરાદિ વસ્ત્રપ્રતિલેખનાની વિધિ સંક્ષેપથી બતાવી. તેના જ અર્થને હવે વળી વ્યાસથી વિસ્તારથી, કહે છે. ત્યાં પ્રથમ ઊર્ધ્વમાં વસ્ત્રનો ઊર્ધ્વ અને કાયાનો ઊર્ધ્વ શું છે, તે બતાવે છે – ગાથા : वत्थे काउड्रेमि अ परवयण ठिओ गहाय दसिअंते । तं न भवइ उक्कुडुओ तिरिअं पेहे जह विलित्तो ॥२३४॥ ( दारं)। અન્વયાર્થ : વચ્ચે ફૅમિ =વસ્ત્રમાં વસ્ત્રોદ્ગમાં, અને કાયોર્ધ્વમાં પરવયUT=પરવચન છે. (તે પરવચન બતાવે છે –) સિત ોિ દશાના અંતમાં=વસ્ત્રને બે છેડામાં, ગ્રહણ કરીને સ્થિત ઊભો રહેલો, (તે વસ્ત્રોદ્ઘ અને કાયોર્વે છે, તેમ પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકાર કહે છે –) તે ન મવડું તે બરાબર નથી. (તો વસ્ત્રોદ્ધ-કાયોદ્ધ છે ? તે બતાવે છે –) ન વિલ્લિત્તો ૩૩ તિ િપદે જે પ્રમાણે વિલિપ્ત હોય તે પ્રમાણે) ઉત્કટક=ઉભડક બેઠેલા સાધુ, તિર્યફ પ્રેક્ષે=વસ્ત્રને તિહુઁ રાખીને તેમાં જીવો છે કે નહિ? તે જુએ, (તે વસ્ત્રોદ્ઘ-કાયોદ્ઘ છે.) ગાથાર્થ : વસ્ત્રના અને કાયાના ઊર્ધ્વમાં પરવચન છે અર્થાત્ પૂર્વપક્ષનું વચન છે. તે પરવચન બતાવે છે – વસ્ત્રના બે છેડાને પકડીને ઊભો રહેલો, તે વસ્ત્રોદ્ઘ અને કાયોદ્ધ છે. તેને ગ્રંથકાર કહે છે કે તે બરાબર નથી. તો વસ્ત્રોદ્ધ-કાયોદ્ધ શું છે? તે બતાવે છે – જેવી રીતે વિલિપ્ત શરીરવાળો ઉભડક બેસે તેવી રીતે ઉભડક બેઠેલા સાધુ વસ્ત્રને તિથ્થુ રાખીને, તેમાં જીવો છે કે નહિ તે જુએ, તે વસ્ત્રોદ્ઘ અને કાયોદ્ધ છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૪ ટીકા : ___ वस्त्र इति वस्त्रोद्ये कायोर्श्वे च निरूप्यमाणे परवचनमिति चोदक आह - स्थितो गृहीत्वा दशान्त इति 'स्थितः ऊर्ध्वस्थानेन' इत्यनेन कायोर्ध्वस्वरूपं 'गृहीत्वा दशापर्यन्ते' इत्यनेन तु वस्त्रोर्ध्वस्वरूपमाह, अत्रोत्तरम्-तन्न भवति यदेतदुक्तं परेण एतदित्थं न, किमत्र तत्त्वमित्याह-'तिर्यक् प्रेक्षेत प्रत्युपेक्षेत' अनेन वस्त्रोर्ध्वमाह, 'उत्कुटुको यथा विलिप्तः समारब्धश्चन्दनादिना' इति अनेन तु कायोर्ध्वं, तिर्यग्व्यवस्थितं वस्त्रं भूमावलोलयन्, विलिप्त इव कायेन गात्रसंस्पर्शमकुर्वन्निति गाथार्थः ॥२३४॥ ટીકાર્ય : વસ્ત્ર=વસ્ત્રોદ્ઘ, અને કાયોર્વે નિરૂપતે તે પરનું વચન છે–ચોદક કહે છે – દશાના અંતમાં=વસ્ત્રને બે છેડામાં, ગ્રહણ કરીને સ્થિત આ પ્રકારના મૂળગાથાના કથનથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – ઊર્ધ્વસ્થાનથી સ્થિત=ઊભા રહેલા સાધુ,” આ પ્રકારના આના વડે-ગાથાના બીજા પાદના કથન વડે, કાયોધ્વના સ્વરૂપને, “દશાના પર્વતમાં ગ્રહણ કરીને આ પ્રકારના આના વડે ગાથાના બીજા પાદના કથન વડે, વળી વસ્ત્રોદ્ઘના સ્વરૂપને પૂર્વપક્ષી કહે છે – અહીં ઉત્તર=ઉપર બતાવેલ પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર ઉત્તર આપે છે – તે નથી=પર વડે જે આ કહેવાયું એ એ પ્રકારે નથી. અહીં તત્ત્વ શું છે? એથી કહે છે – તિથ્થુ પ્રેક્ષણ કરે=પ્રત્યુપેક્ષણ કરે,” આના વડે=મૂળગાથાના ઉત્તરાર્ધના કથન વડે, શાસ્ત્રકારો વસ્ત્રોથ્વને કહે છે. જે પ્રમાણે વિલિપ્ત હોય =ચંદનાદિ વડે સમારબ્ધ હોય=ચંદનાદિના લેપ વડે શરીરે વિલેપન કરાયેલો પુરુષ હોય, તે પ્રમાણે ઉત્કટુક ઉભડક બેઠેલા સાધુ,” આ પ્રકારના આના વડે મૂળગાથાના ઉત્તરાર્ધના કથન વડે, વળી શાસ્ત્રકારો કાયોર્ધ્વને કહે છે. ઉપરમાં વસ્ત્રોદ્ધ-કાયોધ્વનું સ્વરૂપ બતાવ્યું, તેનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરે છે – તિચ્છ રહેલા વસ્ત્રને ભૂમિ ઉપર નહીં લબડાવતો, વિલેપાયેલાની જેમ કાયાથી ગાત્રના સંસ્પર્શને નહીં કરતો, પડિલેહણ કરે એ વસ્ત્રઊર્ધ્વ અને કાયઊર્ધ્વ છે, એમ સંબંધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વસ્ત્રોદ્ઘ અને કાયોધ્વના સ્વરૂપનું નિરૂપણ કરાય છે ત્યારે પૂર્વપક્ષી કહે છે – ઊભો ઊભો પ્રતિલેખના કરે એ કાયોર્ધ્વ છે, અને વસ્ત્રને છેડેથી પકડીને પડિલેહણા કરે એ વસ્ત્રોદ્ઘ છે. આનો ઉત્તર ગ્રંથકાર આપે છે – પૂર્વપક્ષીએ કહ્યું તે બરાબર નથી; કારણ કે ઉભડક પગે બેસીને પ્રતિલેખના કરવી એ કાયોર્બ છે, અને વસ્ત્રને તિહુઁ પહોળું કરીને પ્રતિલેખના કરવી એ વસ્ત્રોબ્ધ છે. જેમ શરીરે ચંદનાદિનું વિલેપન કર્યું હોય ત્યારે તે વિલેપનના રક્ષણ માટે વ્યક્તિ પરસ્પર અંગોનો સ્પર્શ ન થાય તે રીતે બેસે, તેમ અહીં પણ પરસ્પર અંગોનો સ્પર્શ ન થાય એમ ઉભડક પગે બેસીને વસ્ત્રને તિછું પહોળું કરીને વસ્ત્ર ભૂમિને અને કાયાને ન અડે તે રીતે પ્રતિલેખના કરવી . For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રતિદિનક્રિયાવસ્તુક | પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા તાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૪-૨૩૫ આ રીતે પડિલેહણ કરવાથી જીવરક્ષા થાય છે, તેમ જ શાસ્ત્રોક્ત વિધિનું પાલન થાય છે, કેમ કે વસ્ત્રનું પ્રસ્ફોટન કરતી વખતે સાધુ ઉભડક પગે બેઠેલ હોય તો વસ્ત્રમાંથી જીવો પ્રાય: પોતાના દેહ ઉપર પડે નહીં અને કદાચ દેહ ઉપર પડે તોપણ સાધુ પડિલેહણ કરતાં ગાત્રનો પરસ્પર સ્પર્શ ન કરતા હોય તો જીવો મરવાની સંભાવના ઓછી રહે છે. ||૨૩૪ll અવતરણિકા : व्याख्यातमूर्ध्वद्वारम्, अधुना स्थिरद्वारं व्याचिख्यासुराह - અવતરણિકાર્ય : ગાથા ૨૩૩માં ઊર્ધ્વ આદિ દ્વારો બતાવ્યાં, તેમાંથી પ્રથમ ‘ઊર્ધ્વ' દ્વારા વ્યાખ્યાન કરાયું. હવે બીજા ‘સ્થિર’ દ્વારને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે – ગાથા : अंगुटुअंगुलीहिं घित्तुं वत्थं तिभागबुद्धीए। तत्तो अ असंभंतो थिरं ति थिरचक्खुवावारं ॥२३५॥( दारं )। અન્વયાર્થ : તત્તો =અને ત્યારપછી સંબંતો=અસંભ્રાંત (સાધુ) ૩iાકુનીર્દિ અંગુઠ અને અંગુલી દ્વારા વહ્યું fધનું વસ્ત્રને ગ્રહણ કરીને ઉત્તમ બુદ્ધી-ત્રિભાગની બુદ્ધિથી fથરમવુવાવા=સ્થિર ચક્ષુના વ્યાપારપૂર્વક (પ્રત્યુપેક્ષણ કરે.) તિ થિએ ‘સ્થિર' (દ્વાર) છે. ગાથાર્થ : ત્યારપછી અસંભ્રાંત સાધુ અંગૂઠો અને આંગળી દ્વારા વસ્ત્રને પકડીને, બુદ્ધિથી ત્રણ ભાગની કલ્પના કરીને, સ્થિર ચક્ષુના વ્યાપારપૂર્વક પ્રત્યુપેક્ષણ કરે, એ “સ્થિર' દ્વાર છે. ટીકા : अंङ्गुष्ठाङ्गलीभ्यां करणभूताभ्यां गृहीत्वा वस्त्रं प्रत्युपेक्षणीयं त्रिभागबुद्धयेति बुद्धया परिकल्प्य त्रिभागे, ततश्च तदनन्तरमसम्भ्रान्तः अनाकुलः सन्, स्थिरमिति द्वारपरामर्शः, अस्यार्थः स्थिरचक्षुर्व्यापारं च प्रत्युपेक्षेतेति गाथार्थः ॥२३५॥ ટીકાર્ય : અને ત્યારપછી=પૂર્વગાથામાં કહ્યા મુજબ વસ્ત્રપડિલેહણમાં વસ્ત્રોદ્ઘ-કાયોધ્ન કર્યા પછી, અસંભ્રાંત અનાકુલ છતા, સાધુ પ્રત્યુપેક્ષણ કરે. કઈ રીતે પ્રત્યુપેક્ષણ કરે ? તે બતાવે છે – કરણભૂત=વસ્ત્ર પકડવાના સાધનભૂત, એવા અંગૂઠા અને આંગળી દ્વારા વસ્ત્રને ગ્રહણ કરીને ત્રિભાગની બુદ્ધિથી=બુદ્ધિથી ત્રણ ભાગમાં કલ્પીને, વસ્ત્રને પ્રત્યુપેક્ષણ કરે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૫-૨૩૬ ‘સ્થિર’ એ પ્રકારે દ્વારનો પરામર્શ છે=મૂળગાથાના ઉત્તરાર્ધમાં ‘fથર તિ' છે તે ‘સ્થિર’ નામના દ્વારને ઉપસ્થિત કરાવનાર છે, અને આનો અર્થ=‘સ્થિર’ નામના દ્વારનો અર્થ, સ્થિર ચક્ષુના વ્યાપારપૂર્વક પ્રત્યુપેક્ષણ કરે, એ પ્રમાણે ગાથાનો અર્થછે. ભાવાર્થ: ગાથા ૨૩૩ માં ઊર્ધ્વદિ વસ્ત્રપડિલેહણની વિધિ બતાવેલ. તેમાંથી ‘ઊર્ધ્વ’ દ્વારનું સ્વરૂપ ગાથા ૨૩૪માં બતાવીને હવે ‘સ્થિર’ નામના બીજા દ્વારમાં કહે છે કે સ્થિર એવા ચક્ષુના વ્યાપારપૂર્વક વસ્ત્રનું પડિલેહણ સાધુ કરે છે, અને તે કઈ રીતે કરે છે, તે બતાવતાં કહે છે અવતરણિકા : गतं स्थिरद्वारं, साम्प्रतमत्वरितद्वारमधिकृत्याह – વસ્ત્રને એક આંગળી અને અંગૂઠાથી પકડવું જોઈએ, જેથી સંપૂર્ણ વસ્ત્ર યથાર્થ જોઈ શકાય, અને તે વસ્ત્રના ત્રણ ભાગની કલ્પના કરવાથી પૂર્ણ વસ્ત્ર ક્રમસર જોઈ શકાય. અને ત્રણ ભાગ કર્યા પછી ચિત્તને બીજા કોઈ વ્યાપારમાં આકુળ નહીં કરીને ચક્ષુને સ્થિર વ્યાપારવાળાં રાખીને વસ્ત્ર જુએ, જેથી જયણાનો પરિણામ અને જીવરક્ષાને અનુકૂળ મન-વચન-કાયાનો સુદૃઢ વ્યાપાર થાય, જેનાથી સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિરૂપ સમભાવની વૃદ્ધિ થાય. ૨૩૫॥ અવતરણિકાર્ય : ‘સ્થિર’ દ્વાર ગયું=પૂરું થયું, હવે ‘અત્વરિત’ દ્વારને આશ્રયીને કહે છે – ગાથા : ૧૧ परिवत्तिअं च सम्मं अतुरिअमिइ अद्दुयं पयत्तेणं । वाउजयणानिमित्तं इहरा तक्खोभमाईआ ॥ २३६ ॥ दारं ॥ અન્વયાર્થઃ સમાં ત્ર પરિવત્તિયં=અને સમ્યગ્ પરાવર્તિત અતુસિં=અત્વરિત જ્ઞરૂ=એ પ્રમાણે (‘અત્વરિત’ દ્વારનો અર્થ છે, આનાથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે –) વાડનયળનિમિત્ત=વાયુની યતનાના નિમિત્તે પયજ્ઞેળ અયં=પ્રયત્નથી અદ્ભુત (પરાવર્તિત વસ્ત્રનું પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ.) ડ્રા=ઇતરથા=વસ્ત્રનું અદ્ભુત પરાવર્તન કરવામાં ન આવે તો, તોમમા ક્ષોભાદિ થાય છે–વાયુના ક્ષોભાદિ દોષો થાય છે. તેના ગાથાર્થ: અને સમ્યક્ પરાવર્તિત એટલે અરિત, એ પ્રમાણે ‘અત્વરિત’ દ્વારનો અર્થ છે. આનાથી શું પ્રાપ્ત થાય? તે સ્પષ્ટ કરે છે – વાયુની યતનાના નિમિત્તે પ્રયત્નથી અદ્ભુત પરાવર્તિત વસ્ત્રનું પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ. વસ્ત્રનું અદ્ભુત પરાવર્તન કરવામાં ન આવે તો વાયુના ક્ષોભાદિ દોષો થાય છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રતિદિનક્રિયાવસ્તુક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૬-૨૩૦ ટીકા : ___ परावर्तितं च सम्यग् द्वितीयपाइँन अत्वरितमिति द्वारसंस्पर्शः, किमुक्तं भवति? अद्रुतं प्रयत्नेन परावर्तितं प्रत्युपेक्षेत, किमर्थमित्याह-वायुयतनानिमित्तं वायुसंरक्षणाय, इतरथा द्रुतपरावर्त्तनेन तत्क्षोभादयो दोषा इति गाथार्थः ॥२३६॥ * “તક્ષમાથ:''માં આરિ' શબ્દથી વાઉકાયના જીવોના નાશનું અને જીવોના રક્ષણ માટેની ઉચિત યતનાના અભાવનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : અને બીજા પાસાથી સમ્યફ પરાવર્તિત ત્વરિત', એ પ્રકારે દ્વારનો સંસ્પર્શ છે=“અત્વરિત' નામના દ્વારનું સ્વરૂપ છે. આ કથનથી શું કહેવાયેલું થાય છે? તે બતાવે છે – પ્રયત્નથી અદ્રુત શીવ્રતા વગર, પરાવર્તિતનું બીજા પાસાથી ફેરવેલા વસ્ત્રનું, પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ. શા માટે ? અર્થાત્ શા માટે અદ્રુત પરાવર્તિત વસ્ત્રનું પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ? એથી કહે છે – વાયુની યાતનાના નિમિત્તે વાયુના સંરક્ષણ માટે, અદ્રુત પરાવર્તિત વસ્ત્રનું પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ, એમ અન્વય છે. ઇતરથા=વસ્ત્રનું અદ્રુત પરાવર્તન કરવામાં ન આવે તો, દ્રુત પરાવર્તનથી=વસ્ત્રનું જલદી જલદી પરાવર્તન થવાથી, તેના ક્ષોભાદિ=વાયુના ક્ષોભાદિ, દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ‘તુસિં' શબ્દ અત્વરિતદારને સ્પર્શનારો છે. તેનો જ અર્થ “પ્રયત્નથી અદ્રુત’ કરેલ છે. તેનાથી એ કહેવું છે કે વસ્ત્રને એક બાજુથી જોયા પછી બીજી બાજુ જોવા માટે ત્વરા વગર પરાવર્તન કરીને વસ્ત્રનું પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ, જેથી વાઉકાયના જીવોની રક્ષા થાય. અને જો ત્વરાથી પરાવર્તન કરીને વસ્ત્રનું પડિલેહણ કરે, તો વાઉકાયના જીવો ક્ષોભ પામે, અર્થાત્ વસ્ત્રના ઝપાટાથી વાઉકાયના જીવોની હિંસા થાય, જેથી સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવના રક્ષણને અનુકૂળ યતનાના અભાવરૂપ દોષની પ્રાપ્તિ થાય. વળી, સાધુને ત્રસ જીવોની રક્ષા કરવા માટે પડિલેહણ છે. તેથી પડિલેહણની ક્રિયામાં અશક્ય પરિહાર હોય તેવા વાઉકાયના જીવોની ક્વચિત હિંસા થાય, તોપણ ઉતાવળ વગર પડિલેહણ કરવાથી વાઉકાયના જીવોની વિશેષ હિંસા થતી નથી. આથી વસ્ત્રનું અત્વરિત જ પરાવર્તન કરવું જોઈએ. ર૩૬ll. અવતરણિકા: उक्तमत्वरितद्वारं, सर्वं तावदिति द्वारमभिधातुमाह - અવતરણિકાર્ય : અત્વરિત' દ્વાર કહેવાયું, હવે “સર્વ તાવ' એ પ્રકારના દ્વારને કહેવા માટે કહે છે – For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૭-૨૩૮ ગાથા : इअ दोसुं पासेसुं दंसणओ सव्वगहणभावेणं । सव्वं ति निरवसेसं ता पढमं चक्खुणा पेहे ॥ २३७॥ दारं ॥ અન્વયાર્થ : રૂ=આ રીતે=ગાથા ૨૩૩માં કહ્યું એ રીતે, વોનું પાસેનું=બન્ને પાસાંઓમાં વંસઓ=દર્શનને કારણે સવ્વાદમાવેİ=સર્વના ગ્રહણનો ભાવ હોવાથી=સંપૂર્ણ વસ્ત્રના ગ્રહણનો સદ્ભાવ હોવાથી, સત્યં તિ નિવસેi=સર્વ એટલે નિરવશેષ તત્વ=તેટલા (વસ્ત્રને) પઢમં ચવસ્તુળા પેદૅ=પ્રથમ ચક્ષુથી પ્રત્યુપેક્ષણ કરે. ગાથાર્થ: ગાથા ૨૩૩માં કહ્યું એ રીતે વસ્ત્રનાં બન્ને પાસાંઓમાં દર્શનને કારણે સંપૂર્ણ વસ્ત્રના ગ્રહણનો સદ્ભાવ હોવાથી સર્વ એટલે નિરવશેષ, તેટલા વસ્ત્રનું પ્રથમ ચક્ષુથી પ્રત્યુપેક્ષણ કરે. ટીકા : इति=एवं द्वयोरपि पार्श्वयोर्वस्त्रस्य दर्शनात् सर्वग्रहणभावेन हेतुना सर्वमिति निरवशेषं, वस्त्रं तावत् प्रथमं चक्षुषा प्रत्युपेक्षेत, एष द्वारसंस्पर्श इति गाथार्थः ॥ २३७॥ ટીકાર્ય આ રીતે=ગાથા ૨૩૩માં કહ્યું એ રીતે, બેય પણ પાસામાં વસ્ત્રના દર્શનને કારણે સર્વના ગ્રહણના ભાવરૂપ હેતુથી=સંપૂર્ણ વસ્ત્રને ગ્રહણ કરવાના સદ્ભાવરૂપ હેતુથી, સર્વ એટલે નિરવશેષ, તટલા વસ્ત્રને પ્રથમ=પ્રસ્ફોટનાદિ કરતાં પહેલાં, ચક્ષુથી પ્રત્યુપેક્ષણ કરે. આ=મૂળગાથામાં જે વર્ણન કર્યું એ, દ્વારનો સંસ્પર્શ છે=‘સર્વ તાવત્' નામના દ્વારને સ્પર્શનારો અર્થ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૧૩ ભાવાર્થ: ‘સર્વ વસ્ત્રનું પ્રથમ ચક્ષુ વડે પડિલેહણ કરે', આ કથન દ્વારા ચક્ષુ વડે પ્રથમ આખા વસ્ત્રનાં બંને પાસાંઓને બરાબર જુએ, એ પ્રમાણે અર્થ પ્રાપ્ત થાય છે. આમ કહેવાથી વસ્ત્રમાં કોઈ જીવની હિંસા ન થાય તેના માટે ચક્ષુનો દઢ વ્યાપાર કરવામાં આવે તો જ સમભાવના પરિણામનું રક્ષણ થાય, એમ સૂચિત થાય છે. 1123911 અવતરણિકા : अधिकृतद्वारगाथार्धं व्याख्यातं, शेषार्द्धप्रथमद्वारमाह અવતરણિકાર્ય : — અધિકૃત એવી ૨૩૩ રૂપ દ્વારગાથાનું અર્ધ વ્યાખ્યાન કરાયું. હવે શેષ અર્ધના પ્રથમ દ્વારને કહે છે ભાવાર્થ : . ગાથા ૨૩૩ના પૂર્વાર્ધમાં કહેલ કે સંપૂર્ણ વસ્ત્રનું ઊર્ધ્વ, સ્થિર અને અત્વરિત રીતે પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ, તેનું સ્વરૂપ વિસ્તારથી ગાથા ૨૩૪થી ૨૩૭માં બતાવ્યું. હવે ગાથા ૨૩૩ના ઉત્તરાર્ધમાં બતાવેલ બે દ્વારોમાંથી ‘વીત્રં પોડે' રૂપ પ્રથમ દ્વારનું સ્વરૂપ દર્શાવે છે - For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગાથા : પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૮-૨૩૯ अद्दंसणंमि अ तहा मूइंगलिआइआण जीवाणं । तो बीअं पप्फोडे इहरा संकामणं विहिणा ॥ २३८ ॥ અન્વયાર્થ : તા અ=અને તે પ્રકારે=પૂર્વગાથામાં કહ્યું તે પ્રકારે, મૂઢુંતિગ્રાઞળ નીવાળં=કીડી આદિ જીવોનું (વસ્ત્રમાં) અદ્દેશĪમિ=અદર્શન થયે છતે તોત્યારપછી શ્રીઅંબીજું પોડે પ્રસ્ફોટન કરે, ફદા= ઇતરથા=જીવોનું વસ્ત્રમાં દર્શન થયે છતે, વિદ્દિા=વિધિથી સંજામİ=સંક્રમણ=તે જીવોનું અન્ય સ્થાને સંક્રમણ કરે. ગાથાર્થ: પૂર્વગાથામાં કહ્યું તે પ્રકારે કીડી આદિ જીવોનું વસ્ત્રમાં અદર્શન થયે છતે, ત્યારપછી બીજું પ્રસ્ફોટન કરે. જો જીવોનું વસ્ત્રમાં દર્શન થાય તો વિધિથી તે જીવોનું અન્ય સ્થાને સંક્રમણ કરે. ટીકા : अदर्शने च सति तथा मूइंगलिकादीनां पिपीलिकादीनां जीवानां ततो द्वितीयं प्रस्फोटयेत् इति द्वारसंस्पर्शः, इतरथा=दर्शने सति तेषां सङ्क्रमणं विधिना कुर्यादिति गाथार्थः ॥ २३८ ॥ ટીકાર્ય અને તે પ્રકારે=પૂર્વગાથામાં કહ્યું તે પ્રકારે, મૂઈગલિકાદિ–પિપીલિકાદિ, જીવોનું વસ્ત્રમાં અદર્શન થયે છતે ત્યારપછી બીજું પ્રસ્ફોટન કરે, એ દ્વારનો સંસ્પર્શ છે=‘વીત્રં પોકે’ નામના દ્વારને સ્પર્શનારો અર્થ છે. ઇતરથા=તેઓનું દર્શન થયે છતે=પિપીલિકાદિ જીવો વસ્ત્રમાં દેખાયે છતે, તેઓનું વિધિથી સંક્રમણ કરે=કીડી વગેરેને અન્ય ઉચિત સ્થાને સ્થાપન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં બતાવ્યું તે રીતે ઊર્ધ્વ-સ્થિર-અત્વરિત રીતે સંપૂર્ણ વસ્ત્રને ચક્ષુથી જોવાથી, કોઈ કીડી વગેરે જીવ વસ્ત્રમાં દેખાય નહીં તો, ચક્ષુથી ન દેખાયા હોય તેવા જીવોની રક્ષા માટે વસ્ત્રનું પ્રસ્ફોટન કરે; અર્થાત્ વસ્ત્રને હાથ ઉપર ખંખેરે છે, જેથી ચક્ષુથી ન દેખાય એવા કોઈ સૂક્ષ્મ જીવજંતુ વસ્ત્રમાં હોય તોપણ તે જીવો વસ્ત્રમાં દબાઈને મરી ન જાય. અન ઊર્ધ્વ-સ્થિર-અત્વરિત રીતે સંપૂર્ણ વસ્ત્રનું નિરીક્ષણ કરવાથી વસ્ત્રમાં કોઈ જીવ દેખાય તો તેને વિધિપૂર્વક યોગ્ય સ્થાને મૂક્યા પછી સાધુ વસ્ત્રનું પ્રસ્ફોટન કરે, જેથી આ પ્રકારની સૂક્ષ્મ યતત્તાને કારણે સાધુનો ષટ્કાયના પાલનનો પરિણામ જીવંત રહે છે. ૨૩૮॥ અવતરણિકા : कथं प्रस्फोटयेदित्यत्र प्रतिद्वारगाथामाह For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૯ અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે ચક્ષુથી સંપૂર્ણ વસ્ત્રનું ઊર્ધ્વ-સ્થિર-અત્વરિત પડિલેહણ કર્યા પછી કીડી આદિ જીવોનું અદર્શન થયે છતે વસ્ત્રનું પ્રસ્ફોટન કરે. તેથી પ્રશ્ન થાય કે વસ્ત્રનું કેવી રીતે પ્રસ્ફોટન કરે ? એથી અહીંપ્રત્યુપેક્ષણાની વિધિમાં, પ્રતિદ્વારગાથાને કહે છે, અર્થાત્ મૂળદ્વારગાથા ૨૩૦નું પ્રથમ વાર પ્રત્યુપેક્ષણા છે, તે પ્રત્યુપેક્ષણાનું પેટા દ્વારા પ્રસ્ફોટન છે, તે રૂપ ધારગાથાના અવાંતર દ્વારને કહે છે – ગાથા : अणच्चाविअमवलिअमणाणुबंधिं अमोसलिं चेव । छप्पुरिमं नवखोडं पाणी पाणिपमज्जणं ॥२३९॥ पडिदारगाहा ॥ અન્વયાર્થ: મધ્યવિઅનર્તિત, મવત્રિ=અવલિત, સUTIUવંfધં=ાનનુબંધવાળું, મોત વેવ=અને અમોસલવાળું, છપ્પનિં-પપૂર્વોવાળું, નવોઢું-નવ સ્ફોટનોવાળું પf=હાથમાં પાપમxi= પ્રાણીનું જીવનું, પ્રમાર્જન કરવું.) ગાથાર્થ : અનર્તિત, અવલિત, અનનુબંધવાળું, અમોસલવાળું, છ પૂર્વોવાળું અને નવ સ્ફોટનોવાળું હાથમાં જીવનું પ્રમાર્જન કરવું. ટીકા : अतितं वस्त्रात्मानर्त्तनेन, अवलितं वस्त्रात्मावलनेनैव, अननुबन्धि अनिरन्तरं, अमोषलिं चैव तिर्यग्घट्टनादिरहितं चेत्यर्थः, षट्पूर्व षट्तिर्यकृतवस्त्रप्रस्फोटनोपेतं, नवप्रस्फोटनं करतलगतप्रमार्जनान्तरितत्रिकत्रिकनवप्रस्फोटनवत्, पाणौ प्राणिप्रमार्जनं हस्ते प्राणिविशोधनमिति गाथार्थः ॥२३९॥ ટીકાર્થ : વસ્ત્ર અને આત્માના અનર્તન વડે અનર્તિત, વસ્ત્ર અને આત્માના અવલન વડે જ નહીં વાળવા વડે જ, અવલિત, અનનુબંધી=અનિરંતર, અને અમોસલી=તિર્ય ઘટ્ટન વગેરેથી રહિત, પૂર્વ=તિચ્છ કરાયેલ વસ્ત્રના છ પ્રસ્ફોટનોથી યુક્ત, એવા નવ પ્રસ્ફોટનોવાળું હાથના તળિયામાં પ્રાપ્ત એવા પ્રમાર્જનથી અંતરિત એવા ત્રણ ત્રણ વડે નવ પ્રસ્ફોટનોવાળું, પાણિમાં પ્રાણીનું પ્રમાર્જન=હાથમાં પ્રાણીનું વિશોધન, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનતિત : પડિલેહણ કરતાં વસ્ત્ર અને આત્માને=શરીરને, નચાવવો નહિ, પણ સ્થિર રાખીને પ્રસ્ફોટન કરવું. અવલિત : વસ્ત્ર અને શરીર વળેલું ન રહે તે રીતે પ્રસ્ફોટન કરવું. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૯-૨૪૦ અનનુબંધીઃ હાથ ઉપર નવ પ્રસ્ફોટન કરતી વખતે ત્રણ ત્રણ પ્રસ્ફોટનના આંતરે કરાતી એકેક પ્રમાર્જના એમ ત્રણ પ્રમાર્જનાને બદલે, આંતરા વગર સળંગ ત્રણ પ્રમાર્જના કરવી, તે અનુબંધી નામનો દોષ છે.તે દોષરહિત પ્રસ્ફોટન કરવું. અમોસલી : સાંબેલાની જેમ તિર્છા, ઊર્ધ્વ અને અધઃ સ્પર્શ કર્યા વગર વસ્ત્રનું પ્રસ્ફોટન કરવું. પપૂર્વ પ્રતિલેખનના પ્રારંભમાં વસ્ત્ર તિહુઁ રાખીને પહેલાં આગળના ભાગમાં વસ્ત્રને ચક્ષુથી જોવાય છે. ત્યારપછી ત્રણ વખત વસ્ત્રનું પ્રસ્ફોટન કરાય છે, જેથી તે વસ્ત્રમાં ચક્ષુથી ન દેખાય તેવા સૂક્ષ્મ જીવો હોય તો તે નીચે પડે. ત્યારપછી તે વસ્ત્રને ફેરવીને પાછળના ભાગમાં સંપૂર્ણ અવલોકન કરવાનું છે, અને પાછળના ભાગનું સંપૂર્ણ અવલોકન-દષ્ટિપડિલેહણ કર્યા પછી, તે વસ્ત્રનું ફરી ત્રણ વખત પ્રસ્ફોટન કરાય છે, જેથી તેમાં કદાચ સૂક્ષ્મ જંતુઓ રહી ગયા હોય તો તે પણ નીચે પડે. આને તિચ્છ કરેલ વસ્ત્રનાં છ પ્રસ્ફોટન કહેવાય છે. નવપ્રસ્ફોટ : આ રીતે છ પુરિમની ક્રિયાવિશેષ થયા પછી હાથ ઉપર તે વસ્ત્રના ત્રણ ત્રણ પ્રસ્ફોટનની વચમાં, એક-એક પ્રમાર્જનના આંતરાથી કુલ નવ પ્રસ્ફોટન કરાય છે. અર્થાત્ વસ્ત્રને જમણા હાથમાં ગ્રહણ કરીને ડાબા હાથ ઉપર ત્રણ સ્થાને એકેક પ્રસ્ફોટન કરાય છે, જેથી તે વસ્ત્રમાં કોઈ સૂક્ષ્મ જીવજંતુ હોય તો તે હાથ ઉપર પડે; અને ત્રણ પ્રસ્ફોટન કર્યા પછી એક પ્રમાર્જના કરાય છે. એ રીતે ત્રણ ત્રણ પ્રસ્ફોટન અને એકેક પ્રમાર્જના કરાય છે, એથી કુલ નવ પ્રસ્ફોટન અને ત્રણ પ્રમાર્જના થાય. આનાથી એ પ્રાપ્ત થાય કે હાથ ઉપર ત્રણ વખત જુદા જુદા સ્થાને પ્રસ્ફોટન કરવાથી જો જંતુ હાથ ઉપર પડેલું દેખાય તો સાધુ તેને યતનાપૂર્વક ઉચિત સ્થાને મૂકે, અને કદાચ જંતુ સૂક્ષ્મ હોય અને હાથના વર્ણવાળું હોય તેથી ન દેખાય તેમ હોય તો પણ ત્રણ ત્રણ પ્રસ્ફોટન પછી જે એકેક પ્રાર્થના કરવામાં આવે છે તેનાથી તે સૂક્ષ્મ જંતુ ભૂમિ ઉપર પડે, પરંતુ દેહના પરસ્પર સંશ્લેષથી મરે નહીં. આ રીતે નવ પ્રસ્ફોટન અને ત્રણ પ્રમાર્જનથી વસ્ત્રનું પડિલેહણ પૂરું થાય છે. ૨૩૯ અવતરણિકા : अवयवार्थं त्वाह - અવતરણિતાર્થ : સાધુ વસ્ત્રનું પ્રસ્ફોટન કઈ રીતે કરે? એના વિષયમાં પૂર્વગાથામાં વી૩ પપ્પો' નામના પ્રત્યુપેક્ષણાના બીજા દ્વારના અવાંતર દ્વારા બતાવ્યાં. હવે તે પ્રસ્ફોટનના અવાંતર ધારોરૂપ અવયવોના અર્થને વળી કહે ગાથા : वत्थे अप्पाणंमि अचउह अणच्चाविअं अवलिअंच। अणुबंधि निरंतरया तिरिउड्डऽहघट्टणा मुसली ॥२४०॥ અન્વયાર્થ: વલ્થ પ્રાઇifમ ગ ર૩૪=વસ્ત્રવિષયક અને આત્માવિષયક ચાર પ્રકારે (ભાંગા) છે. વ્યાવિયં એમાં વસ્ત્ર અને આત્મા, બંનેને ન નચાવે એ રૂપ અનતિત એ પહેલો ભાગો શુદ્ધ છે. ત્નિ3 =અને વસ્ત્ર For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૦ અને આત્મા, બંનેને ન વાળે એ રૂપ અવલિત એ પહેલો ભાગો શુદ્ધ છે. મધુર્વાધ નિરંતર=અનુબંધી એટલે નિરંતરતા. તિરિક્રુડધટ્ટ મુસા=તિર્ય-ઊર્ધ્વ-અધો ઘટ્ટનથી મોસલી થાય છે. ગાથાર્થ : વસ્ત્રને અને આત્માને આશ્રયીને બે ચતુર્ભગી છે. તેમાં પ્રથમ ચતુર્ભગીમાં વસ્ત્ર અને આત્મા બંનેને ન નચાવે એ રૂપ અનર્તિત એ પહેલો ભાંગો શુદ્ધ છે, અને બીજી ચતુર્ભગીમાં વસ્ત્ર અને આત્મા બંનેને ન વાળે એ રૂપ અવલિત એ પહેલો ભાંગો શુદ્ધ છે. અનુબંધી એટલે નિરંતરતા, તે અનુબંધી દોષ વગર પડિલેહણ કરવું જોઈએ. તિÚ-ઊર્ધ્વ-અધો ઘટ્ટનાથી મોસલીદોષ થાય છે, તે મોસલીદોષ વગર પડિલેહણ કરવું જોઈએ. ટીકા : ___ वस्त्रे वस्त्रविषयमात्मनि आत्मविषयं च वस्त्रमात्मानं चाधिकृत्येत्यर्थः, चतुर्द्धा भङ्गसम्भव इति वाक्यशेषः, वस्त्रं नर्त्तयति आत्मानं च, इत्थं वस्त्रं वलितमात्मा चेत्यादि, अत्रोभयमाश्रित्यार्तितमवलितं च गृह्यते, अनुबन्धि किमुच्यत ? इत्याह-निरन्तरता नैरन्तर्यप्रत्युपेक्षणमिति भावः, तिर्यगूर्ध्वमधोघट्टनाમોષત્નિ: ભાર૪૦ | ટીકાર્ય : વસ્ત્રના વિષયવાળો અને આત્માના વિષયવાળો=વસ્ત્રને અને આત્માને આશ્રયીને, ચાર પ્રકારે ભંગનો સંભવ છે. એ પ્રકારે વાક્યનું શેષ છે=વાક્યનો અંશ અધ્યાહાર છે. વસ્ત્રને અને આત્માને નચાવે છે, એ રીતે વસ્ત્ર અને આત્મા વલિત છે ઇત્યાદિ. અહીં=પ્રસ્તુત પ્રસ્ફોટનની વિધિમાં, ઉભયને=વસ્ત્ર અને આત્મા એ બંનેને, આશ્રયીને અનતિ અને અવલિત ગ્રહણ કરાય છે. અનુબંધી શું કહેવાય છે? એથી કહે છે – નિરંતરતા=નિરંતરપણાથી પ્રત્યુપેક્ષણ, એ પ્રકારે ભાવ છે. તિર્ય, ઊર્ધ્વ અને અધઃ ઘટ્ટનથી મોરલી થાય છે. ભાવાર્થ : અહીં ‘વસ્ત્ર’ અને ‘આત્મા” એ બે પદોથી ચતુર્ભગીનું સૂચન કર્યું છે. અનર્તિતના પહેલા ભાંગામાં વસ્ત્ર અને આત્મા શરીર, બંનેને નહિ નચાવવાં, બીજા ભાંગામાં વસ્ત્રને ન નચાવવું - આત્માને નચાવવો, ત્રીજા ભાંગામાં વસ્ત્રને નચાવવું - આત્માને નહીં નચાવવો, ચોથા ભાંગામાં વસ્ત્ર અને આત્મા બંનેને નચાવવાં. અહીં પહેલો ભાંગો શુદ્ધ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે વસ્ત્રપડિલેહણ કરતી વખતે સાધુ વસ્ત્રને નચાવે તો વસ્ત્ર પર રહેલા જીવોનું સમ્યમ્ અવલોકન થાય નહીં, જેથી વસ્ત્રમાં રહેલા જીવોને પ્રસ્ફોટનાદિથી કિલામણા થવાનો સંભવ રહે; તેમ જ શરીરને નચાવે તો શરીર ઉપર કોઈક સ્થાને વસ્ત્રમાંથી જીવ પડવાની સંભાવના રહે. આથી સાધુએ વસ્ત્ર અને શરીરને સ્થિર રાખીને પડિલેહણ કરવું જોઈએ, જેથી દયાના પરિણામપૂર્વક જીવરક્ષા માટે યત્ન થાય. આ પ્રમાણે અવલિતના પહેલા ભાંગામાં વસ્ત્ર અને શરીર, બંનેને નહિ વાળવાં, બીજા ભાંગામાં વસ્ત્રને ન વાળવું – શરીરને વાળવું, ત્રીજા ભાંગામાં વસ્ત્રને વાળવું - શરીરને ન વાળવું, ચોથા ભાંગામાં વસ્ત્ર અને શરીર બંનેને વાળવાં. અહીં પણ પહેલો ભાંગો શદ્ધ છે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૦-૨૪૧ આનાથી એ ફલિત થાય કે વસ્ત્રપડિલેહણ કરતી વખતે સાધુએ વસ્ત્રને પૂરેપૂરું ખોલ્યું ન હોય તો વસ્ત્ર કોઈ ભાગમાં વળેલું રહે, જેથી તે વળેલા ભાગમાં જીવોનું બરાબર અવલોકન થઈ શકે નહીં; તેમ જ કાયાને પણ વળેલી રાખી હોય તો તે વળેલા કાયાના ભાગમાં કોઈ જીવ પડે તો શરીરના સંશ્લેષથી તેની વિરાધના થવાનો સંભવ રહે. આથી સાધુએ વસ્ત્ર અને શરીરને વાળ્યા વગર પડિલેહણ કરવું જોઈએ, જેથી જીવરક્ષા માટેનો સમ્ય યત્ન થઈ શકે. વળી, અનુબંધીનો નિરંતર=સતત, એવો અર્થ થાય છે. તેથી એ સિદ્ધ થાય કે વસ્ત્રપડિલેહણમાં નવ પ્રસ્ફોટનો કરતી વખતે સાધુ હાથ ઉપર ત્રણ સ્થાને એકેક પ્રસ્ફોટન કર્યા પછી એક પ્રાર્થના કરે છે, ત્યારબાદ ફરી બીજી વખત હાથ ઉપર ત્રણ સ્થાને એકેક પ્રસ્ફોટન કરે છે અને પછી એક પ્રાર્થના કરે છે, ત્યારબાદ ફરી ત્રીજી વખત હાથ ઉપર ત્રણ સ્થાને એકેક પ્રસ્ફોટન કરે છે અને પછી એક પ્રાર્થના કરે છે. આમ, પડિલેહણકાળમાં સાધુ પપૂર્વો કર્યા પછી ત્રણ ત્રણ પ્રસ્ફોટનાના આંતરે એક-એક પ્રમાર્જના કરે છે. તેને બદલે હાથ ઉપર એક સાથે નવ પ્રસ્ફોટનો કર્યા પછી એક સાથે ત્રણ પ્રમાર્જના કરવામાં આવે તો તે પ્રત્યુપેક્ષણામાં અનુબંધી દોષની પ્રાપ્તિ થાય; કેમ કે હાથ ઉપર નવ પ્રસ્ફોટનો એક સાથે કરવામાં આવે તો પહેલાંના પ્રસ્ફોટનો કરતાં હાથ ઉપર વસ્ત્રમાંથી કોઈ જીવ પડ્યો હોય તો પ્રમાર્જન કર્યા વગર ફરી તે સ્થાને બીજા પ્રસ્ફોટનો કરવાથી પૂર્વે હાથ પર પડેલા તે જીવને કિલામણાદિ થાય. આથી હાથ ઉપર ત્રણ સ્થાને એકેક પ્રસ્ફોટન કર્યા પછી એકેક પ્રાર્થના કરવી જોઈએ, જેથી જીવરક્ષાને અનુકૂળ શક્ય સર્વ ઉચિત યત્ન થવાથી પકાયના પાલનના પરિણામરૂપ વિરતિનો પરિણામ જ્ઞાન ન થાય. વળી, ૧. તિર્જી, ૨. ઊર્ધ્વ અને ૩. અધો, એમ ત્રણ સ્થાને વસ્ત્રનું સંઘટ્ટન કરવાથી પ્રત્યુપેક્ષણનો મોસલીદોષ થાય છે. આશય એ છે કે સાંબેલાથી કંઈક ખાંડતી વખતે જેમ સાંબેલું ઉપર, નીચે અને આજુ-બાજુમાં પડેલી વસ્તુને અડે, તેમ પડિલેહણ કરતી વખતે વસ્ત્ર ઉપર છત વગેરેને, નીચે જમીન વગેરેને કે તિર્જી પાટપાટલા, ભીંત વગેરેને અડે, તો તે તે સ્થાને રહેલા જંતુ વસ્ત્રમાં લાગી જવાથી તેને કિલામણા આદિ થવાનો સંભવ રહે. આથી પડિલેહણ કરનારા સાધુએ વસ્ત્રનો ક્યાંય સ્પર્શ ન થાય તે રીતે યત્ન કરવો જોઈએ, અને જો તે રીતે યત્ન કરવામાં ન આવે તો પકાયના સમ્યફ પાલનમાં યતના ન થવાથી દોષની પ્રાપ્તિ થાય. ૨૪ ll અવતરણિકા : પૂર્વગાથામાં પ્રત્યુપેક્ષણ વિષયક અનતિતનું અને અવલિતનું સ્વરૂપ તથા અનુબંધીદોષનું અને મોસલીદોષનું સ્વરૂપ બતાવ્યું. હવે તે મોસલીદોષને જ વિશેષ સ્પષ્ટ કરતાં બતાવે છે – ગાથા : तिरि उड्ढ अहे मुसली घट्टण कुड्डे अ माल भूमीए । एअंतु मोसलीए फुडमेवं लक्खणं भणिअं ॥२४१॥ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૧-૨૪૨ - ૧૯ અન્વયાર્થ: તિરિ તિ, કુકીમાં, ઉર્ફે માત્ર=ઊર્ધ્વ=ઊંચે, માળમાં મદે ૩ પૂણv=અને અધો=નીચે, ભૂમિમાં પટ્ટ=ઘટ્ટન; ઇ તુ મુસત્ની એ વળી મોસલી છે. અવં=આ પ્રમાણે પાસત્ન=મોલીનું હતું #qui મuિrä સ્કુટ=પ્રગટ, લક્ષણ કહેવાયું. ગાથાર્થ : તિથ્થુ કુઠ્ઠીમાં, ઊંચે માળિયામાં અને નીચે ભૂમિમાં સંઘટ્ટન; એ વળી મોસલીદોષ છે. આ પ્રમાણે મોસલીદોષનું પ્રગટ લક્ષણ કહેવાયું. ટીકા : तिर्यक् कुड्यादौ, ऊर्ध्वं मालादौ, अधो भूम्यादौ, घट्टनं च लगनमिति गाथार्थः ॥२४१॥ ટીકાર્ય તિર્યફ કુડી આદિમાં ભીંત વગેરેમાં, ઊર્ધ્વ માલાદિમાં માળિયા વગેરેમાં, અને અધો ભૂમિ આદિમાં ઘટ્ટન કરવું=લાગવું વસ્ત્રનું અથડાવું, એ મોસલીદોષ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મોસલી શબ્દ મુસલ અર્થમાં છે, જેને સાંબેલું કહેવાય છે; અને કંઈક ખાંડતી વખતે તે સાંબેલું નીચે જમીનને અડતું હોય છે, વળી ઉપર માળિયાને પણ અડતું હોય, અને ક્યારેક વચમાં ભીંત વગેરે સાથે પણ અથડાતું હોય; આમ, ત્રણ રીતે જેમ મુસલનો સંસર્ગ થાય છે, તેમ પડિલેહણ કરતી વખતે વસ્ત્ર પણ ક્યારેક ઉપર માળિયા વગેરેને, તો ક્યારેક નીચે જમીન વગેરેને અડતું હોય, અને ક્યારેક તિહુઁ ભીંત, પલંગ, પાટ વગેરે સાથે પણ અથડાતું હોય તો પ્રત્યુપેક્ષણમાં મોસલીદોષ લાગે. તેથી વસ્ત્રનું પ્રતિલેખન સમ્યગુ ન થઈ શકે; કેમ કે તે-તે સ્થાનના સંસ્પર્શથી ત્યાં રહેલા જીવોનો પણ વસ્ત્ર સાથે સંસર્ગ થવાની સંભાવના રહે, જેથી જીવવિરાધના થાય. માટે મોસલીદોષ ન લાગે તે રીતે સાધુએ વસ્ત્રપડિલેહણ કરવું જોઈએ. ર૪૧ી. અવતરણિકા : ગાથા ૨૩૯ના પૂર્વાર્ધ ભાગના અવયવોનું સ્વરૂપ બતાવ્યા પછી ગાથા ૨૩૯ના ઉત્તરાર્ધ ભાગના અવયવોનું સ્વરૂપ બતાવતાં કહે છે – ગાથા : छप्पुरिमा तिरिअकए नव खोडा तिन्नि तिन्नि अंतरिआ। ते उण विआणियव्वा हत्थंमि पमज्जणतिएणं ॥२४२॥ અન્વયાર્થ : છપ્પરિમા તિરિV=પૂર્વો તિર્યકૂકૃત એવા વસ્ત્રમાં (કરાય છે, ત્યારપછી) મનપતિ, મંતાિ તિન્ન તન્ન=પ્રમાર્જનત્રિકથી અંતરિત એવા ત્રણ-ત્રણ (પ્રસ્ફોટો મળીને) નવ ઘોડા-નવ પ્રસ્ફોટો થાય છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રતિદિનક્રિયાવસ્તુકને પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૨ તે ૩UT ભંગિ વિસાયિબ્રા=વળી તેઓ હાથમાં જાણવા=પ્રમાર્જનત્રિકથી અંતરિત એવા નવ પ્રસ્ફોટો હાથરૂપ આધારમાં જાણવા. ગાથાર્થ : છ પૂર્વો તિર્થક કરાયેલ વસ્ત્રમાં કરાય છે, ત્યાર પછી પ્રમાર્જનત્રિકથી અંતરિત એવા ત્રણ ત્રણ પ્રસ્ફોટો મળીને નવ પ્રસ્ફોટો થાય છે. વળી તે નવ પ્રસ્ફોટો હાથરૂપ આધારમાં જાણવા. ટીકા : ___षट्पूर्वाः पूर्वा इति प्रथमाः क्रियाविशेषाः तिर्यकृत इति च तिर्यकृते वस्त्रे उभयतो निरीक्षणविधिना क्रियन्ते । नव प्रस्फोटास्त्रयस्त्रयोऽन्तरिता=व्यवहिताः, व पुनस्त इत्याह - ते पुनर्विज्ञातव्याः हस्ते आधारे, केनान्तरिताः ? प्रमार्जनत्रिकेण-सुप्रसिद्धप्रमार्जनत्रितयेनेति गाथार्थः ॥२४२॥ ટીકાર્ય : પૂર્વો એટલે પ્રથમ ક્રિયાવિશેષો, અને તિર્યક કૃતમાં તિર્યકુ કરાયેલ વસ્ત્રમાં, ઉભયથી બંને બાજુથી, નિરીક્ષણની વિધિ વડે જ પૂર્વે કરાય છે. અંતરિત=વ્યવહિત=એકેક પ્રમાર્જનાથી આંતરાવાળા, ત્રણ-ત્રણ એવા નવ પ્રસ્ફોટો થાય છે. વળી તેઓ=નવ પ્રસ્ફોટો, ક્યાં થાય છે? એથી કહે છે – વળી તે-નવ પ્રસ્ફોટો, હસ્તરૂપ આધારમાં જાણવા. કોના વડે અંતરિત નવ પ્રસ્ફોટો થાય છે ? તે બતાવે છે – પ્રમાર્જનના ત્રિક વડે સુપ્રસિદ્ધ એવાં ત્રણ પ્રમાર્જનો વડે, અંતરિત એવા નવ પ્રસ્ફોટો થાય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પપૂર્વા:'માં ‘પૂર્વ શબ્દ પ્રથમ ક્રિયાવિશેષના અર્થમાં છે, અને તે પપૂર્વરૂપ ક્રિયાવિશેષ વસ્ત્રને થોડું આડું કરીને બંને બાજુથી ચક્ષુ દ્વારા સંપૂર્ણ અવલોકનથી કરાય છે. આશય એ છે કે પડિલેહણકાળમાં સાધુ ઉભડક પગે બેસીને વસ્ત્રના ત્રણ ભાગ કરીને એકેક ભાગનું ચક્ષુથી અવલોકન કરે છે અને પછી ત્રણેય ભાગનું એકેક વાર પ્રસ્ફોટન કરે છે, જેથી વસ્ત્રમાં ચક્ષુરિન્દ્રિયના અવિષય એવા કોઈ સૂક્ષ્મ જીવો હોય તો તે ભૂમિ પર પડે; આમ વસ્ત્રને એક બાજુથી ત્રણ ભાગ કરીને કમસર એકેક ભાગનું ચક્ષુથી અવલોકન અને પ્રસ્ફોટન કર્યા પછી વસ્ત્રને ફેરવીને બીજી બાજુ પણ તે જ રીતે ત્રણ ભાગ કરીને ક્રમસર એકેક ભાગનું ચક્ષુથી અવલોકન અને પ્રસ્ફોટન કરે છે. અને વસ્ત્રના બંને બાજુ થઈને જે છ પ્રસ્ફોટનો કરવામાં આવે છે, તે જ પપૂર્વો છે અર્થાત્ પ્રથમના છ ક્રિયાવિશેષો છે, અને પર્વો કર્યા પછી જે નવ પ્રસ્ફોટનો કરાય છે તેની અપેક્ષાએ આ જીવરક્ષા માટે કરાતા ક્રિયાવિશેષ પ્રથમ છે. આ રીતે વસ્ત્રપડિલેહણમાં પપૂર્વોની ક્રિયા કર્યા પછી હાથરૂપ આધારમાં ત્રણ પ્રમાર્જનાથી અંતરિત એવા નવ પ્રસ્ફોટનો કરાય છે. આનાથી એ ફલિત થાય કે સાધુનું ચિત્ત પકાયના જીવો પ્રત્યે અતિદયાળુ હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી સૂક્ષ્મ પણ જીવોને કિલામણા પણ ન થાય તે માટે મુનિ અત્યંત યત્ન કરે છે, જેથી સર્વ જીવોના For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર/ પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૨-૨૪૩ રક્ષણવિષયક પોતે કરેલ પ્રતિજ્ઞાનો સમ્યગૂ નિર્વાહ થાય અને શાસ્ત્રોક્તવિધિ પ્રત્યેના પક્ષપાતને કારણે વીતરાગવચન પર બહુમાનભાવ વૃદ્ધિ પામે. (૨૪રો. અવતરણિકા : ऊर्ध्वमित्यादिमूलद्वारगाथायाः अधिकृतप्रतिद्वारगाथायाश्च चरमद्वारव्याचिख्यासयाऽऽह - અવતરણિકાર્ય : ‘ઊર્ધ્વ' ઇત્યાદિરૂપ પ્રત્યુપેક્ષણાની મૂળદ્વારગાથા ૨૩૩મીના અને અધિકૃત એવી પ્રત્યુપેક્ષણાની પ્રતિદ્વારગાથા ૨૩૯મીના ચરમ દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે – ભાવાર્થ : પ્રતિદિનક્રિયાની મૂળદ્વારગાથા ૨૩૦મી છે, અને તેમાં વર્ણવેલ ૧૦ દ્વારોમાંથી આદ્ય દ્વાર પ્રત્યુપેક્ષણા છે, અને તે આદ્ય દ્વારરૂપ પ્રત્યુપેક્ષણાની મૂળદ્વારગાથા ૨૩૩મી છે, જે પ્રતિદિનક્રિયાની પ્રતિદ્વારગાથા છે. આથી મૂળદ્વારગાથારૂપે ગાથા ૨૩૦મીનો ભ્રમ ન થાય અને મૂળદ્વારગાથારૂપે ગાથા ૨૩૩મી ભાસિત થાય, તદર્થે અવતરણિકામાં કર્ધ્વનિત્યાનમૂનદ્વારથાથા: એમ કહેલ છે. વળી પ્રતિદિનક્રિયાની મૂળદ્વારગાથાના આદ્ય દ્વારરૂપ પ્રત્યુપેક્ષણાની પ્રતિદ્વારગાથા ૨૩૯મી છે, એવું જણાવવા અર્થે જ અવતરણિકામાં થતપ્રતિદ્વારથાયા: એમ કહેલ છે, કેમ કે અત્યારે પ્રત્યુપેક્ષણાનો અધિકાર ચાલે છે, તેથી અધિકૃત એવી પ્રભુપેક્ષણા છે. આથી હવે પ્રત્યુપેક્ષણાની મૂલદ્વારગાથા ૨૩૩મીના છેલ્લા અને પ્રત્યુપેક્ષણાની પ્રતિદ્વારગાથા ૨૩૯મીના પણ છેલ્લા પ્રમાર્જનદ્વારનું પ્રસ્તુત ગાથામાં વ્યાખ્યાન કરે છે – ગાથા : तइ पमज्जणमिणं तव्वण्णऽद्दिस्ससत्तरक्खट्ठा। तक्खणपमज्जिआए तब्भूमीए अभोगाओ ॥२४३॥ અન્વયાર્થ : તરૂણં પમMUાં ત્રીજું પ્રમાર્જન છે. ફvi=આ=પ્રમાર્જન, તબૂUUાડદિસત્તર તેના વર્ણવાળા અદેશ્ય સત્ત્વોની રક્ષા અર્થે છે. (જીવોની સંભાવનાને આશ્રયીને પ્રમાર્જન છે તેમાં શાસ્ત્રયુક્તિ બતાવે છે –) તqUાપમન્નાઈ (પડિલેહણની પૂર્વે) તે ક્ષણમાં પ્રમાર્જિત એવીતભૂમી તે ભૂમિનો-પ્રત્યુપેક્ષણ કરાયેલી ભૂમિનો, સમોસા =અભોગ હોવાથી (બીજીવાર પ્રમાર્જન કરાય છે.) ગાથાર્થ : ત્રીજું “પ્રમાર્જન' દ્વાર છે, અને પ્રમાર્જન હાથ જેવા વર્ણવાળા અદૃશ્ય જીવોના રક્ષણ માટે છે. આ પ્રમાર્જન હાથમાં જીવોના સંભવને આશ્રયીને છે, તે શાસ્ત્રયુક્તિથી બતાડે છે – પડિલેહણ કરવા પૂર્વે તે જ ક્ષણે પ્રમાર્જિત ભૂમિ હોય અને પછી તે ભૂમિમાં વસ્ત્રનું પ્રતિલેખન કરેલા હોય, તો તે ભૂમિમાં ફરી કાજો કાઢ્યા પછી જ તે ભૂમિનો સાધુ ભોગ કરી શકે. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૩ આથી નક્કી થાય છે કે પડિલેહણ કરેલી ભૂમિમાં કોઈ સૂક્ષ્મ જંતુની સંભાવના હોવાથી ફરી કાજો કાઢ્યા વગર સાધુને તે ભૂમિના ઉપભોગનો નિષેધ છે. તેમ હાથ ઉપર વસ્ત્રનું પ્રસ્ફોટન કરવાથી હાથ જેવા વર્ણવાળાં કોઈ સૂક્ષ્મ જંતુ વસ્ત્રમાંથી હાથ ઉપર પડેલાં હોય, તો તેઓના રક્ષણ માટે હાથ ઉપર પ્રમાર્જન કરાય છે. ૨૨ ટીકા ઃ तृतीयं प्रमार्जनमिति द्वारपरामर्शः, इदं तद्वर्ण = हस्तवर्णअदृश्यसत्त्वरक्षार्थमिति फलं सम्भवमाश्रित्याऽत्र समययुक्तिः, तत्क्षणप्रमार्जिताया एव पूर्वं तद्भूमेः = प्रत्युपेक्षणपृथिव्याः अभोगाद् भूयः प्रत्युपेक्षणादिविरहेणेति । आगमे एवं भण्यते, यदुत - " यस्यां प्रत्युपेक्षणा क्रियते सा यद्यपि प्रत्युपेक्षणतः पूर्वं प्रमार्जितात पडिलेहणं काउं पुणो जाव न पमज्जिया ताव न भोत्तव्वा, एसा आगमियजुत्ती, न उण प्रमाणमङ्गीक्रियते" इति ગાથાર્થ: ।।૨૪। ટીકાર્ય : ‘ત્રીજું પ્રમાર્જન’ એ પ્રકારે દ્વારનો પરામર્શ છે=ગાથા ૨૩૩માં બતાવેલ પ્રત્યુપેક્ષણાના દ્વારોમાંના છેલ્લા દ્વારને ઉપસ્થિત કરાવનાર છે. આ=પ્રમાર્જન, તેના વર્ણવાળા=હસ્તના વર્ણવાળા અદેશ્ય સત્ત્વોની રક્ષા અર્થે છે=હાથના વર્ણ જેવા વર્ણવાળા આંખથી દેખી ન શકાય એવા જીવોની રક્ષા કરવા માટે છે, આ પ્રકારે ફળ છે=પ્રમાર્જન દ્વારનું ફળ છે. સંભવને આશ્રયીને છે, એમાં સમયની યુક્તિ છે=નવ પ્રસ્ફોટનોની વચ્ચે વચ્ચે કરાતું એકેક પ્રમાર્જન હાથ ઉપર કદાચ હાથ જેવા વર્ણવાળા જીવો રહેલા હોય એવા સંભવને આશ્રયીને છે. એમાં શાસ્ત્રની યુક્તિ બતાવે છે . - પૂર્વે=વસ્ત્રના પડિલેહણની પૂર્વે, તે ક્ષણમાં પ્રમાર્જેલી પણ તે ભૂમિનોપ્રત્યુપેક્ષણની પૃથ્વીનો, ફરી પ્રત્યુપેક્ષણાદિના વિરહથી=ફરીથી તે ભૂમિનું ચક્ષુપડિલેહણ-પ્રમાર્જન કર્યા વગર, અભોગ હોવાથી=સાધુને તે ભૂમિના પરિભોગનો નિષેધ હોવાથી, પ્રમાર્જન હાથ ઉપર જીવોના સંભવને આશ્રયીને છે, એમ અન્વય છે. ‘કૃત્તિ’ ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિ માટે છે. આ પ્રમાણે આગમમાં કહેવાય છે, જે યવૃત્તથી બતાવે છે “જેમાં=જે ભૂમિમાં, પ્રત્યુપેક્ષણા કરાય છે, તે ભૂમિ જોકે પ્રત્યુપેક્ષણથી પૂર્વે પ્રમાર્જાયેલી છે, તોપણ પડિલેહણ કરીને ફરી જ્યાં સુધી પ્રમાર્જાયેલી ન હોય ત્યાં સુધી ભોગવવા યોગ્ય નથી–તે ભૂમિ સાધુને પરિભોગ કરવા યોગ્ય નથી.’’ આ આગમિક યુક્તિ છે, પરંતુ પ્રમાણ અંગીકરાતું નથી–તે ભૂમિમાં જીવો છે જ એવું પ્રમાણ સ્વીકારાતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પ્રમાર્જન હાથ જેવા વર્ણવાળા અદશ્ય જીવોનું રક્ષણ કરવા માટે છે, અને આ પ્રમાર્જન હાથ ઉપર જીવો પડેલા જ છે તેને આશ્રયીને કરાતું નથી, પરંતુ હાથ ઉપર પ્રસ્ફોટનો કરવાથી કદાચ હાથ ઉપર જીવો પડેલા હોઈ શકે, એ પ્રકારની જીવોની સંભાવનાને આશ્રયીને કરાય છે. અને એમાં શાસ્ત્રમાં બતાવેલી યુક્તિ આપે છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૩-૨૪૪ વસ્ત્રનું પડિલેહણ કરતાં પહેલાં તે ભૂમિ પ્રમાર્જીલી હોય તોપણ વસ્ત્રનું પડિલેહણ કર્યા પછી ફરીથી તે ભૂમિનું ચક્ષુથી પડિલેહણ અને પ્રમાર્જન સાધુ કરે છે, અને તે કર્યા વિના સાધુ તે ભૂમિનો ભોગ કરી શકે નહીં, કેમ કે પડિલેહણ કરેલ વસ્ત્રમાંથી તે ભૂમિ ઉપર કોઈક સૂક્ષ્મ જંતુ પડેલ હોવાની સંભાવના રહે છે, જે જીવો ચક્ષુથી દેખાય નહીં તેવા હોઈ શકે. તેથી ફરીથી કાજો કાઢ્યા પછી જ તે ભૂમિનો સાધુ ભોગ કરી શકે. તેનાથી એ ફલિત થાય કે જેમ ત્યાં સંભવને આશ્રયીને ફરી કાજો કાઢવાની વિધિ છે, તેમ હાથ ઉપર વસ્ત્રનું પ્રસ્ફોટન કર્યા પછી જીવોના સંભવને આશ્રયીને હાથ ઉપર ફરી પ્રમાર્જન કરવાની વિધિ છે. પૂર્વમાં સંભવને આશ્રયીને પ્રાર્થનાની આ શાસ્ત્રયુક્તિ બતાવી. હવે તે શાસ્ત્રયુક્તિ આગમમાં કહી છે તે બતાવે છે – સાધુ વિહાર કરીને કોઈક સ્થાને ગયા હોય અને ત્યાં યાચના કરીને કોઈ વસતિમાં રહ્યા હોય, ત્યારે પ્રથમ તે નવી વસતિનું સાધુને પ્રમાર્જન કરવાની વિધિ છે; કેમ કે વસતિનું પ્રમાર્જન કર્યા વિના સાધુ ત્યાં કોઈ પ્રવૃત્તિ કરી શકે નહીં. તેથી સાધુ પ્રથમ તે વસતિનું પ્રમાર્જન કરે, અને ત્યારપછી કદાચ વસ્ત્રપડિલેહણ કરવાનો સમય થઈ ગયો હોય તો, તરત વસ્ત્રપડિલેહણ પણ કરે; પરંતુ પડિલેહણ કર્યા પછી સાધુને તે ભૂમિમાં ફરી કાજો કાઢવાની વિધિ છે, ફરી કાજો કાઢયા વગર તે ભૂમિનો ઉપભોગ કરવાનો નિષેધ છે; કેમ કે પડિલેહણ કરેલ હોવાથી તે ભૂમિમાં કોઈક સૂક્ષ્મ જીવો પડેલ હોવાની સંભાવના છે, પરંતુ ત્યાં સૂક્ષ્મ જીવો છે જ, એવું પ્રમાણ સ્વીકારીને ફરી કાજો કાઢવાની વિધિ નથી. ||૨૪all ગાથા : विहिपाहण्णेणेवं भणिउं पडिलेहणं अओ उडूं। एअंचेवाह गुरू पडिसेहपहाणओ नवरं ॥२४४॥ અન્વયાર્થ : વં=આ પ્રમાણે=ગાથા ૨૩૩થી ૨૪૩માં બતાવ્યું એ પ્રમાણે, વિહિપાદvor=વિધિના પ્રાધાન્યથી પત્રેિvi ભકિં પ્રતિલેખનને કહીને મો ઉર્દુ આનાથી ઊર્ધ્વ=હવે પછી, નવરં પડપટ્ટાનો ફક્ત પ્રતિષેધના પ્રાધાન્યથી 3 આને જ=પ્રત્યુપેક્ષણાને જ, ગુરૂ ગાદ-ગુરુ=નિર્યુક્તિકાર, કહે છે. ગાથાર્થ : ગાથા ૨૩૩ થી ૨૪૩ માં બતાવ્યું એ પ્રમાણે વિધિના પ્રાધાન્યથી પ્રતિલેખનને કહીને હવે પછી ફક્ત પ્રતિષેધના પ્રાધાન્યથી પ્રત્યુપેક્ષણાને જ નિર્યુક્તિકાર કહે છે. ટીકા : विधिप्राधान्येनैवम् ऊर्ध्वादिप्रकारेण भणितुम् (?भणित्वा ) अभिधाय प्रत्युपेक्षणां-प्रक्रान्तामत ऊर्ध्वमेनामेव प्रत्युपेक्षणामाह गुरुः नियुक्तिकारः प्रतिषेधप्राधान्येन-प्रकारान्तरेण नवरं, विधिप्रतिषेधविषयत्वाद्धर्मस्येति गाथार्थः ।।२४४।। For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૪-૨૪૫ ટીકાર્ય : આ પ્રકારે=ઊધ્વદિ પ્રકાર વડે, વિધિના પ્રાધાન્યથી પ્રક્રાંત એવી પ્રત્યુપેક્ષણાને કહીને, આનાથી ઊર્ધ્વ હવે પછી, ફક્ત પ્રકારમંતરરૂપ પ્રતિષેધના પ્રાધાન્યથી ગુરુ=નિર્યુક્તિકાર, આને જ=પ્રત્યુપેક્ષણાને જ, કહે છે; કેમ કે ધર્મનું વિધિ અને પ્રતિષેધરૂપ વિષયપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૨૩૩થી ૨૪૩ સુધીમાં ઊર્ધ્વ આદિ દ્વારો વડે વિધિની પ્રધાનતાથી પ્રતિલેખનાને કહી, અર્થાત્ પ્રતિલેખનામાં શું શું કરવું જોઈએ ?=પ્રતિલેખના કેવી રીતે કરવી જોઈએ ? એ સર્વ કહ્યું. હવે આ જ પ્રતિલેખનાને નિર્યુક્તિકાર પ્રતિષધની પ્રધાનતાથી ગાથા ૨૪૫થી ૨૫૧ સુધીમાં કહે છે, અર્થાત્ પ્રતિલેખનામાં શું શું ન કરવું જોઈએ? પ્રતિલેખના કેવી રીતે ન કરવી જોઈએ? ઇત્યાદિ કહે છે; કેમ કે ધર્મમાં વિધિ અને પ્રતિષેધ, એમ બન્ને હોય છે. આશય એ છે કે ધર્મ ઉચિત કર્તવ્યોનું વિધાન બતાવે છે અને અનુચિત કર્તવ્યોનો નિષેધ બતાવે છે, જેથી સમ્યગું કર્તવ્યમાં પ્રવૃત્તિ થાય અને અસમ્યગૂ પ્રવૃત્તિની નિવૃત્તિ થાય. માટે પ્રસ્તુત પડિલેહણમાં વિધિ બતાવ્યા બાદ કઈ રીતે પડિલેહણ ન કરવું જોઈએ ? એ રૂપ પ્રતિષેધ બતાવવા અર્થે કહે છે. ૨૪૪l ગાથા : आरभडा सम्मदा वज्जेयव्वा अठाणठवणा य। पप्फोडणा चउत्थी विक्खित्ता वेइआ छट्ठी ॥२४५॥पडिदारगाहा॥ અન્વયાર્થ: મામ આરભડા, સમ=સંમર્દી, તાવ=અને અસ્થાનસ્થાપના, વસ્થિત પદ્ધોUT ચોથી પ્રસ્ફોટના, વિવિઘ વિક્ષિપ્તા છઠ્ઠી વેફ છઠ્ઠી વેદિકા (પ્રત્યુપેક્ષણા) વગેયલ્વી વર્જવી જોઈએ. ગાથાર્થ : આરભડા, સંમ, અસ્થાનસ્થાપના, ચોથી પ્રસ્ફોટના, વિક્ષિપ્તા અને છઠ્ઠી વેદિકા પ્રત્યુપેક્ષણા ત્યજવી જોઈએ. ટીકા : ___ आरभडा प्रत्युपेक्षणेति अविधिक्रिया, तथा सम्म वक्ष्यमाणलक्षणा वर्जयितव्या, अस्थानस्थापना च वक्ष्यमाणरूपा, प्रस्फोटना चतुर्थी वक्ष्यमाणलक्षणा, विक्षिप्ता पञ्चमी वक्ष्यमाणलक्षणैव, वेदिका षष्ठी वक्ष्यमाणस्वरूपैवेति गाथार्थः ॥२४५॥ ટીકાર્ય : આરભડા પ્રત્યુપેક્ષણા એટલે અવિધિવાળી ક્રિયા, અને વક્ષ્યમાણ લક્ષણવાળી સંમ, અને વફ્ટમાણ રૂપવાળી અસ્થાનસ્થાપના, વક્ષ્યમાણ લક્ષણવાળી ચોથી પ્રસ્ફોટના, વક્ષ્યમાણ લક્ષણવાળી જ પાંચમી વિક્ષિપ્તા, વક્ષ્યમાણ સ્વરૂપવાળી જ છઠ્ઠી વેદિકા વર્જવી જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૫-૨૪૬ - ૨૫ ભાવાર્થ : (૧) શાસ્ત્રવિધિથી નિરપેક્ષ યથાતથા પ્રત્યુપેક્ષણા કરવી એ પ્રત્યુપેક્ષણાનો આરંભડા દોષ છે. (૨) વસ્ત્રનું સંમર્દન કરીને પડિલેહણા કરવાથી પ્રત્યુપેક્ષણાનો સમદ્દ દોષ થાય છે. (૩) પ્રતિલેખના કરેલાં વસ્ત્રોને અસ્થાને મૂકવાથી પ્રત્યુપેક્ષણાનો અસ્થાનસ્થાપના દોષ થાય છે. (૪) ધૂળવાળાં વસ્ત્રોને યતના વગર ખંખેરવાથી પ્રત્યુપેક્ષણાનો પ્રસ્ફોટના દોષ થાય છે. (૫) પ્રત્યુપેક્ષણ કરાયેલ વસ્ત્રોને જેમ તેમ ફેંકવાથી પ્રત્યુપેક્ષણાનો વિક્ષિપ્તા દોષ થાય છે. (૬) વસ્ત્રોનું પડિલેહણ કરતી વખતે સાથળ ઉપર હાથ રાખવાથી પ્રત્યુપેક્ષણાનો વેદિકા નામનો દોષ થાય છે, અને તે વેદિકા દોષ પાંચ પ્રકારનો છે, જેનું વર્ણન ગ્રંથકાર સ્વયં આગળમાં કરશે. આ છ દોષોવાળું પ્રતિલેખન કરવાથી વાઉકાયાદિ જીવોની વિરાધના થવાનો સંભવ રહે છે અને શાસ્ત્રોક્ત વિધિ પ્રત્યે ઉપેક્ષા થાય છે. તેથી તેવી પડિલેહણની ક્રિયાથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે. ર૪પો. અવતરણિકા : अवयवार्थं त्वाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં છ પ્રકારના દોષોવાળી પડિલેહણા બતાવી. હવે તે છએ દોષોરૂપ અવયવોના અર્થને વળી ક્રમસર કહે છે – ગાથા : वितहकरणंमि तुरिअं अण्णं अण्णं व गिण्ह आरभडा । अंतो उ होज्ज कोणा णिसिअण तत्थेव सम्मदा ॥२४६॥ दारं ॥ અન્વયાર્થ : વિદરમિ=વિતથના કરણમાં=પડિલેહણની ક્રિયામાં પ્રસ્ફોટનાદિ વિપરીત રીતે સેવવામાં, (અથવા) તુર્વિ=ત્વરિત-પડિલેહણની સર્વ ક્રિયા શીધ્ર શીધ્ર કરતા સાધુને, 100 Ugi a fટ્ટ અથવા અન્ય અન્યને ગ્રહણ કરતાને=અડધું પડધું વસ્ત્ર પ્રત્યુપક્ષીને અન્ય અન્ય વસ્ત્રને ગ્રહણ કરતા સાધુને, મારમ= આરભડા થાય છે. I ૩યંત હો 7=વળી કોણો અંદર થાય=વસ્ત્રના વળી ગયેલા ખૂણાઓ ખોલવા માટે વસ્ત્રનું સમર્થન થાય, (તો સમદ્દ થાય છે.) તત્થવ સિ૩UT TH=ત્યાં જ નિષદન સંમર્દો છે પડિલેહણ કરાયેલ વિટિયા વગેરે ઉપર જ બેસીને પડિલેહણ કરવાથી સંમર્દો દોષ થાય છે. ગાથાર્થ : પડિલેહણની ક્રિયામાં પ્રસ્ફોટનાદિ વિપરીત રીતે કરવામાં, અથવા પડિલેહણની સર્વ ક્રિયા શીઘ શીઘ્ર કરવામાં, અથવા અડધું વસ્ત્ર પડિલેહીને તે મૂકીને બીજું બીજું વસ્ત્ર ગ્રહણ કરવામાં સાધુને આરભડા દોષ થાય છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬. પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૬ વસ્ત્રના વળેલા ખૂણાઓ ખોલવામાં વસ્ત્રનું સંમન થાય તો, ત્યાં રહેલા જીવોનું પણ સંમર્દન થવાથી, અને પડિલેહણ કરાયેલ વિટિયા વગેરે ઉપર જ બેસીને પડિલેહણ કરવાથી સંમદ્દ દોષ થાય છે. ટીકા : वितथकरणे वा प्रस्फोटनाद्यन्यथासेवने वा आरभडा, त्वरितं वा=द्रुतं वा सर्वमारभमाणस्य, अन्यदर्द्धप्रत्युपेक्षितमेव मुक्त्वा कल्पमन्यद्वा गृह्णतः आरभडेति, वाशब्दो विकल्पार्थत्वात् सर्वत्राऽभिसम्बध्यते आरभडाशब्दश्च, सम्मस्वरूपमाह- अन्तस्तु भवेयुः कोणाः वस्त्रस्य, तुर्विशेषणार्थः, किं विशिनष्टि ? तानन्विषतो वस्त्रं सम्मईयतः सम्मर्दा, निषदनं तत्रैव च प्रत्युपेक्षितवेष्टिकायां सम्मति गाथार्थः ॥२४६॥ ટીકાર્ય : વિતથના કરણમાં=પ્રસ્ફોટનાદિના અન્યથા સેવનમાં, આરભડા થાય છે. અથવા સર્વને ત્વરિતદ્રુત, આરંભ કરતા એવા સાધુને આભડા થાય છે. અથવા અર્ધ પ્રત્યુપેક્ષિત જ અન્યને મૂકીને અન્ય કલ્પને ગ્રહણ કરતા એવા સાધુને આરભડા થાય છે. “રૂતિ' શબ્દ આરભડા દોષના ત્રણ વિકલ્પોના કથનની સમાપ્તિ માટે છે. વિકલ્પ અર્થપણું હોવાથી=વી શબ્દનો વિકલ્પ અર્થ હોવાથી, “વા' શબ્દ સર્વત્ર અભિસંબંધ કરાય છે, અને “બારમ' શબ્દ સર્વત્ર અભિસંબંધ કરાય છે. સંમર્દાના સ્વરૂપને કહે છે – વળી વસ્ત્રના કોણો અંદર થાય, ‘તુ' વિશેષણના અર્થવાળો છે. ‘' શબ્દ શું વિશેષ કરે છે? તે બતાવે છે – તેઓને અન્વેષણ કરતા વસ્ત્રને સંમર્દતા એવા સાધુને સંમર્દા થાય છે=વળી ગયેલા વસ્ત્રના ખૂણાઓને શોધતા વસ્ત્રનું મર્દન કરતા એવા સાધુને પ્રત્યુપેક્ષણાનો સંમદ્દ દોષ થાય છે. અને તે જ પ્રત્યુપેક્ષિત વેષ્ટિકામાં નિષદના સંમર્દો છે=પૂર્વે પ્રત્યુપેક્ષણ કરાયેલ વિટિયા ઉપર જ બેસી જવું એ પ્રત્યુપેક્ષણાનો સમદ્દ દોષ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : (૧) પડિલેહણ કરતી વખતે જે રીતે પ્રસ્ફોટનાદિ કરવાના છે તેનાથી વિપરીત રીતે પ્રસ્ફોટનાદિ કરવાથી આરંભડા દોષ પ્રાપ્ત થાય છે. (૨) અથવા વસ્ત્રાદિ સર્વનું પડિલેહણ શીધ્ર શીધ્ર કરવાથી જીવરક્ષા માટે ઉચિત યતના ન થઈ શકે, તેથી પણ આરભડા દોષ થાય છે. (૩) અથવા તો વસ્ત્રને અડધા પલેવીને જ મૂકી દઇને બીજું બીજું વસ્ત્ર ગ્રહણ કરીને પડિલેહણ કરવાથી પણ આરભડા દોષ પ્રાપ્ત થાય છે. તથા પડિલેહણ કરવા માટે ગ્રહણ કરાયેલ વસ્ત્રના ખૂણાઓ વળેલા હોય તો તેને ખોલવા માટે વસ્ત્રનું સંમર્દન કરવાથી પડિલેહણમાં સંમર્દો દોષની પ્રાપ્તિ થાય છે. મૂળગાથામાં ‘ખૂણાઓ ખોલવા માટે સંમર્દન કરે, તે વાત સાક્ષાત્ બતાવી નથી, પરંતુ ‘તુ' શબ્દ વિશેષણાર્થ માટે હોવાથી તે બતાવે છે કે વળેલા ખૂણાઓને ખોલવા માટે વસ્ત્રનું સંમર્દન કરવામાં આવે તો સંમર્દો દોષ થાય. તેથી એ પ્રાપ્ત થયું કે વસ્ત્રનું સંમર્દન કર્યા વિના જીવરક્ષા થાય તેમ ઉચિત રીતે પડિલેહણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. વળી પડિલેહણ કરતાં પડિલેહણ કરાયેલ વિટિયા ઉપર બેસીને બાકીનાં વસ્ત્રોનું પડિલેહણ કરવાથી પણ સંમર્દો દોષ પ્રાપ્ત થાય છે. ર૪૬ll For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રપેક્ષણા' | ગાથા ૨૪૦ ગાથા : गुरुउग्गहायठाणं । दारं । पप्फोडण रेणुगुंडिए चेव। વિવિઘતુવો (વા) વેમપUTRાં છોસા ર૪છા(વા) અન્વયાર્થ : સાયિતi=ગુરુના અવગ્રહાદિ અસ્થાનને વિષે (ઉપધિ મૂકવી એ અસ્થાનસ્થાપના છે.) jડા, વેવ અને રેણુથી ગુંડિતમાં=રજથી ખરડાયેલ ઉપધિમાં, પો[=પ્રસ્ફોટના (દોષ) થાય છે. વિવિશ્વતુવો વિક્ષિપ્તા એટલે ઉલ્લેપ. વેપાર અને વેદિકાપંચક. છોલા=૭ દોષોવાળી છે=ગાથા ૨૪૬-૪૭માં બતાવ્યા એ છ દોષોવાળી પ્રત્યુપેક્ષણા છે. ગાથાર્થ : ગુરુના અવગ્રહાદિ અસ્થાનમાં પડિલેહણ કરેલી ઉપધિ મૂકવાથી અસ્થાનસ્થાપના દોષ થાય છે, રજથી ખરડાયેલ ઉપધિને ખંખેરવાથી પ્રસ્ફોટનાદોષ થાય છે, ઉપધિનું પડિલેહણ કરીને વિવિધ પ્રકારે ફેંકવાથી વિક્ષિપ્તાદોષ થાય છે, અને છટ્ટો વેદિકાપંચક દોષ છે. આ પ્રત્યુપેક્ષણાના છ દોષો છે. ટીકા : गुर्ववग्रहाद्यस्थानं प्रत्युपेक्षितोपधेनिक्षेप इति, प्रस्फोटनैव भवति रेणुगुण्डिते चैवेति रेणुगुण्डितमेवाऽयतनया प्रस्फोटयतः, विक्षिप्तेत्युत्क्षेपः ‘सूचनात्सूत्रं' इति न्यायात् प्रत्युपेक्ष्य विविधैः प्रकारैः क्षिपत इत्यर्थः, वेदिकापञ्चकं चोर्ध्ववेदिकादि, षड्दोषा प्रत्युपेक्षणेति गाथार्थः ॥२४७॥ * “કૂવનામૂત્રમ્" રૂતિ ચાયાત્ – મૂળગાથામાં “વિવિજેતુāવોએ પ્રમાણે સૂચન કર્યું, તેનાથી વિશેષ અર્થ જાણવાનો છે. તેથી કહે છે કે, સૂત્ર હંમેશાં સૂચન કરનાર હોય છે, માટે સૂત્રથી જેનું સૂચન કરેલું હોય, તેનો પરિપૂર્ણ અર્થ ગ્રહણ કરવાનો છે. તે પ્રમાણે પ્રસ્તુતમાં વિક્ષિપ્ત એટલે ક્રવું, તેનો અર્થ એ કરવાનો કે પ્રત્યુપેક્ષણ કરીને ઉપધિને વિવિધ પ્રકારે જ્યે તે વિક્ષિપ્તાદોપ છે. ટીકાર્ય : ગુરુના અવગ્રહાદિ અસ્થાનને વિષે પ્રત્યુપેક્ષિત ઉપધિનો નિક્ષેપ પડિલેહણ કરેલી ઉપધિને સ્થાપન કરવી, એ અસ્થાનસ્થાપના છે. અને રેણુથી ગુંડિતમાંરેણુથી ગુંડિતને જ અયતનાથી પ્રસ્ફોટતા એવાને=રજથી ખરડાયેલી ઉપધિને જ જયણા વગર ખંખેરતા સાધુને, પ્રસ્ફોટના જ થાય છે. વિક્ષિપ્તા એટલે ઉલ્લેપ. “સૂચન કરનાર હોવાથી સૂત્ર” એ પ્રકારના ન્યાયથી પ્રત્યુપક્ષીને=ઉપધિનું પડિલેહણ કરીને, વિવિધ પ્રકારો વડે ક્ષેપ કરતા એવાને=ઉપધિને ફેંકતા એવા સાધુને, વિક્ષિપ્તા થાય છે. અને ઊર્ધ્વવેદિકા આદિરૂપ વેદિકાપંચક છે : છ દોષોવાળી પ્રત્યુપેક્ષણા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગુરુનો અવગ્રહ વગેરે શિષ્ય માટે અસ્થાન છે, અને પડિલેહિત ઉપધિ ગુરુના અવગ્રહ વગેરે અસ્થાનમાં મૂકવી તે અસ્થાનસ્થાપનાદોષ છે. ધૂળવાળા વસ્ત્રનું અયતનાથી પ્રસ્ફોટન કરવું અર્થાત્ ધૂળ કાઢવા ગૃહસ્થની For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રતિદિનક્રિયાવસ્તક / પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૦-૨૪૮ જેમ વસ્ત્રને ઝાટકવું તે પ્રસ્ફોટનાદોષ છે. પડિલેહણ કરીને વસ્ત્રને વિવિધ પ્રકારે ફેંકવું તે વિક્ષિપ્તાદોષ છે. વેદિકાના ઊર્ધ્વવેદિકા વગેરે પાંચ પ્રકાર છે, અને તે પાંચ પ્રકારના વેદિકાદોષનું વર્ણન ગ્રંથકાર વૃદ્ધ સંપ્રદાયથી આગળની ગાથામાં કરે છે. આમ, આરભડા વગેરે પ્રતિલેખનાના છ દોષો છે. ર૪ll. અવતરણિકા : अयं च वृद्धसम्प्रदायः - અવતરણિતાર્થ : અને આ વૃદ્ધસંપ્રદાય છે – ભાવાર્થ : પૂર્વગાથામાં પ્રત્યુપેક્ષણાના છ દોષો બતાવતાં અંતે વેદિકાપંચક નામનો છઠ્ઠો દોષ બતાવ્યો. હવે તે વેદિકાપંચક દોષનું સ્વરૂપ બતાવવા ગ્રંથકારશ્રી જ્ઞાનવૃદ્ધ પુરુષોની પરંપરા બતાવે છે – ગાથા : उड्डमहो एगत्तो दुहओ अंतो अ वेइआपणगं । जाणूणमुवरि हिट्ठा एगंतर दोण्ह बीयंतो ॥२४८॥ અન્વયાર્થ: ના પૂUામુરિઝું જાનુની ઉપર બે હાથ રાખીને પ્રતિલેખના કરવી તે ઊર્ધ્વવેદિકા છે. દિઠ્ઠા કરો જાનુની નીચે બે હાથ રાખીને પ્રતિલેખના કરવી તે અધોવેદિકા છે. પાંતર પાત્ત એક જાનુના આંતરે અર્થાત્ એક જાનુ બે હાથની વચ્ચે અને એક જાનુ એક બાજુના હાથની બહાર રાખીને પ્રતિલેખના કરવી તે એકતોવેદિકા છે. રોદકુદ=બે જાનુના આંતરે હાથ રાખીને પ્રતિલેખના કરવી તે દ્વિતોવેદિકા છે. વીવંત ૩ ઝંતો અને બે હાથને જાનુની અંદર રાખીને પ્રતિલેખના કરવી તે અંતોવેદિકા છે. વેપUTi=(આ) વેદિકાપંચક છે. ગાથાર્થ : જાનુકસાથળ ઉપર હાથ રાખીને પડિલેહણા કરવી તે ઊર્ધ્વવેદિકાદોષ છે. સાથળની નીચે બે હાથ રાખીને પડિલેહણા કરવી તે અધોવેદિકાદોષ છે. એક સાથળ બે હાથની વચ્ચે અને એક સાથળ એક બાજુના હાથની બહાર રાખીને પડિલેહણા કરવી તે એકતોવેદિકાદોષ છે. બંને હાથની વચ્ચે બંને સાથળ રાખીને પડિલેહણા કરવી તે દ્વિતોવેદિકાદોષ છે અને બંને સાથળની વચ્ચે બંને હાથ રાખીને પડિલેહણા કરવી તે અંતોવેદિકાદોષ છે. આ પ્રત્યુપેક્ષણાનો છઠ્ઠો વેદિકાપંચક દોષ છે. ટીકા : "उड्डवेतिया अहोवेतिया एगतोवेइया दुहवेइया अंतोवेइया, उड्ढवेइया उवरिंजण्णुयाणं हत्थे काऊण पडिलेहेइ १ अहोवेइया अहो जण्णुयाणं २ एगओवेइया एगजण्णुयमंतरेउं ३ दुहओवेइया दो वि ४ अंतोवेइया अंतो जण्णुयाणं ति ५"॥२४८॥ ટીકાર્ય : ઊર્ધ્વવેદિકા, અધોવેદિકા, એકતોવેદિકા, હિતોવેદિકા, અંતોવેદિકા. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૮-૨૪૯ ૨૯ (૧) જાનુની ઉપર હાથને કરીને પડિલેહણ કરે છે એ ઊર્ધ્વવેદિકા છે. (૨) જાનુની નીચે હાથને કરીને પડિલેહણ કરે છે એ અધોવેદિકા છે. (૩) એક જાનુને આંતરીને=બે હાથની વચ્ચે એક જાનુને રાખીને, પડિલેહણ કરે છે એ એકતોવેદિકા છે. (૪) બેને પણ બે હાથની વચ્ચે બંને પણ જાનુને, રાખીને પડિલેહણ કરે છે એ દ્વિતોવેદિકા છે. (૫) જાનુની અંદર બે હાથ રાખીને પડિલેહણ કરે છે એ અંતોવેદિકા છે. ‘ત્તિ' વૃદ્ધ સંપ્રદાયના કથનની સમાપ્તિ અર્થે છે. ||૨૪૮. અવતરણિકા : प्रत्युपेक्षणादोषानेवाह - અવતરણિયાર્થ: પ્રત્યુપેક્ષણાના દોષોને જ કહે છે – ભાવાર્થ: ગાથા ૨૪૫થી ૨૪૭માં છ દોષોવાળી પ્રત્યુપેક્ષણા બતાવી. હવે પડિલેહણમાં વસ્ત્રનું ચક્ષુથી પ્રત્યુપેક્ષણ કરતી વખતે વસ્ત્રને પકડવા વિષયક કે પ્રસ્ફોટન કરવા આદિ વિષયક જે દોષો થાય છે તે દોષોને જ બતાવે છે – ગાથા : पसिढिल पलंब लोला एगामोसा अणेगरूवधुणा । कुणइ पमाणि पमायं संकिअ गणणोपगं कुज्जा ॥२४९॥ दारं ॥ અન્વયાર્થ : પત્નિ =પ્રશ્લથ, પન્નવ=પ્રલંબ, નોન-લોલન; પામોસ=એકામર્ષ, મોરરૂિવધુOT=અનેકરૂપધુનન, પમાનિ પમાયં ડું પ્રમાણમાં પ્રમાદને કરે છે, શિ=શંકિત થયે છતે પUTોપાં નાકગણનોપગને કરે=સાધુ ગણનાને અનુસરનાર એવા પ્રત્યુપેક્ષણને કરે. ગાથાર્થ : પ્રતિલેખન કરતી વખતે વસ્ત્રને ઢીલું ગ્રહણ કરવાથી પ્રશ્લથ નામનો, વસ્ત્રને એક છેડે ગ્રહણ કરવાથી પ્રલંબ નામનો, ઘડીકમાં વસ્ત્ર ભૂમિની નજીક જાય અને ઘડીકમાં ભૂમિથી ઊંચું જાય, તેવી રીતે પકડવાથી લોલન નામનો, વસ્ત્રના આકર્ષણાદિમાં એકામર્ષ નામનો, પહેલાં કહેવાયેલ વિધિ મુજબ વસ્ત્રને ત્રણ વાર ધુણાવવાને બદલે તેનાથી વધારે વખત ધુણાવવાથી અનેકરૂપથુનન નામનો દોષ થાય છે. અને પ્રસ્ફોટનાદિની સંખ્યામાં પ્રમાદ કરવાથી શંકા ઉત્પન્ન થાય છે, તેની નિવૃત્તિ માટે પ્રસ્ફોટનાદિની સંખ્યાની ગણના કરવાથી ગણનોપગ નામનો દોષ થાય છે. ટીકાઃ प्रश्लथम् अघनग्रहणात्, प्रलम्बम् एकान्तग्रहणेन, लोलनं भूमिकरयोरवज्ञया, एकामर्षः आकर्षणादौ, अनेकरूपधूननं त्रिसङ्ख्योल्लङ्घनादौ, करोति प्रमादमिति योगः, क्वेत्याह-प्रमाणे-प्रस्फोटनादिसम्बन्धिनि, For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વારઃ ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૯ ततः शङ्कोपजायते तद्विनिवृत्त्यर्थं गणनोपगं कुर्यात्-प्रत्युपेक्षणं गणनां कुर्वन् कुर्यादित्यर्थः, अन्ये तु काक्वा व्याचक्षते-प्रमादतः शङ्काभावे सति गणनोपगं भवति, ततः प्रमादमेव न कुर्यादिति गाथासमुदायार्थः ॥२४९॥ ટીકાર્ય : અઘન ગ્રહણથી=વસ્ત્રને ઢીલું પકડવાથી, પ્રશ્લથ. એક અંતના ગ્રહણથી=વસ્ત્રના એક છેડાને પકડવાથી, પ્રલંબ. ભૂમિ અને કરની અવજ્ઞાથી જમીન અને હાથની વચ્ચેના આંતરામાં વસ્ત્ર ઊંચું નીચું કરવાથી, લોલન. આકર્ષણાદિમાં એકામર્ષ. ત્રણ સંખ્યાના ઉલ્લંઘનાદિમાં અનેકરૂપધુનન થાય છે. પ્રમાદને કરે છે, ક્યાં? એથી કહે છે – પ્રસ્ફોટનાદિના સંબંધવાળા પ્રમાણમાં, પ્રમાદને કરે છે તે કારણથી શંકા ઉત્પન્ન થાય છે તેની વિનિવૃત્તિ અર્થે તે શંકાના નિવારણ માટે, ગણનાપગને કરે=ગણનાને અનુસરનાર પ્રત્યુપેક્ષણને કરે=ગણનાને કરતા એવા સાધુ પ્રત્યુપેક્ષણને કરે. વળી અન્યો કાકુ ધ્વનિથી કહે છે – પ્રમાદથી શંકાનો ભાવ હોતે છતે ગણનાપગ થાય છે=ગણનાને અનુસરનારું પ્રત્યુપેક્ષણ થાય છે, તે કારણથી સાધુ પ્રમાદને જ ન કરે, એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ભાવાર્થ : (૧) પડિલેહણ કરતી વખતે વસ્ત્રને મજબૂત ન પકડવાથી વારંવાર વસ્ત્ર પડી જતું હોય, તો તે પ્રત્યુપેક્ષણાનો પ્રશ્લથ નામનો દોષ છે. (૨) પ્રત્યુપેક્ષણ કરતી વખતે વસ્ત્રના એક છેડાને ગ્રહણ કરીને વસ્ત્ર સાધુ જોતા હોય, તો તે પ્રત્યુપેક્ષણાનો પ્રલંબ નામનો દોષ છે. (૩) ભૂમિ અને હાથને યોગ્ય આંતરાની બેદરકારીથી વસ્ત્રને સાધુ જોતા હોય, જેથી વસ્ત્ર ઘડીકમાં ભૂમિની નજીક જતું હોય અને ઘડીકમાં ભૂમિથી ઊંચું થતું હોય, તે પ્રત્યુપેક્ષણાનો લોલન નામનો દોષ છે. (૪) વસ્ત્રપડિલેહણ કરતી વખતે વસ્ત્રના આકર્ષણમાં અને ગ્રહણમાં એકામર્ષ નામનો દોષ થાય છે અને તે અનેક રીતે થાય છે, જેની સ્પષ્ટતા ગ્રંથકાર આગળની ગાથામાં કરવાના છે. (૫) પડિલેહણમાં છ પૂર્વોની ક્રિયા કરતી વખતે વસ્ત્રના ત્રણ ભાગ કરીને દરેક ભાગમાં બંને બાજુથી વસ્ત્રનું એકેક વાર ધનન કરવાનું છે, જેથી વસ્ત્રની બંને બાજુ ત્રણ-ત્રણવાર ધનન થાય. તેને ઉલ્લંઘીને વસ્ત્રનું અનેક વાર ધનન કરતા હોય તો તે પ્રત્યુપેક્ષણાનો અનેકરૂપધુનન નામનો દોષ છે. (૬) પ્રત્યુપેક્ષણ કરતી વખતે સાધુ પ્રસ્ફોટનાદિ સંબંધી સંખ્યામાં પ્રમાદ કરે, તેથી શંકા થાય કે કેટલા પ્રસ્ફોટન થયા? ૬ કે ૯? તે શંકાની વિનિવૃત્તિ માટે પ્રત્યુપેક્ષણામાં સંખ્યાની ગણના કરે, તે પ્રત્યુપેક્ષણાનો ગણનોપગ નામનો દોષ છે. વળી આ કથનના અર્થથી પ્રાપ્ત થતા તાત્પર્યને અન્ય આચાર્યો કહે છે – પ્રમાદથી પ્રસ્ફોટનાદિની સંખ્યા ભૂલી જવાય છે, જેથી પ્રસ્ફોટનાદિની સંખ્યામાં શંકા ઉત્પન્ન થાય છે, અને તે પ્રત્યુપેક્ષણાનો ગણનોપગ નામનો દોષ છે. તેથી પડિલેહણ કરતાં સાધુએ પ્રમાદ જ ન કરવો જોઈએ. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વત્ર પ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૯-૨૫૦ ૩૧ આનાથી એ પ્રાપ્ત થાય કે પડિલેહણ પ્રસ્ફોટનાદિની સંખ્યાની ગણનાપૂર્વક કરવા ન જોઈએ, પરંતુ પડિલેહણ કરતી વખતે પ્રસ્ફોટનાદિની સંખ્યાનું વિસ્મરણ ન થાય તે પ્રકારનો પડિલેહણમાં અપ્રમાદ જ કરવો જોઈએ. ર૪૯ અવતરણિકા : अवयवार्थं त्वाह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં પ્રત્યુપેક્ષણાના દોષો બતાવ્યા. હવે તે દોષરૂપ અવયવોના અર્થને વળી કહે છે – ગાથા : पसिढिलमघणं अणिराययं व विसमगहे लंब कोणे वा । भूमीकरलोलणया कड्डणगहणेक्कआमोसा ॥२५०॥(दारं)। અન્વયાર્થ : મધvi પિરીયર્થ વ્ર=અઘન અથવા અનિરાયત (વસ્ત્ર) સહિત્નપ્રશ્લથ છે, વિસEદે વિષમગ્રહ હોતે છતે ઢોળવા નંવ (વસ્ત્ર મધ્યમાં) અથવા કોણમાં લાંબું થાય છે, (એ પ્રલંબ છે.) મૂમીશ્નરત્નોના=ભૂમિ અને કરમાં લોલનતા, (એ લોલન છે.) કૃUTદામોસા-કર્ષણ અને ગ્રહણમાં એકામર્ષ થાય છે. ગાથાર્થ : વસ્ત્રને ઢીલું પકડવાથી અથવા વસ્ત્રને પૂરેપૂરું નહીં ખોલવાથી પ્રશ્લથ દોષ થાય છે. વસ્ત્રને વિષમ રીતે ગ્રહણ કરવામાં છેડા ઉપર પકડવાથી વસ્ત્ર મધ્યભાગમાં લાંબું થાય અને બીજો ભાગ પકડવાથી વસ્ત્ર અંતમાં લાંબું થાય તે પ્રલંબદોષ છે. પડિલેહણ કરતાં વસ્ત્ર ઘડીક ભૂમિની નજીક થાય અને ઘડીક ભૂમિથી ઊંચું થાય તે લોલનદોષ છે. વસ્ત્રના આકર્ષણ અને ગ્રહણમાં એકામર્પદોષ થાય છે. ટીકા : प्रश्लथमघनमिति ग्रहणदेशेऽघनग्रहणाद् अनिरायतं वा प्रश्लथमतटितमित्यर्थः । प्रलम्बमाह-विषमग्रहे लंबमिति भवति मध्य इति गम्यते कोणे वा पर्यन्ते वा लम्बं भवति अपरान्तग्रहणेन, अन्ये तु अनिरायतमपि प्रलम्बभेदमेवाऽभिदधति । लोलनमाह - भूमिकरयोर्लोलनम् । आकर्षणग्रहणयोरेकामर्ष इति आकर्षणे सामान्येन वेण्टिकायाः ग्रहणेऽङ्गुलित्रयग्राह्यमेकया गृह्णत इति । तथाऽत्र वृद्धसम्प्रदायः- “एगामोसा [ त्ति ] मज्झे घित्तूण [ हत्थेहिं ] वत्थं घसंतो [ तिभागावसेसं जाव ] णेति, दोहिं वि [ वा ] पासेहिं जाव गिण्हणा, अहवा तिहिं अंगुलीहिं घित्तव्वं तं एक्काओ चेव गिण्हइ''त्ति गाथार्थः ॥२५०॥ નોંધ : ટીકાના ઉદ્ધરણમાં [ ] કસમાં જે પાઠો આપ્યા છે તે ઓઘનિર્યુક્તિ ગાથા ૨૩9ની ટીકામાંથી લીધેલ છે; કેમ કે પ્રસ્તુત ટીકામાં આપેલો તે ઉદ્ધરણનો પાઠ કંઇક ત્રુટિત હોય તેમ ભાસે છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૦ ટીકાર્ય : અઘન એટલે ગ્રહણના દેશમાં અઘન ગ્રહણથી=વસ્ત્રને પકડવાની જગ્યાએ ઢીલું પકડવાથી, પ્રશ્લથ થાય છે અથવા અનિરાયત=અતતિ એટલે વસ્ત્રને આખું નહીં ખોલવાથી, પ્રશ્લથ થાય છે. પ્રલંબને કહે છે – વિષમ ગ્રહ હોતે છતે=વસ્ત્ર વિષમ રીતે પકડેલ હોતે છતે, મધ્યમાં લાંબું થાય છે અથવા કોણમાં=અપરાન્તના ગ્રહણથી પર્યન્તમાં અર્થાત્ વસ્ત્રના બીજા છેડાને વિષમ પકડવાથી અંતમાં, લાંબું થાય છે. વળી અન્યો અનિરાયતને પણ પ્રલંબનો ભેદ જ કહે છે. લોલનને કહે છે – ભૂમિ-કરમાં લોલવું–વસ્ત્રને રગડોળવું. આકર્ષણ અને ગ્રહણમાં એકામર્ષ થાય છે અર્થાત્ સામાન્યથી વેંટિકાના આકર્ષણમાં, અંગુલિત્રયથી ગ્રહણ કરવા યોગ્યને એક આંગળી વડે ગ્રહણ કરતા એવાને ગ્રહણમાં એકામર્ષ થાય છે. અને અહીં=એકામર્ષ દોષના વિષયમાં, વૃદ્ધનો સંપ્રદાય છે – “એકામર્ષ એટલે હાથ વડે વસ્ત્રને મધ્યમાં ગ્રહણ કરીને ઘસડતો ત્રીજા ભાગના અવશેષ સુધી લઈ જાય છે, એ એકામર્ષ દોષ છે, અથવા બંને પણ પાસાઓથી વસ્ત્રને યાવત્=સંપૂર્ણ, ગ્રહણ કરવું એ એકામર્પ દોષ છે, અથવા ત્રણ આંગળીઓ વડે ગ્રહણ કરવા યોગ્ય તેને=વસ્ત્રને, એક આંગળીથી જ ગ્રહણ કરે છે એ એકામર્ષ દોષ છે,” એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * અપરાન્ત એટલે બીજાભાગનો છેડો. અપર-બીજો, અંત-છેડો, તે બીજાભાગના છેડાને ગ્રહણ કરવું તે અપરાન્તગ્રહણ. ભાવાર્થ : (૧) પ્રશ્લથદોષ : વસ્ત્રનું પડિલેહણ કરતી વખતે પકડવાના ભાગમાં વસ્ત્રને મજબૂત નહીં પકડવાથી પ્રશ્લથદોષની પ્રાપ્તિ થાય છે. અથવા વસ્ત્ર પરિપૂર્ણ આયત ન કર્યું હોય અર્થાત્ વસ્ત્ર આખું ખોલ્યું ન હોય, તોપણ પ્રશ્લથદોષની પ્રાપ્તિ થાય છે. (૨) પ્રલંબદોષ : વળી, ડિલેહણ કરતી વખતે વસ્ત્રને વિષમ રીતે પકડવામાં પ્રલંબદોષ થાય છે. તે પ્રલંબદોષ ક્યાં થાય છે? તે બતાવે છે- મધ્યમાં અથવા અપરાન્તગ્રહણ દ્વારા પર્યન્તમાં પ્રલંબદોષ થાય છે. અર્થાત્ પિડિલેહણ કરતી વખતે વસ્ત્રના એક સરખા ત્રણ ભાગ કરીને વસ્ત્રનું નિર્રીક્ષણ કરવાનું છે, તેને બદલે પ્રથમ ભાગના છેડાને ટૂંકો પકડવામાં આવે તો મધ્યભાગ લાંબો થાય અથવા બીજાભાગના છેડાને ટૂંકો પકડવામાં આવે તો અંતભાગ લાંબો થાય, જે દોષરૂપ છે; કેમ કે આ રીતે ડિલેહણ કરવાથી વસ્ત્રમાં રહેલા જીવોનું અવલોકન સમ્યક્ થઈ શકતું નથી. વળી અનિરાયતદોષને પણ બીજા આચાર્યો પ્રલંબદોષના ભેદરૂપે જ ગ્રહણ કરે છે. (૩) લોલનદોષ : પડિલેહણ કરતી વખતે વસ્ત્ર ભૂમિને ન અડે એ રીતે ઊંચું રાખીને હાથમાં પકડ્યું હોય તોપણ સાધુ હાથને વારંવાર ઊંચા-નીચા કરે તો વસ્ત્ર ભૂમિને અડે, જેથી ભૂમિ પર રહેલાં જંતુઓ વસ્ત્ર પર લાગવાની સંભાવના રહે. તેથી શાસ્ત્રોક્તવિધિથી વિપરીત રીતે વસ્ત્રને હાથ અને જમીન વચ્ચે લબડાવવું તે પ્રત્યુપેક્ષણાનો લોલનદોષ છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પ્રતિદિનક્રિયાવસ્તુક | પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૦-૨૫૧ (૪) એકામર્પદોષ : પ્રયુક્ષિણાનો એકામર્પદોષ બે પ્રકારે છે : (૧) આકર્ષણવિષયક એકામર્ષ (૨) ગ્રહણવિષયક એકામર્ષ (એ) આકર્ષણવિષયક એકામર્પદોષ : વસ્ત્રપડિલેહણ કરતી વખતે ક્યારેક વિટિયું દૂર પડ્યું હોય તો તેને નજીક લેવા માટે સાધુ સામાન્યથી તે વિટિયાને પોતાના તરફ ખેંચે, તો આકર્ષણમાં એકામર્પ દોષ થાય; કેમ કે તેને ખેંચવામાં વચ્ચે જમીન પર કોઈ સૂક્ષ્મ જીવો પડ્યા હોય તો તે મરી જાય અથવા તે જીવોને કિલામણાદિ થાય. આથી વિટિયાને યતના પૂર્વક ઉપાડીને ગ્રહણ કરવું જોઈએ, પરંતુ ખેંચીને ગ્રહણ કરવું જોઈએ નહીં. (બી) ગ્રહણવિષયક એકામર્ષદોષ : વસ્ત્રપડિલેહણ કરતી વખતે વસ્ત્રને ત્રણ આંગળીઓથી પકડવાનું છે. તેના બદલે એક આંગળીથી વસ્ત્ર ગ્રહણ કરે, તો ગ્રહણમાં એકામર્પદોષ થાય; કેમ કે તેમ પકડવાથી ક્યારેક વસ્ત્ર હાથમાંથી પડી જાય તો જીવવિરાધના થવાનો સંભવ છે. આથી વસ્ત્રને શાસ્ત્રોક્ત મર્યાદા અનુસાર ત્રણ આંગળીઓથી જ ગ્રહણ કરવું જોઈએ. આ પ્રમાણે ગ્રંથકારે એકામર્પદોષનો અર્થ કર્યો. હવે વૃદ્ધસંપ્રદાય અનુસાર એકામર્પદોષનો અર્થ આ પ્રમાણે છે : (એ) આકર્ષણવિષયક એકામર્ષદોષ : વસ્ત્રપડિલેહણમાં છ પૂર્વો વસ્ત્રમાં ત્રણ ભાગ કલ્પીને કરવાના છે, ત્યાં કોઈ સાધુ વસ્ત્રના બીજા ભાગથી હાથની આંગળીઓ વડે વસ્ત્રને ઘસતાં ઘસતો ત્રીજા ભાગ સુધી લઈ જાય તો બીજા અને ત્રીજા ભાગની વચ્ચે વસ્ત્ર પર કોઈ સૂક્ષ્મ જીવ રહેલ હોય તો હાથ ઘસવાથી તેનો વિનાશ થાય, જે આકર્ષણમાં એકામર્ષ દોષ છે. વસ્તુતઃ સાધુએ વસ્ત્રના ત્રણ ભાગ કલ્પીને વસ્ત્રના પ્રથમ છેડાથી બીજા ભાગ સુધી અને બીજા ભાગથી ત્રીજા ભાગ સુધી વસ્ત્રને ઘસ્યા વગર સીધું જ પકડવાનું છે, જેથી જીવવિરાધના થવાનો સંભવ રહે નહીં. અથવા વસ્ત્રના ત્રણ ભાગ કર્યા વગર વસ્ત્રના પ્રથમ છેડાને અને અંતિમ છેડાને ગ્રહણ કરીને છ પૂર્વો કરે તો પણ આકર્ષણમાં એકામર્ષદોષ થાય છે. (બી) ગ્રહણવિષયક એકામર્ષદોષ : વળી, વસ્ત્રને ત્રણ આંગળીઓથી ગ્રહણ કરવાનું છે. તેને બદલે એક આંગળીથી વસ્ત્રને ગ્રહણ કરે તો ગ્રહણમાં એકામર્પદોષ થાય. ર૫ol. ગાથા : धुणणा तिण्ह परेणं बहूणि वा घेत्तु एगओ धुणइ । खोडणपमज्जणासु य संकिय गणणं करि पमाई ॥२५१॥ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: વસ્ત્રપ્રત્યુપેક્ષણા’ | ગાથા ૨૫૧ અન્વયાર્થ : તિષ્ઠ રેvi શુITI-ત્રણથી વધારે વાર વસ્ત્રનું ધૂનન વદૂદા વા ઘંજુ=અથવા બહુને ઘણાં વસ્ત્રોને, ગ્રહણ કરીને અમો એક સાથે ધુફુ ધુણાવે છે, (એ અનેકરૂપધૂનન છે.) ઘોડાપમUT=અને પ્રસ્ફોટન-પ્રમાર્જનામાં સંચિં =શંક્તિ થયે છતે પમાડું પ્રમાદી TUTUાં રિ=ગણનાને કરે. ગાથાર્થ : ત્રણથી અધિક વાર વસ્ત્રને ધુણાવે અથવા ઘણાં વસ્ત્રોને ગ્રહણ કરીને એક સાથે ધુણાવે, એ અનેકરૂપધૂનન દોષ છે. પ્રસ્ફોટનની અને પ્રમાર્જનની સંખ્યાના વિષયમાં શંકિત થયેલ પ્રમાદી સાધુ ગણના કરે, તે પ્રત્યુપેક્ષણાનો છઠ્ઠો દોષ છે. ટીકા : धुननं त्रयाणां वाराणां परेण कुर्वतः, बहूनि वा वस्त्राणि गृहीत्वा एकतो धुनाति-युगपद्धनातीति । प्रस्फोटनप्रमार्जनासु च प्रस्फोटनेषु उक्तलक्षणेष्वेव प्रमार्जनेषु च उक्तलक्षणेष्वेव, शङ्कित इति शङ्कायां सत्यां गणनां कुर्यात्प्रमादी, भावार्थो निदर्शित एवेति गाथार्थः ॥२५१॥ ટીકાર્ય : ત્રણ વારથી અધિક ધુનનને કરતા એવાને ત્રણ વારથી વધારે વાર વસ્ત્રને ધુણાવતા સાધુને, અનેકરૂપધૂનન થાય છે, અથવા બહુ વસ્ત્રોને ગ્રહણ કરીને એકથી ધુણાવે છે એકસાથે ધુણાવે છે, એ અનેકરૂપધૂનન છે. અને પ્રસ્ફોટન-પ્રમાર્જનામાં કહેવાયેલ લક્ષણવાળા જ પ્રસ્ફોટનમાં અને કહેવાયેલ લક્ષણવાળા જ પ્રમાર્જનમાં, શંકિત થયે છતે શંકા હોતે છતે, પ્રમાદવાળો ગણનાને કરે. ભાવાર્થ દર્શાવાયો જ છે=આ છટ્ટો દોષનો ભાવાર્થ ગાથા ૨૪૯માં ગ્રંથકાર વડે બતાવાયો જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : (૫) અનેકરૂપધૂનનદોષ : વસ્ત્રનું ચક્ષુથી પડિલેહણ કર્યા પછી પપૂર્વો કરતી વખતે દરેક વસ્ત્રને આગળ-પાછળ ત્રણ ત્રણ વખત ધુણાવવાના છે. તેને બદલે ત્રણથી અધિક વાર ધુણાવે, અથવા ઘણાં વસ્ત્રોને ગ્રહણ કરીને એકી સાથે ત્રણ ત્રણ વાર ધુણાવે તો પ્રત્યુપેક્ષણાનો અનેકરૂપધૂનનદોષ થાય છે. (૬) ગણનોપગદોષ : વળી, પૂર્વમાં કહેલ લક્ષણવાળા જ નવ પ્રસ્ફોટનમાં અને પૂર્વમાં કહેલ લક્ષણવાળા જ ત્રણ પ્રમાર્જનમાં શંકા થયે છતે પ્રમાદી સાધુ પ્રસ્ફોટન અને પ્રમાર્જનની સંખ્યામાં ગણના કરે, એ પ્રપેક્ષણાનો ગણનોપગ નામનો છઠ્ઠો દોષ છે. આનો ભાવાર્થ ગાથા ૨૪૯માં નિદર્શિત જ છે. આશય એ છે કે પ્રત્યુપેક્ષણામાં પ્રસ્ફોટનની અને પ્રમાર્જનની સંખ્યા ગણવાની નથી, પરંતુ અત્યંત ઉપયોગપૂર્વક પ્રત્યુપેક્ષણા કરવાની છે, જેથી સંખ્યાની ગણના વગર પણ સહજ રીતે પ્રસ્ફોટનાદિ સંખ્યાયુક્ત થાય; કેમ કે સાધુ સંખ્યા ગણવામાં ઉપયુક્ત રહે તો જીવરક્ષામાં બરાબર ઉપયોગ રાખી શકે નહિ. આથી સાધુએ પડિલેહણ કરતી વખતે પ્રમાદ જ કરવો જોઈએ નહીં. આ પ્રકારનો ભાવાર્થ જે ગાથા ૨૪૯માં ગ્રંથકારે બતાવેલો. તે અહીં ગ્રહણ કરવાનો છે. ૨૫૧ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૨ ૩૫ અવતરણિકા : न चोर्ध्वादिविधाने सत्यनेकधा दोषवर्णनमनर्थकमित्येतदाह - અવતરણિકાર્ય : અને ઊધ્વદિનું વિધાન કરાવે છતે અનેક પ્રકારે દોષોનું વર્ણન અનર્થક છે. એથી આને=અનેક પ્રકારે દોષોનું વર્ણન અનર્થક નથી એને, કહે છે – ભાવાર્થ : ગાથા ૨૩૩માં પ્રત્યુપેક્ષણની વિધિ બતાવી અને ગાથા ૨૩૪થી ૨૩૮ સુધી ગાથા ૨૩૩ના પૂર્વાર્ધનું વિધિમુખથી વર્ણન કર્યું, અને ગાથા ૨૩૯માં ગાથા ૨૩૩ના ઉત્તરાર્ધનું નિષેધમુખથી વર્ણન કર્યું, અને ગાથા ૨૩૯ના સર્વ અવયવોનું ગાથા ૨૪૩ સુધી વર્ણન કર્યું. ત્યારપછી ગાથા ૨૪૫થી ૨૫૧માં પ્રત્યુપેક્ષણામાં કયા દોષો ન સેવવા જોઈએ? તેનું વર્ણન કર્યું. તેથી કોઈને પ્રશ્ન થાય કે ગાથા ૨૩૩માં પડિલેહણની ઊધ્વદિ વિધિ બતાવ્યા પછી ગાથા ૨૩૯થી પડિલેહણમાં વર્ય એવા દોષોનું વર્ણન કર્યું તે અર્થ વગરનું છે, કેમ કે વિધિના કથનથી તેનાથી વિપરીતનો નિષેધ અર્થથી પ્રાપ્ત થઈ જાય છે; છતાં ગ્રંથકારે પડિલેહણમાં દોષોનું વર્ણન કેમ કર્યું? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : उड्डाइविहाणंमि वि अणेगहा दोसवण्णणं एअं । परिसुद्धमणुट्ठाणं फलयं ति निदरिसणपरं तु ॥२५२॥ અન્વયાર્થ: ઠ્ઠાવિહાઇifમ વિ-ઊર્પાદિનું વિધાન કરાય છતે પણ માદા=અનેકધા હોવUTUi=દોષોનું વર્ણન છે, મંત્રએ પરિક્રુદ્ધ તુ=પરિશુદ્ધ જ માdi અનુષ્ઠાન નિયંત્રફળને દેનારું છે, તિ એ પ્રકારે નિઃરિસUાપ–નિદર્શનમાં પર છે=દેખાડવામાં તત્પર છે. ગાથાર્થ : ગાથા ૨૩૩માં ઊધ્વદિનું વિધાન કરાયે છતે પણ ગાથા ૨૩૯થી ૨૫૧માં અનેક પ્રકારના પડિલેહણના દોષોનું વર્ણન છે, એ પરિશુદ્ધ જ અનુષ્ઠાન ફળને દેનારું છે, એ પ્રકારે દેખાડવામાં તત્પર છે. ટીકા : __ऊर्ध्वादिविधाने सत्यपि उठें थिरं' इत्यादिना यदनेकधा दोषवर्णनम्, एतत् प्रत्युपेक्षणायां अणच्चावियं' इत्यादिना यदुक्तम् एतत्, किमित्याह- परिशुद्धमनुष्ठानं निरतिचारमेव फलदमिति निदर्शनपरम्, अन्यथा प्रक्रान्तफलाभावादिति गाथार्थः ॥२५२।। ટીકાર્ય : 'उर्दु थिरं'इत्यादिना ऊर्ध्वादिविधाने सत्यपि यदनेकधा दोषवर्णनम्, एतत् प्रत्युपेक्षणायां 'अणच्चावियं' રૂત્યાદિના યદુન્ પતર્, ‘ટ્ટે થિ' ઇત્યાદિ દ્વારા ઊધ્વદિનું વિધાન કરાવે છતે પણ જે અનેક પ્રકારના For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૨-૨૫૩ દોષોનું વર્ણન છે, એ પ્રત્યુપેક્ષણામાં ‘' ઇત્યાદિ દ્વારા જે કહેવાયું છે, પરિશુદ્ધ-નિરતિચાવ અનુષ્કાને પત્ર રૂતિ નિર્શનપાં, પરિશુદ્ધ=નિરતિચાર જ, અનુષ્ઠાન ફળને દેનારું છે, એ પ્રકારે નિદર્શનમાં પર છે દેખાડવામાં તત્પર છે. અન્યથા પ્રાન્તનામાવાન્ કેમ કે અન્યથા પ્રકાંત ફળનો અભાવ છે, અર્થાત્ પરિશુદ્ધ અનુષ્ઠાન કરવામાં ન આવે તો પડિલેહણની ક્રિયા દ્વારા પ્રક્રાંત એવું નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થતું નથી. રૂતિ થાર્થ આ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૨૩૩માં ઊર્ધ્વ - સ્થિર ઇત્યાદિ દ્વારા બતાવવા દ્વારા પ્રત્યુપેક્ષણાનું વિધાન કર્યું, તેથી કોઈને થાય કે વિધિ બતાવ્યા પછી અનતિતાદિ દ્વારોથી પ્રત્યુપેક્ષણાના દોષો બતાડવાની જરૂર રહેતી નથી; કેમ કે પૂર્વના કથનથી જ પ્રાપ્ત થાય છે કે પડિલેહણ ઊર્ધ્વ-સ્થિરાદિ ભાવોથી જ કરવાનું છે, અન્ય રીતે નહીં. તેને ગ્રંથકાર કહે છે કે વિધિ બતાવ્યા પછી પણ દોષોનું વર્ણન કરવાથી એ તાત્પર્ય પ્રાપ્ત થાય છે કે વિધિપૂર્વક અને કોઈ પણ જાતના દોષોથી રહિત કરાયેલું પડિલેહણરૂપ પરિશુદ્ધ જ અનુષ્ઠાન નિર્જરારૂપ ફળને આપનારું છે, એ બતાડવા માટે જ ઊધ્વદિ વિધાન કરાયેલ હોવા છતાં પણ દોષોનું વર્ણન કરેલ છે. અહીં વિશેષ એ છે કે અતિ પ્રાજ્ઞ પુરુષ વિધિવાક્યથી જ નિષેધવાક્યને જાણી શકે છે, પરંતુ કલ્યાણના અર્થી પણ મધ્યમ બુદ્ધિવાળા પુરુષને, વિધિનું જ્ઞાન કરાવ્યા પછી પણ, “આ રીતે ન કરાય' એમ નિષિદ્ધનું જ્ઞાન કરાવવામાં આવે તો વિધિ અને નિષેધ દ્વારા તેને પરિપૂર્ણ વિધિનો બોધ થઈ શકે છે. અને પરિપૂર્ણ બોધ કરાવવા પાછળનો ગ્રંથકારનો આશય એ છે કે જો શ્રોતા પરિશુદ્ધ અનુષ્ઠાન કરી ન શકે તો ફળનો અર્થી હોવા છતાં પણ સમ્યગૂ ફળને પામી શકે નહિ, જે ઉચિત નથી. તેથી આ રીતે વિધિ અને નિષેધ બતાવવાથી શ્રોતાને પણ બોધ થાય કે શાસ્ત્રમાં જે રીતે કરવાનું કહ્યું છે તે રીતે જ મારે કરવું જોઈએ, અને જે રીતે કરવાનો નિષેધ કર્યો છે તે રીતે મારે ન જ કરવું જોઈએ, અને તો જ મને પરિપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. તેથી ગ્રંથકારે વિધિ બતાવ્યા પછી નિષેધનું પણ વર્ણન કર્યું છે. ઉપરા અવતરણિકા : तथा चाह नियुक्तिकार: - અવતરણિકાર્ય : અને તે પ્રકારે નિર્યુક્તિકાર કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે પરિશુદ્ધ જ અનુષ્ઠાન ફળને દેનારું છે અને અનુષ્ઠાન પરિશુદ્ધ ન હોય તો અનુષ્ઠાનનું જે પ્રક્રાંત ફળ છે તે થાય નહિ, તે પ્રકારે નિર્યુક્તિકાર કહે છે – ગાથા : अणुणाऽइरित्त पडिलेहा अविवच्चासा अ अट्ठ भंगाओ। पढमं पयं पसत्थं सेसाणि उ अप्पसत्थाणि ॥२५३॥ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વારઃ “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૩ અન્વયાર્થ : સUTUરિત્ત અન્યૂન, અનતિરિક્ત વિવવ્યાસા =અને અવિપર્યાસવાળી પત્નિ-પ્રતિલેખના છે. સદ્ મંત્રો (એમાં) આઠ ભાંગાઓ થાય છે. પઢમં પયંક(તેમાં) પ્રથમ પદ પસત્યં પ્રશસ્ત છે, તેના *વળી શેષ=બાકીનાં સાત પદો, મuસ્થાનિ=અપ્રશસ્ત છે. * પ્રત્યુપેક્ષણાના આઠ ભાંગાઓ : ૧. અન્યૂન અનતિરિક્ત અવિપર્યાસ ૨. અન્યૂન અનતિરિક્ત વિપર્યાસ ૩. અન્યૂન અતિરિક્ત અવિપર્યાસ ૪. અન્યૂન અતિરિક્તા વિપર્યાસ ન્યૂન અનતિરિક્ત અવિપર્યાસ ૬. ન્યૂન અનતિરિક્ત વિપર્યાસ ૭. ન્યૂન અતિરિક્ત અવિપર્યાસ ૮. ન્યૂન અતિરિક્ત | વિપર્યાસ ગાથાર્થ : ન્યૂન-અતિરિક્તતાથી રહિત, અને વિપર્યાસ વગરની પ્રતિલેખના છે. એમાં આઠ ભાંગાઓ થાય છે. તેમાં પહેલો ભાંગો પ્રશસ્ત છે, વળી બાકીના સાત ભાંગાઓ અપ્રશસ્ત છે. ટીકા : __ अन्यूना प्रस्फोटनादिभिः, अनतिरिक्ता एभिरेव, प्रत्युपेक्षणा=निरीक्षणादिक्रिया वेण्टिकाबन्धावसाना, उपलक्षणत्वात् प्रत्युपेक्षणशब्दस्य, अविपर्यासा च=अविद्यमानपुरुषादिविपर्यासा च, इति त्रीणि पदानि, एतेषु चाष्टौ भङ्गा भवन्ति, तथा चाह-अष्टौ भङ्गा इत्यष्टौ भङ्गकपदानि भवन्ति, अत्र प्रथमं पदम् आद्यभङ्गरूपं यदुपन्यस्तमेव एतत्, प्रशस्तं मुक्त्यविरोधि, शेषाणि तु–सप्त पदानि विपर्यासादिदोषवन्ति अप्रशस्तानि न मुक्तिसाधकानीति गाथासमुदायार्थः ॥२५३॥ * “પ્રટનમ:''માં ‘વિ' પદથી પ્રમાર્જન અને પડિલેહણની વેળાનું ગ્રહણ છે. * “નિરીક્ષાવિયિ'માં ‘' પદથી પ્રસ્ફોટન અને પ્રમાર્જનનું ગ્રહણ છે. * “વિદ્યમાનપુરુષાિિવપર્યાસા'માં ‘' પદથી અવિધમાન ઉપધિનું ગ્રહણ છે. ટીકાર્ય : પ્રસ્ફોટનાદિ દ્વારા અન્યૂન, આના દ્વારા જ=પ્રસ્ફોટનાદિ દ્વારા જ, અનતિરિક્ત અને અવિપર્યાસવાળી= અવિદ્યમાન છે પુરુષાદિનોવિપર્યાસ જેમાં એવી, પ્રત્યુપેક્ષણા છે=વિંટિયાના બંધના અવસાનવાળી નિરીક્ષણની આદિવાળી ક્રિયા છે. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૩-૨૫૪ અહીં શંકા થાય કે પ્રત્યુપેક્ષણા શબ્દનો અર્થ “નિરીક્ષણની આદિવાળી ક્રિયા” એવો થઈ શકે, પરંતુ વિટિયાના બંધના અવસાનવાળી નિરીક્ષણની આદિવાળી ક્રિયા” એવો કઈ રીતે થઈ શકે ? તેમાં હેતુ આપે છે – પ્રત્યુપેક્ષણ શબ્દનું ઉપલક્ષણપણું છે. આ રીતે=ઉપરમાં બતાવ્યાં એ રીતે, ત્રણ પદો છે, અને આમાં–ત્રણ પદોમાં, આઠ ભેગો થાય છે. અને તે રીતે કહે છે–આઠ અંગો છે=આઠ ભાંગાવાળા પદો છે. અહીં આઠ ભંગપદો છે એમાં, પહેલા ભાંગારૂપ જે ઉપન્યસ્ત જ પ્રથમ પદ એ પ્રશસ્ત છે=મુક્તિ સાથે અવિરોધવાળું છે, વળી શેષ વિપર્યાસાદિ દોષોવાળા સાત પદો, અપ્રશસ્ત છે મુક્તિનાં સાધક નથી, એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ભાવાર્થ : પડિલેહણની ક્રિયા વસ્ત્રનું નિરીક્ષણ, પછી પ્રસ્ફોટન, પછી પ્રમાર્જન કર્યા પછી વિટિયો બાંધવા સુધી ગ્રહણ કરવાની છે; અને તે સર્વ ક્રિયા પ્રસ્ફોટનાદિથી ન્યૂન કે અતિરિક્ત હોવી જોઈએ નહીં. આ રીતે કરવાથી પડિલેહણની ક્રિયા પરિપૂર્ણ શુદ્ધ થાય. આમ છતાં, પડિલેહણની ક્રિયામાં બાળ-શૈક્ષવૃદ્ધ આદિની ઉપધિનું પડિલેહણ વિફર્યાસથી કરે અર્થાત્ આડા-અવળા ક્રમથી કરે, તો પ્રસ્ફોટનાદિથી શુદ્ધ હોવા છતાં પણ વિપર્યાસદોષવાળી હોવાથી પડિલેહણા પરિપૂર્ણ શુદ્ધ કહેવાય નહિ, અને ઉપધિના પડિલેહણનો ક્રમ જે રીતે શાસ્ત્રમાં બતાવ્યો છે, તેને છોડીને વિપરીત ક્રમથી પડિલેહણ કરવામાં આવે તોપણ પડિલેહણની ક્રિયા પરિપૂર્ણ શુદ્ધ કહેવાય નહિ. વળી આ ત્રણ પદોથી જે આઠ ભાંગાઓની પ્રાપ્તિ થાય છે, તેમાં પડિલેહણની ક્રિયા અન્યૂન-અનતિરિક્તઅવિપર્યાસવાળી કરવાથી જ પરિશુદ્ધ બને છે, જે પ્રથમ ભાંગારૂપ છે, અને તે પ્રથમ ભાંગાથી કરાયેલ ક્રિયા મુક્તિ સાથે અવિરોધી છે અર્થાત્ મુક્તિને અનુકૂળ એવી નિર્જરાનું કારણ છે. અને આ ત્રણ પદોને આશ્રયીને બાકીના સાત ભાગાઓ કંઈક દોષવાળા છે. આથી આ સાતેય ભાંગામાંથી કોઈ પણ ભાંગાથી પડિલેહણ કરવામાં આવે તો તે અપ્રશસ્ત છે અર્થાત્ નિર્જરાનું કારણ બને નહિ. આનાથી એ ફલિત થાય કે જે સાધુ શાસ્ત્રોક્ત વિધિનો સમ્યગુ બોધ કરીને તે વિધિ પ્રમાણે સર્વ ક્રિયાઓ કરવાની બળવાન રુચિવાળા હોય અને તે પ્રમાણે કરવા માટે અપ્રમાદપૂર્વક શક્ય પ્રયત્ન કરતા હોય; આમ છતાં અભ્યાસદશામાં તે પ્રકારે ક્રિયાઓ કરવામાં કાંઈક ત્રુટિઓ થતી હોય, તો તેવા સાધુની તે પડિલેહણાદિની ક્રિયાઓ શુદ્ધિને અભિમુખ છે, તેથી તેઓ નિર્જરા પ્રાપ્ત કરે છે; પરંતુ જેઓ તે પ્રકારના યત્ન વગર યથા-તથા પડિલેહણાદિની ક્રિયાઓ કરતા હોય તેવા સાધુને તે તે ક્રિયાઓ કરવા છતાં નિર્જરા પ્રાપ્ત થતી નથી. ઊલટું શાસ્ત્રવિધિને જાણવા-આચરવા પ્રત્યે ઉપેક્ષા હોવાથી સર્વજ્ઞવચન પ્રત્યેના અનાદરને કારણે કર્મબંધની પ્રાપ્તિ થાય છે. ર૫૩ી અવતરણિકા : अवयवार्थं त्वाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં શુદ્ધ પડિલેહણાનાં ત્રણ પદોને આશ્રયીને આઠ ભાંગા દર્શાવ્યા. હવે તે ત્રણ પદોરૂપ અવયવોના અર્થને વળી કહે છે – For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘ પ્રપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રપેક્ષણા' | ગાથા ૨૫૪-૨૫૫ ૩૯ ગાથા : नो ऊणा नऽइरित्ता अविवच्चासा य पढमओ सुद्धो। सेसा हुति असुद्धा उवरिल्ला सत्त जे भंगा ॥२५४॥ અન્વયાર્થ : નો UTT 1 વરિત્તા=ન ન્યૂના, ન અતિરિક્તા વિવચ્ચીસા અને અવિપર્યાસા, (એ પ્રકારનો) પઢો મુદ્ધ =પ્રથમ (ભાગો) શુદ્ધ છે. વરિછ ઉપરના સેના=શેષ ને સત્તા મં=જે સાત ભાંગાઓ છે, સુદ્ધE(તે) અશુદ્ધ હૃતિ=છે. ગાથાર્થ : ન ચૂના, ન અતિરિક્તા અને અવિપર્યાસા, એ પ્રકારનો પ્રથમ ભાંગો શુદ્ધ છે, ઉપરના શેષ સાત ભાંગાઓ છે, તે અશુદ્ધ છે. ટીકા : नो न्यूना नातिरिक्ता अविपर्यासा च प्रत्युपेक्षणेति गम्यते, प्रथमः शुद्ध इति अयं प्रथमभङ्गः शोभन इति, शेषाः भवन्त्यशुद्धा उपरितनाः सप्त ये भङ्गकाः, न्यूनत्वादिति गाथार्थः ॥२५४॥ ટીકાર્ય : ન્યૂન નહીં, અતિરિક્ત નહીં અને અવિપર્યાસવાળી પ્રત્યુપેક્ષણા, પ્રથમ શુદ્ધ છે=આ પ્રથમ ભાંગો શોભન છે. ઉપરના શેષ જે સાત ભાંગાઓ છે, તે અશુદ્ધ છે; કેમ કે ન્યૂનપણું છે શેષ સાત ભાંગાઓમાં વિધિનું કંઈક ન્યૂનપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૨૫૪ll અવતરણિકા : यै!नत्वमधिकत्वं वेति तानाह - અવતરણિતાર્થ : પડિલેહણમાં જેઓ વડે=જે પ્રસ્ફોટનાદિ વડે, પૂનપણું કે અધિકપણું થાય છે, તેઓનેeતે પ્રસ્ફોટનાદિને, કહે છે – ગાથા : खोडणपमज्जवेलासु चेव ऊणाहिआ मुणेअव्वा । चोदग-कुक्कुडअरुणपगासं परोप्परं पाणि पडिलेहा ॥२५५॥ અન્વયાર્થ: ઘોડાપમન્ગવેતામુ ગ્રેવ=પ્રસ્ફોટન, પ્રમાર્જન અને વેળામાં જાદિ-ન્યૂન-અધિક (પ્રતિલેખના) મુઝવ્વી=જાણવી. વો[=પ્રશ્નકાર કહે છે, ઉડાપ+સંકૂકડો બોલે ત્યારે અરુણોદય થાય ત્યારે, પ્રકાશ થાય ત્યારે, પોu-પરસ્પર પ્રવ્રજિતકોનાં પરસ્પર મુખ દેખાય ત્યારે, પા-પાણિ-હાથની દરેક રેખા દેખાય ત્યારે પત્નિડ્ડા=પ્રતિલેખના (કરવી જોઈએ.) For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રતિદિનક્રિયાવસ્તક / પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૫ ગાથાર્થ : પ્રસ્ફોટન, પ્રમાર્જન અને વેળામાં જ ન્યૂન-અધિક પ્રતિલેખના જાણવી. ત્યાં કોઈક કહે છે કે કૂકડો બોલે ત્યારે પડિલેહણા કરવી, કોઈક કહે છે કે અરુણોદય થાય ત્યારે પડિલેહણા કરવી, કોઈક કહે છે કે પ્રકાશ થાય ત્યારે પડિલેહણા કરવી, કોઈક કહે છે કે જ્યારે સાધુઓ એકબીજાનાં મુખ જોઈ શકે એટલો પ્રકાશ થાય ત્યારે પડિલેહણા કરવી, કોઈક કહે છે કે જ્યારે હાથની દરેક રેખા દેખાય એટલો પ્રકાશ થાય ત્યારે પડિલેહણા કરવી. ટીકા : __ प्रस्फोटनप्रमार्जनवेलास्वेव न्यूनाधिका मन्तव्या प्रत्युपेक्षणा प्रस्फोटनैः प्रमार्जनैः कालेन चेति भावः, तत्र प्रस्फोटनादिभियूनाधिकत्वं ज्ञायत एव, कालं त्वङ्गीकृत्य ‘कुक्कुटअरुणं' इत्यादिना गाथार्द्धन ‘एते तु अणाएसा' इत्यनेन च गाथासूत्रेणाह - अत्र च वृद्धसम्प्रदाय:-"कालेण ऊणा जो पडिलेहणाकालो तत्तो ऊणं पडिलेहेइ, तत्थ भण्णइ-को पडिलेहणाकालो? ताहे एगो भणति-जाहे कक्कडो वासति पडिक्कमित्ता पडिलेहिज्जउ, तो पट्टवेत्ता अज्झाइज्जउ १, अण्णो भणति-अरुणे उट्टिए २, अण्णो- जाहे पगासं जायं ३, अण्णो-पडिस्सए जाहे परोप्परं पव्वइयगा दिस्संति ४, अण्णे भणंति-जाहे हत्थे રામ વિખંતિ ” પર ટીકાર્ય પ્રસ્ફોટન .... વેતિ ભાવ: પ્રસ્ફોટન, પ્રમાર્જન અને વેળામાં જ અર્થાત્ પ્રસ્ફોટનોથી, પ્રમાર્જનોથી અને કાળથી, જૂનાધિક પ્રત્યુપેક્ષણા જાણવી. તત્ર ..... જ્ઞાતિ વ ત્યાં પ્રસ્ફોટન, પ્રમાર્જન અને વેળાને આશ્રયીને પ્રત્યુપેક્ષણા પૂનાધિક છે તેમાં, પ્રસ્ફોટનાદિ વડે=પ્રસ્ફોટન અને પ્રમાર્જન વડે, ન્યૂન-અધિકપણું જણાય જ છે=પ્રગટ જ છે, નં સૂUTદવળી કાળને આશ્રયીને ઉંડાઇ' ઇત્યાદિ ગાથાર્ધ વ=પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધ વડે, અને તે તુ મUTIUસા' એ પ્રકારના આ=ગાથા ૨૫૭માં બતાવાશે એ, ગાથાસૂત્ર વડે કહે છે. મત્ર ...વૃદ્ધપ્રાય: અને અહીં કાળને આશ્રયીને પડિલેહણાના વિષયમાં, વૃદ્ધોનો સંપ્રદાય છે. #ાત્રે ............ વિÍતિ જે પડિલેહણાનો કાળ છે, તેનાથી ન્યૂનને વિષે પડિલેહણ કરે છે અર્થાત જે કાળે પડિલેહણ કરવાનું છે તે કાળથી પહેલાં પડિલેહણ કરે છે, તે કાળથી ન્યૂન પડિલેહણા છે. ત્યાં કહેવાય છે – કયો પડિલેહણાનો કાળ છે? ત્યારે એક કહે છે : જ્યારે કૂકડો બોલે છે ત્યારે પ્રતિક્રમણ કરીને પડિલેહણ કરવું જોઈએ, ત્યારપછી સક્ઝાયનું પ્રસ્થાપન કરીને અધ્યયન કરવું જોઈએ. અર્થાત કુકડો બોલે તે પહેલાં સાધુએ પ્રતિક્રમણ કરી લેવું જોઈએ અને કુકડો બોલે ત્યારે પડિલેહણ કરવું જોઈએ, ત્યારપછી સઝાયનું પ્રસ્થાપન કરીને સ્વાધ્યાય કરવો જોઈએ. ૧. અન્ય કહે છે : અરણ ઉસ્થિત થયે છતે અરુણોદય થાય ત્યારે, સાધુએ પડિલેહણ કરવું જોઈએ, ત્યારબાદ સજઝાય કરીને સ્વાધ્યાય કરવો જોઈએ. ૨. અન્ય કહે છે : જ્યારે પ્રકાશ થાય ત્યારે પડિલેહણ કરવું જોઈએ, શેષ કથન પૂર્વની જેમ જાણવું. ૩. અન્ય કહે છે પ્રતિશ્રયમાં=ઉપાશ્રયમાં, જ્યારે પરસ્પર પ્રવ્રજિતકો સાધુઓ, દેખાય ત્યારે પડિલેહણ કરવું જોઈએ. શેષ કથન પૂર્વની જેમ જાણવું. ૪. અન્ય કહે છે : જ્યારે હસ્તમાં રેખાઓ દેખાય, ત્યારે પડિલેહણ કરવું જોઈએ. બાકીનું કથન પૂર્વની જેમ સમજવું. ૫. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૫-૨૫૬ ૪૧ ભાવાર્થ : વસ્ત્રપડિલેહણમાં પ્રસ્ફોટનોની ન્યૂનતા કે અધિકતા કરવામાં આવે, પ્રમાર્જનાની ન્યૂનતા કે અધિકતા કરવામાં આવે, અથવા પડિલેહણના કાળથી પૂર્વે કે પડિલેહણનો કાળ વ્યતીત થયા પછી પડિલેહણ કરવામાં આવે, તો પ્રસ્ફોટન-પ્રમાર્જન-વેળા એ ત્રણેયને આશ્રયીને ન્યૂન-અધિકત્વ દોષની પ્રાપ્તિ થાય છે. તેમાં પ્રસ્ફોટન અને પ્રમાર્જનના વિષયમાં ન્યૂનતા અને અધિકતા સમજવી સુગમ છે, તેથી હવે વેળાના વિષયમાં ન્યૂનતા અને અધિકતા સમજાવવા માટે ગ્રંથકાર પ્રથમ વૃદ્ધસંપ્રદાયના બળથી પડિલેહણના કાળવિષયક પાંચ મતો બતાવે છે, તે આ પ્રમાણે : અહીં પહેલો મત કૂકડો બોલે ત્યારે પડિલેહણ કરવાનું કહે છે. તે સૂર્યોદયથી એક પહોર પહેલાંનો કાળ છે; કેમ કે રાત્રિના ચોથા પહોરમાં કૂકડો બોલે છે. અને ત્યારપછી બીજો મત સૂર્યોદયથી પહેલાં સવાર જેવું કંઈક દેખાય ત્યારે પડિલેહણ કરવાનું કહે છે. ત્રીજા મત પ્રમાણે અરુણોદય થયા પછી કંઈક પ્રકાશ થાય ત્યારે પડિલેહણ કરવાનું છે. ચોથો મત અરુણોદય વખતે થતા પ્રકાશ કરતાં કંઈક વિશેષ પ્રકાશ થાય ત્યારે પડિલેહણ કરવાનું કહે છે, અને પાંચમા મતનો કાળ સૂર્યોદયથી નજીકનો છે; કેમ કે હાથની રેખાઓ સૂર્યોદયની અતિનજીકનો કાળ હોય ત્યારે જ દેખાય છે. // રપપી અવતરણિકા: एतेषां विभ्रमनिमित्तमाह - અવતરણિકાર્ય : આમના=પૂર્વગાથામાં પડિલેહણનો કાળ દર્શાવનાર અન્ય આચાર્યોના પાંચ મતો બતાવ્યા એ આચાર્યોના, કાળવિષયક થતા વિભ્રમના નિમિત્તને-કારણને, કહે છે – ગાથા : देवसिया पडिलेहा जं चरिमाए त्ति विब्भमो एसो। कुक्कुडगादिसिस्सा तत्थंऽधारं ति तो सेसा ॥२५६॥ અન્વયાર્થ: નં જે કારણથી ટેવથી પવિત્નદા-દેવસિક પડિલેહણા વરHITચરમ પોરિસીમાં થાય છે, ત્તિ એથી ડવિસિસ=કુકુટકાદેશીનો કૂકડો બોલે ત્યારે પડિલેહણા કરવી એમ કહેનારનો, સો વિમો =આ વિભ્રમ છે. (કૂકડાદેશીનું કથન સત્ય કેમ નથી ? તેથી કહે છે –) તત્ત્વ ત્યાં કૂકડો બોલે છે તે કાળમાં, ગ્રંથા–અંધારું હોય છે. તિ=એથી (તનું કથન સત્ય નથી.) તો સેના–તેનાથી શેષ કૂકડાદેશી મતથી શેષ એવા ચાર મતો, (અનાદેશ છે.) ગાથાર્થ : જે કારણથી દેવસિક પ્રતિલેખના ચરમ પોરિસીમાં થાય છે, એથી કૂકડો બોલે ત્યારે પ્રતિલેખના કરવી, એમ કહેનારનો આ વિભ્રમ છે. કૂકડાદેશીનું કથન સાચું કેમ નથી? તેથી કહે છે– કૂકડો બોલે છે. તે કાળમાં અંધકાર હોય છે, તેથી તેનું કથન સાચું નથી. કૂકડાદેશી મતથી શેષ ચાર મતો અનાદેશ છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૦-૨૫૦ ટીકા : __ दैवसिकप्रत्युपेक्षणा वस्त्रादेर्यस्माच्चरमायां तदन्वेव स्वाध्याय इति, तस्माद्विभ्रम एषः भ्रान्तिरित्यर्थः, कस्य ? कुर्कुटकादेशिन: चोदकस्य, तत्राऽन्धकारमिति कृत्वा, ततः शेषा अनादेशा इति गाथार्थः ॥२५६॥ ટીકાર્ય : જૈવસિ. .... ચોરી જે કારણથી વસ્ત્રાદિની દૈવસિક પ્રત્યુપેક્ષણા ચરમામાં ચરમ પોરિસીમાં, થાય છે, ત્યારપછી જ સ્વાધ્યાય થાય છે, તે કારણથી આ કૂકડો બોલે ત્યારે પડિલેહણા કરવી જોઈએ એ, કૂકડાદેશી ચોદકનો વિભ્રમ છે=ભ્રાંતિ છે. કૂકડાદેશીનું કથન બ્રાંતિરૂપ કેમ છે ? તેથી કહે છે – તત્રીન્યરતિ વૃત્વ ત્યાં સૂર્યોદયથી એક પહોર પહેલાંના કાળમાં, અંધકાર હોય છે, એથી કરીને કૂકડાદેશીનું કથન બ્રાંતિરૂપ છે. તતિ: શેષ મનાદેશ : તેનાથી-કૂકડાદેશી ચોદકથી, શેષ અનાદેશો છે બાકીના ચારેય મતો શાસ્ત્રસંમત નથી. તેમાં કૂકડાદેશીનો મત શાસ્ત્રસંમત કેમ નથી? તે પ્રસ્તુત ગાથામાં બતાવ્યું, અને બાકીના ચાર મતો શાસ્ત્રસંમત કેમ નથી ? તે આગળની ગાથામાં બતાવે છે. ત થાર્થ આ પ્રમાણે ગાથાર્થ છે. ||રપી અવતરણિકા : इह च वृद्धसम्प्रदायः - અવતરણિતાર્થ : અને અહીંકેટલાક મતો બતાવ્યા એમાં, વૃદ્ધોનો સંપ્રદાય છે – ગાથા : एए उ अणाएसा अंधारे उग्गए वि हुण दीसे । मुहरयणिसिज्जचोले कप्पतिअ दुपट्ट थुइ सूरो ॥२५७॥ અન્વયાર્થ : U =વળી આ=ગાથા ર૫૫માં બતાવેલ કૂકડાદેશીથી અન્ય ચાર મતો, મUITUT=અનાદેશ છેઃ શાસ્ત્રસંમત નથી. (જે કારણથી) ગ્રંથારે અંધારામાં=અંધકારવાળા ઉપાશ્રયમાં, ૩૪૫ણ વિ વીસે ઉદ્ગત હોતે છતે પણ દેખાતું નથી=સૂર્ય ઊગે પછી પણ હાથની રેખાઓ દેખાતી નથી. (તેથી હવે શાસ્ત્રસંમત પડિલેહણનો કાળ બતાવે છે –) ગુડું થાયોગપ્રતિક્રમણ પૂરું થાય પછી ત્રણ થોયો, (બોલાઈ જાય, પછી) મુદforસિવોને શ્રધ્ધતિમ દુપટ્ટ-મુહપત્તિ, રજોહરણ, નિષદ્યા, ચોલપટ્ટો, કલ્પત્રિક-ત્રણ કપડાં, દ્વિપટ્ટ=સંસ્તારક-ઉત્તરપટ્ટ, (પડિલેહણ કરાયેલા થાય ત્યારે) સૂરો સૂર્ય (ગે.) » ‘હું વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : વળી ગાથા ૨૫પમાં બતાવેલ કૂકડાદેશીથી અન્ય ચાર મતો શાસ્ત્રસંમત નથી; જે કારણથી અંધકારવાળા ઉપાશ્રયમાં સૂર્ય ઊગે પછી પણ હાથની રેખાઓ દેખાતી નથી. તેથી હવે શાસ્ત્રસંમત For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૦ ૪૩ પડિલેહણનો કાળ કયો છે ? તે બતાવે છે – પ્રતિક્રમણના અંતે ત્રણ થોયો બોલાઈ જાય પછી મુહપત્તિ, રજોહરણ, બે નિસેચિયા, ચોલપટ્ટો, ત્રણ કપડાં, સંથારો અને ઉત્તરપટ્ટો પડિલેહણ કરાયેલા થાય ત્યારે સૂર્યોદય થાય. આ પડિલેહણનો કાળ છે. ટીકા : __ "एवं आयरिया भणंति-सव्वे वि एए सच्छंदा, अंधकारे पडिस्सए हत्थरेहाओ सूरे उग्गए वि न दीसंति, इमो पडिलेहणाकालो, आवस्सए कए तिहिं थुतीहिं दिण्णियाहिं जहा पडिलेहणकालो भवति तहा आवस्सयं कायव्वं, इमेहि य दसहिं पडिलेहिएहिं जहा सूरो उठेइ । "मुहपोत्तिय रयहरणं दोन्नि निसिज्जा उ चोलपट्टो य । संथारुत्तरपट्टो तिन्नि उ कप्पा मुणेयव्वा ॥१॥" केई भणंति-एक्कारसमो दंडगो, एसो कालो, ततो जं ऊणं वा अइरित्तं वा कुणइ तं कालाओ ऊणातिरित्तं" ॥२५७।। ટીકાર્ય : .......... ન રીતિ આ રીતે=આગળમાં બતાવે છે એ રીતે, આચાર્ય કહે છે-સર્વ પણ આ=ગાથા ૨૫૫ માં પડિલેહણના વિષયમાં પાછળના ચાર મતો બતાવ્યા એ, સ્વચ્છંદ છે=આગમાનુસાર નથી. તેમાં યુક્તિ બતાવે છે – અંધકારવાળા પ્રતિશ્રયમાં=ઉપાશ્રયમાં, સૂર્ય ઉદ્દગત હોતે છતે પણ હાથની રેખાઓ દેખાતી નથી. અહીં પ્રશ્ન થાય કે સર્વ મતો સ્વછંદ છે, તો પછી સવારના પડિલેહણનો કાળ કયો? તેથી કહે છેફો .............. સૂછે ઃ આ પડિલેહણનો કાળ છે– આવશ્યક કરાયે છતે અપાયેલી ત્રણ સ્તુતિઓ વડે વિશાલ લોચન સૂત્ર બોલવારૂપ ત્રણ થોયો કરવા વડે, જેવી રીતે પડિલેહણનો કાળ થાય, તેવી રીતે આવશ્યક કરવું જોઈએ, અને આ પ્રતિલેખિત એવાં દશ વડે-નીચે બતાવે છે એ પડિલેહણ કરાયેલ એવાં દશ વસ્ત્રો વડે, જેવી રીતે સૂર્ય ઊઠે છે=ઊગે છે, તે રીતે પડિલેહણ કરવું જોઈએ. સૂર્યોદય થાય ત્યાં સુધીમાં પલવવાનાં દશ વસ્ત્રોનાં નામ બતાવે છે – મુહપત્તિય ....... મુuોયલ્લા ૧. મુહપત્તિ ૨. રજોહરણ ૩-૪. વળી બે નિષદ્યા=નિસેથિયું અને ઓધારિયું, ૫. અને ચોલપટ્ટો ૬-૭ સંસ્મારક-ઉત્તરપટ્ટો ૮-૯-૧૦. વળી ત્રણ કલ્યો જાણવા. છે મuiતિ ........ પારિત્ત કેટલાક કહે છે- અગિયારમો દાંડો. આ કાળ છે=આટલી ઉપધિનું પડિલેહણ થાય ત્યારે સૂર્યોદય થાય એ પડિલેહણનો કાળ છે. તેનાથી જે પડિલેહણ ન્યૂનને અથવા અતિરિક્તને કરે છે, તે પડિલેહણ કાળથી ન્યૂનઅતિરિક્ત છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કૂકડો બોલે ત્યારે પડિલેહણ કરવાનું કહેનારો મત અનાદેશ છે એમ બતાવ્યું. હવે કહે છે કે અન્ય પણ ચાર મતો અનાદેશ છે, અને તે ચારેય પણ મતો ક્રમસર સૂર્યોદયની નજીક નજીકના કાળમાં પડિલેહણ કરવાનું કહે છે. તેમાં પણ સૌથી છેલ્લો મત તો હાથની રેખાઓ દેખાય ત્યારે પડિલેહણ કરવાનું કહે છે, પરંતુ તેવો નિયમ પણ વ્યાપક બની શકે નહીં, કેમ કે અંધકારવાળા ઉપાશ્રયમાં સૂર્યોદય થઈ જાય તોપણ હાથની રેખાઓ દેખાતી નથી, અને શાસ્ત્રકારોએ તો સૂર્યોદય થયા પછી દિવસની પ્રથમ પોરિસીમાં સાધુઓને સ્વાધ્યાય કરવાનું કહ્યું છે, તેથી છેલ્લા મત પ્રમાણે પણ પડિલેહણ કરવામાં આવે તો સૂત્રપોરિસીનો For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પ્રતિદિનક્રિયાવસ્તુક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૦-૨૫૮ વ્યાઘાત થાય. આથી સવારનું પ્રતિક્રમણ થઈ જાય, ત્યારપછી મુહપત્તિ આદિ દશ વસ્તુઓનું પડિલેહણ થઈ જાય, તે વખતે સૂર્યનો ઉદય થાય એ શાસ્ત્રસંમત પડિલેહણનો કાળ છે. માટે અપવાદિક કારણ વગર આ કાળની પહેલાં કે આ કાળની પછી પડિલેહણ કરવામાં આવે તો પ્રત્યુપેક્ષણામાં વળાવિષયક ન્યૂનત્વઅધિકત્વ દોષની પ્રાપ્તિ થાય, જેથી શાસ્ત્રવિધિ પ્રત્યે અનાદર થવાને કારણે તેમ જ સ્વાધ્યાયાદિ યોગોની હાનિ થવાને કારણે સાધુને કર્મબંધની પ્રાપ્તિ થાય. ર૫૭ી અવતરણિકા : अत्रैव व्यतिकरे युक्तिमाह - અવતરણિતાર્થ : આ જ વ્યતિકરમાં યુક્તિને કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં સવારના પડિલેહણનો કાળ બતાવતાં કહ્યું કે સૂર્યોદય થતાં દશ વસ્ત્રોની પડિલેહણા થાય એ પડિલેહણાનો કાળ છે, એ જ પ્રસંગમાં યુક્તિ આપે છે – ગાથા : जीवदयट्ठा पेहा एसो कालो इमीए ता णेओ । आवस्सयथुइअंते दस पेहा उट्ठए सूरो ॥२५८॥ અન્વયાર્થ : વેદ નીવડયટ્ટ (જે કારણથી) પ્રત્યુપેક્ષણા જીવદયા અર્થે છે, તeતે કારણથી ફીણ આનો=પ્રત્યુપેક્ષણાનો, અો વત્નો=આ કાળ નેગો-જાણવો. (એ કાળ બતાવે છે –) માવસથુમ્રતૈ=આવશ્યકની સ્તુતિના અંતમાં=પ્રતિક્રમણના અંતે બોલાતી ત્રણ થોયોના અંતમાં, રસ પેહ=દશ પ્રેક્ષા=દશ વસ્ત્રોની પડિલેહણા કરાયે છતે, સૂરો ડટ્ટા=સૂર્ય ઊગે છે. ગાથાર્થ : જે કારણથી પ્રત્યુપેક્ષણા જીવદયા માટે છે, તે કારણથી પ્રત્યુપેક્ષણાનો આ કાળ જાણવો. તે કાળ બતાવે છે – પ્રતિક્રમણના અંતે બોલાતી ત્રણ થોયોના અંતમાં દશ વસ્ત્રોની પડિલેહણા કરાયે છતે સૂર્યોદય થાય છે. ટીકા : ___ जीवदयार्थ जीवदयानिमित्तं प्रत्युपेक्षणा यस्मादेष कालोऽस्याः प्रत्युपेक्षणायाः तस्मात् ज्ञेयः, आवश्यकस्तुत्यन्ते प्रतिक्रमणान्त इत्यर्थः दश प्रत्युपेक्षेति दशसु वस्त्रेषु प्रत्युपेक्षितेषु सत्सु यथोत्तिष्ठति સૂર્ય =વિત્ર રૂતિ થાર્થ: | अत्र वृद्धसम्प्रदाय एवम्- “एत्थ ऊणाइरित्तया जत्तेण परिहरियव्वा, एवं चेव इत्थ फलसिद्धी, सव्वण्णुवयणमेयं, वितहकरणं विराहणा, न उण इट्ठफलजोगो, न हि अणुवाया उवेयं पाविज्ज, अकालचारिकरिसगादयो एत्थ निदरिसणं, विवज्जओ चेव एवं हवति त्ति जयणाए सव्वत्थ आणापहाणेण होयव्वं" ति सपरिकरः 'खोडण' इत्यादिगाथाद्वयार्थः ॥२५८॥ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૮ ટીકાર્ય નીવાર્થ સેવઃ જે કારણથી પ્રત્યુપેક્ષણા જીવદયાના અર્થે છે=જીવદયાના નિમિત્તે છે, તે કારણથી આનો=પ્રત્યુપેક્ષણાનો, આ કાળ જાણવો. તે કાળ બતાવે છે – માવ ... થાઈ: આવશ્યકની સ્તુતિના અંતમાં-પ્રતિક્રમણના અંતમાં, દશ વસ્ત્રો પ્રત્યુપેક્ષાયે છતે જે રીતે સૂર્ય આદિત્ય, ઊઠે છે=ઊગે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ત્ર પર્વ વૃદ્ધસમ્રતા: અહીં પડિલેહણના વિષયમાં, આ પ્રકારનો વૃદ્ધસંપ્રદાયછે. O .... રિયલ્વા અહીં=પ્રસ્ફોટન, પ્રમાર્જન અને પડિલેહણની વેળાના વિષયમાં, ન્યૂન-અતિરિક્તતા યત્નથી પરિહરવી જોઈએ. પર્વ વેવ રૂ સિદ્ધી આ રીતે જ પૂર્વે કહ્યા મુજબ વસ્ત્રપડિલેહણમાં પ્રસ્ફોટનાદિ ત્રણેયની ન્યૂનતા-અધિકતાનો પરિહાર કરવો જોઈએ એ રીતે જ, અહીં વસ્ત્રપડિલેહણની ક્રિયામાં, ફળની સિદ્ધિ છેઃનિર્જરારૂપ ફળની પ્રાપ્તિ છે. થે સર્વાઇવથઈ આ પ્રસ્ફોટનાદિમાં ન્યૂન-અતિરિક્તતાના પરિહારથી ફળની સિદ્ધિ થાય છે એ, સર્વજ્ઞનું વચન છે. વિતદળવિરદિUTI વિતથનું કરણ વિરાધના છે=સર્વજ્ઞના વચનથી વિપરીત રીતે પડિલેહણ કરવાથી સર્વજ્ઞવચનની વિરાધના થાય છે. ૩UT ફ્યુઝનનો વળી ઇષ્ટ ફળનો યોગ થતો નથી. તેમાં યુક્તિ બતાવે છે – દિમUવાલા ફ્લેયં પવન્ન ખરેખર અનુપાયથી ઉપેય પ્રાપ્ત થતું નથી, અર્થાતુ ભગવાનના વચનથી વિપરીત રીતે પડિલેહણ કરવું તે નિર્જરાનો અનુપાય છે, અને તે અનુપાયરૂપ પડિલેહણથી નિર્જરારૂપ ઉપેય પ્રાપ્ત થતું નથી. તેમાં દષ્ટાંત બતાવે છે – માન ........... નિરિક્ષ, અકાળચારી કર્ષકદિ અહીં નિદર્શન છે=અકાળે ખેતી કરનારા ખેડૂત આદિનું અહીં દષ્ટાંત છે. અર્થાત ખેતીનો કાળ ન હોય ત્યારે ખેતી કરનાર ખેડૂતને જેમ ખેતીનું ફળ મળતું નથી, પરંતુ કેવલ શ્રમ જ પ્રાપ્ત થાય છે; તેમ ભગવાનની આજ્ઞા પ્રમાણે પડિલેહણનો કાળ ન હોય ત્યારે પડિલેહણ કરનાર સાધુને પડિલેહણનું નિર્જરારૂપ ફળ મળતું નથી, પરંતુ કેવલ પડિલેહણની ક્રિયાનો શ્રમ જ પ્રાપ્ત થાય છે. આ કથનને સ્પષ્ટ કરે છે – વિવજ્જો ... ટોયલ્વે આ રીતે વિપર્યય જ થાય છે, એથી યતનાથી સર્વત્ર પડિલેહણની સર્વ ક્રિયામાં, આજ્ઞાપ્રધાન થવું જોઈએ. ‘તિ' વૃદ્ધસંપ્રદાયના કથનની સમાપ્તિ અર્થે છે. સપરિવર: .... ...દયાર્થ: સપરિકર “ઘોડ' ઇત્યાદિ ગાથાલયનો અર્થ છે. આશય એ છે કે, ઓઘનિર્યુક્તિની ગાથા ૨૭૦માં “ઘોડUT' ઇત્યાદિ અને ગાથા ૨૭૧માં તે ૩ AUTIક્ષા' ઇત્યાદિ છે, તેના વર્ણનરૂપે જ પ્રસ્તુતમાં ગાથા ૨૫૫-૨૫૬-૨૫૭-૧૫૮ મૂકેલ છે. આથી ઓશનિયુક્તિની બે ગાથાના પરિકરસહિત આ પંચવટુકગ્રંથની ચાર ગાથા છે, એ પ્રકારનો અર્થ બતાડવા માટે અહીં ટીકાના અંતે કહેલ છે કે, પરિકર સહિત અર્થાત્ ઓઘનિર્યુક્તિની તે બે ગાથા સાથે સંકળાયેલ પદાર્થના વિસ્તાર સહિત, “ઘોડhત્યાદ્રિ' ઓઘનિર્યુક્તિની બે ગાથાનો અર્થ છે. આ પ્રકારનો ભાવ અહીં ભાસે છે, તત્ત્વ બહુશ્રુત જાણે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “ વપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૮-૨૫૯ ભાવાર્થ : સાધુ જીવદયા માટે પ્રત્યુપેક્ષણા કરે છે. તેથી સવારનું પ્રતિક્રમણ કર્યા પછી મુહપત્તિ આદિ દશ વસ્તુઓનું પડિલેહણ થાય તે વખતે સૂર્ય ઊગે, એ પડિલેહણ કરવાનો શાસ્ત્રસંમત કાળ છે આનાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વે બતાવેલા પાંચ મતો દ્વારા દર્શાવાયેલા કાળે પડિલેહણ કરવામાં આવે તો અંધારાને કારણે જીવદયાનું પાલન થાય નહીં, તેમ જ સૂર્યોદય પછી પડિલેહણ કરવામાં આવે તો જીવરક્ષામાં યત્ન થઈ શકે, પરંતુ સ્વાધ્યાયાદિ બળવાન યોગોનો નાશ થાય, જેથી સાધુ આત્માને તત્ત્વથી ભાવિત કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકે નહીં, જેના કારણે પોતાના ભાવપ્રાણો પ્રત્યે ઉપેક્ષા થાય. આથી સાધુએ શાસ્ત્રસંમત એવા ઉચિત કાળે જ વસ્ત્રપડિલેહણા કરવી જોઈએ. ૨૫૮. અવતરણિકા: अनादेशानामुन्यासप्रयोजनमाह - અવતરણિકાર્ય : ગાથા ૨૫૫માં ન્યૂન-અધિક પ્રસ્ફોટના, પ્રમાર્જના અને વેળા બતાવી. તેમાં કાળથી જૂન-અધિકત્વ બતાડવા માટે, સવારના પડિલેહણનો ઉચિત કાળ બતાવવાને બદલે પાંચ અનાદેશો બતાવ્યા. ત્યારપછી આ પાંચ અનાદેશો કેમ શાસ્ત્રસંમત નથી, તે બતાવીને સવારના પડિલેહણનો ઉચિત કાળ બતાવ્યો. તેથી જિજ્ઞાસુને પ્રશ્ન થાય કે સવારના પડિલેહણનો ઉચિત કાળ બતાવવાને બદલે અનાદેશો બતાવવાનું શું પ્રયોજન છે? તેથી અનાદેશોના ઉપન્યાસના=બતાવવાના, પ્રયોજનને કહે છે – ગાથા : एए उ अणादेसा एत्थ असंबद्धभासगं पि गुरू । असढं तु पण्णविज्ज त्ति खावणट्ठा विणिद्दिट्ठा ॥२५९॥ અન્વયાર્થ : સંવદ્ધમાસ પિકઅસંબદ્ધ ભાષક પણ સ૮ તુઅશઠને જ ગુરૂ-ગુરુ પUUવિM=પ્રજ્ઞાપના કરે= સમજાવે, ત્તિ એ પ્રમાણે રાવણg=ખ્યાપન અર્થે જણાવવા માટે, પત્થ અહીં શાસ્ત્રમાં, [૩માવેસા= વળી આ અનાદેશો વિદિા =વિનિર્દિષ્ટ છે=બતાવાયા છે. ગાથાર્થ : અસંબદ્ધ ભાષક પણ અશઠ જ શિષ્યને ગુરુ સમજાવે, એ પ્રમાણે જણાવવા માટે શાસ્ત્રમાં વળી આ અનાદેશો બતાવાયા છે. ટીકા : एते च कुर्कुटादयः अनादेशाः अत्र शास्त्रे विनिर्दिष्टा इति योगः, किमर्थमित्यत्राह-असम्बद्धभाषकमपि शिष्यमशठंत्विति योग: अशठमेव, गुरुः आचार्यः प्रज्ञापयेत् तत्त्वप्ररूपणया, इति एवं ख्यापनार्थ ज्ञापनार्थं विनिर्दिष्टा इति गाथार्थः ॥२५९॥ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક/ “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૯ ટીકાર્થ: ત્ર-શાત્રે ર તે યુવરાયઃ મનાવેશ વિનિર્દિષ્ટ રૂતિ યોગા અને અહીં શાસ્ત્રમાં, આ કુર્કુટાદિ=કૂકડાદેશી આદિ, અનાદેશો નિર્દેશાયા છે, મૂળગાથાના અંતમાં રહેલમાં “વદિટ્ટા'નો પ્રથમ પાદમાં રહેલ મસા સાથે સંબંધ છે, એમ જણાવવા માટે ટીકામાં વિનિર્દિષ્ટ પછી રૂતિ યોગ શબ્દ મૂકેલ છે. વિમર્થમિચત્રાદિ- શા માટે નિર્દેશાયા છે? એ પ્રકારની શંકામાં કહે છે – સર્વદ્ધ ..... માથાર્થ અસંબદ્ધ ભાષક પણ અશઠ જ શિષ્યને ગુરુ=આચાર્ય, તત્ત્વની પ્રરૂપણા દ્વારા પ્રજ્ઞાપન કરે=સમજાવે, એ પ્રમાણે ખ્યાપનના અર્થ-જ્ઞાપનના અર્થે જણાવવા માટે, આ અનાદેશો નિર્દેશાયા છે. મૂળગાથાના ઉત્તરાર્ધમાં રહેલ સદં તુનો પૂર્વાર્ધમાં રહેલ સંવદ્ધમાત પિસાથે સંબંધ છે, તે બતાવવા માટે ટીકામાં શિષ્યમદં તુ પછી તિ યોગ શબ્દ મૂકેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પડિલેહણની ક્રિયાનો કાળ બતાવતી વખતે આ પાંચ મતોને અનાદેશ તરીકે શાસ્ત્રમાં કહ્યા છે; કેમ કે પડિલેહણના વિષયમાં કોઈક જિજ્ઞાસુ શિષ્યને પોતાની મતિ પ્રમાણે સવારની પડિલેહણાના કાળનો વિચાર આવે ત્યારે તે જિજ્ઞાસુ શિષ્ય અસંબદ્ધ રીતે કાળને જોડતો હોય; આમ છતાં જો તે શિષ્ય અસંબદ્ધ કાળને અશઠ ભાવથી જોડતો હોય તો ગુરુ તેને તત્ત્વની પ્રરૂપણા દ્વારા પ્રતિલેખનાનો સાચો કાળ શાસ્ત્ર દ્વારા જણાવે, તે માટે શાસ્ત્રમાં પાંચ અનાદેશો બતાવ્યા છે. અહીં વિશેષ એ છે કે કોઈ શિષ્ય સાંજના પડિલેહણનો કાળ વિચારે તો તેને થાય કે સાંજનું પડિલેહણ ચોથા પ્રહરના પ્રારંભમાં કરવાનું હોય છે, તે પ્રમાણે સવારની પડિલેહણાનો કાળ પણ ચોથા પહોરના પ્રારંભમાં જ હોવો જોઈએ, અને કૂકડો રાત્રિના ચોથા પહોરના પ્રારંભમાં જ બોલતો હોય છે, તેથી તે શિષ્ય કલ્પના કરે કે કૂકડો બોલે ત્યારે સવારની પડિલેહણા શરૂ કરવી જોઈએ. વળી કોઈક વિચારક શિષ્યને થાય કે અંધારામાં પડિલેહણ થાય નહિ; કેમ કે જીવરક્ષા ન થઈ શકે, અને સવારના સૂર્યોદય પછી સૂત્રપોરિસી કરવાની હોય છે. તેથી તે કલ્પના કરે કે અરુણોદય થાય ત્યારે પડિલેહણા કરવી જોઈએ. ત્યારે વળી હજી સૂક્ષ્મ વિચારક કોઈ સાધુને થાય કે અરુણોદય વખતે પણ પૂરતો પ્રકાશ હોતો નથી, તેથી પ્રકાશ થાય ત્યારે પડિલેહણા કરવી જોઈએ. ત્યારે વળી કોઈ શિષ્ય વિચારે કે સાધુઓ પરસ્પર એકબીજાને જોઈ શકે તેટલો પ્રકાશ થયો હોય તો જીવરક્ષા સારી રીતે થઈ શકે. માટે તે કલ્પના કરે કે સાધુઓ પરસ્પર એકબીજાને જોઈ શકે તેટલો પ્રકાશ થાય ત્યારે જ પડિલેહણા કરવી જોઈએ. વળી અન્ય કોઈ વિચારક શિષ્યને થાય કે સાધુઓને પરસ્પર જોવામાં તો અલ્પ પ્રકાશ ચાલે, પરંતુ તેટલા પ્રકાશમાત્રથી જીવરક્ષા બરાબર ન થાય. તેથી હાથની રેખાઓ દેખાય તેટલો પ્રકાશ થયો હોય ત્યારે જ સાધુએ પડિલેહણા કરવી જોઈએ. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “વરસપ્રત્યુપેક્ષણા' / ગાથા ૨૫૯-૧૬૦ આ સર્વ વિચારણા કરનાર શિષ્યો અશઠ ભાવથી અસંબદ્ધ બોલનારા છે, અને તેઓને સાચો બોધ કરાવવા માટે શાસ્ત્રમાં આ બધા મતો બતાવ્યા છે, જેથી પડિલેહણના કાળના વિષયમાં વિચારક શિષ્યને પોતાના મનમાં ઊઠતા આવા વિકલ્પો ઉચિત નથી, એવું જ્ઞાન થાય; કેમ કે આ બધા વિકલ્પોમાં કંઈક વિચારકતા હોવા છતાં પણ કંઈક અંશે ત્રુટી છે. વળી, હાથની રેખાઓ દેખાય ત્યારે પડિલેહણ કરવાનું કહેનાર શિષ્યની વિચારણા જીવરક્ષાને અનુરૂપ હોવા છતાં પણ કોઈક સંયોગોમાં સ્વાધ્યાયની વ્યાઘાતક બને તેવી છે; કેમ કે વાદળાંથી આકાશ ઘેરાયેલું હોય વગેરે કોઈપણ પ્રસંગોમાં સૂર્યોદય થવા છતાં હાથની રેખાઓ દેખાઈ શકે તેમ ન હોય ત્યારે, સ્વાધ્યાયને ગૌણ કરીને શિષ્ય પડિલેહણનું વિલંબન પણ કરે. તેથી તેવું માનનાર શિષ્યોને સાચો બોધ કરાવવા અર્થે ગ્રંથકારે આ સર્વ અનાદેશો બતાવ્યા, અને ત્યારપછી પડિલેહણ કરવાનો ઉચિત કાળ પણ બતાવ્યો. ૨૫૯ અવતરણિકા: अविपर्यासमाह - અવતરણિતાર્થ : અવિપર્યાસને કહે છે – ભાવાર્થ : ગાથા ૨૫૩માં અન્યૂન-અનતિરિક્ત-અવિપર્યાસવાળી પડિલેહણાને આશ્રયીને આઠ ભાંગાઓ બતાવ્યા, અને ગાથા ૨૫૪માં કહ્યું કે અન્યૂન-અનતિરિક્ત-અવિર્યાસવાળી પ્રત્યુપેક્ષણારૂપ પ્રથમ ભાંગો શુદ્ધ છે. ત્યારપછી ગાથા ૨૫પમાં અન્યૂન-અનતિરિક્ત પડિલેહણાનું સ્વરૂપ બતાવતાં અત્યાર સુધી પડિલેહણમાં કાળને આશ્રયીને ન્યૂનત્વ અને અધિકત્વનું સ્વરૂપ બતાવ્યું. હવે અવિપર્યાસવાળી પડિલેહણાનું સ્વરૂપ બતાડવા માટે કહે છે – ગાથા : गुरुपच्चक्खाणगिलाणसेहमाईण पेहणं पुट्वि। तो अप्पणो पुव्वमहाकडाइं इअरे दुवे पच्छा ॥२६०॥ અન્વયાર્થ: પુષ્યિ પૂર્વે ગુરુપુષ્યવસ્થાપના દિનારું તો મM પેઢri-ગુરુ, પ્રત્યાખ્યાનવાળા, ગ્લાન, શૈક્ષ આદિની, ત્યારપછી આત્માની (ઉપધિનું) પ્રેક્ષણ=પ્રતિલેખન, (એ પુરુષઅવિપર્યાસ છે.)પુષંપૂર્વે હાડડું યથાકૃતને યથાકૃત વસ્ત્રાદિને, પછી=પછી ફરે તુવે ઇતર બેને=અલ્પ અને બહુપરિકર્મવાળાં વસ્ત્રાદિને, (પ્રતિલેખે, એ ઉપકરણઅવિપર્યાસ છે.) ગાથાર્થ : પુરુષઅવિપર્યાસમાં પૂર્વે ગુર, પ્રત્યાખ્યાનવાળા, ગ્લાન, શેક્ષ વગેરેની ઉપધિની ક્રમસર પ્રત્યુપેક્ષણા For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનકિયાવસ્તક “પ્રત્યપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર : “વપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૦ - ૪૯ કરે, ત્યારપછી પોતાની ઉપધિની પ્રત્યુપેક્ષણા કરે. ઉપધિઅવિપર્યાસમાં પૂર્વે યથાકૃત વસ્ત્રાદિની પ્રત્યુવેક્ષણા કર્યા પછી અલ્પપરિકર્મ અને બહુપરિકર્મવાળાં વસ્ત્રાદિની પ્રત્યુપેક્ષણા કરે. ટીકા? गुरुप्रत्याख्यानग्लानशिक्षकादीनां प्रेक्षणमिति प्रत्युपेक्षणं पूर्वम् आदौ, अयं पुरुषाविपर्यासः, प्रथम गुरोः आचार्यस्य सम्बन्धी उपधिराभिग्रहिकसाध्वभावे सर्वैः प्रत्युपेक्षितव्यः, तदनु प्रत्याख्यानिनः=क्षपकस्य, तदनु ग्लानस्य, तदनु शिष्यकस्य अभिनवप्रव्रजितस्य, आदिशब्दाद् व्यापृतवैयावृत्त्यकरादिपरिग्रहः, तत आत्मन इति । उपकरणाविपर्यासमाह-पूर्वं यथाकृतानि वस्त्रादीनि, संयमोपकारकत्वात् तथाकरणे तत्र बहुमानाद्, इतरे द्वे-उपकरणजाते अल्पपरिकर्मबहुपरिकर्मरूपे पश्चात् तदुत्तरकालं प्रत्युपेक्षतेति गाथार्थः ॥२६०॥ ટીકાર્થ : ગુરુ, પ્રત્યાખ્યાનવાળા=તપસ્વી, ગ્લાન, શિક્ષકદિની ઉપધિનું પૂર્વે આદિમાં, પ્રેક્ષણ=પ્રત્યુપેક્ષણ, એ પુરુષનો વિપર્યાસ છે. હવે અવિપર્યાસથી ઉપધિનું પ્રત્યુપેક્ષણ કરવા માટે ગુરુ આદિના ક્રમને સ્પષ્ટ કરે છે – પ્રથમ=પ્રત્યુપેક્ષણમાં સૌથી પહેલાં, ગુરુના આચાર્યના, સંબંધવાળી ઉપધિ આભિગ્રહિક સાધુઓનો અભાવ હોતે છતે સર્વએ બધા સાધુઓએ, પ્રત્યુપેક્ષવી જોઈએ. તેનાથી પછી પ્રત્યાખ્યાનીની ક્ષપકની તપસ્વી સાધુની, ત્યારપછી ગ્લાનની, તેનાથી પછી શિષ્યકની=અભિનવ પ્રવ્રજિતની નવદીક્ષિત સાધુની, “મરિ' શબ્દથી “શિક્ષાવીન”માં “મરિ' શબ્દથી, વ્યાકૃત એવા વૈયાવૃજ્યકર આદિનો પરિગ્રહ છે=ગ્લાનાદિની વૈયાવચ્ચ વગેરે કાર્યમાં રોકાયેલા વૈયાવચ્ચ કરનારા સાધુ વગેરેનો સંગ્રહ છે. ત્યારપછી આત્માની અર્થાત્ ઉપરમાં બતાવ્યા એ તપસ્વી સાધુ વગેરેની તેમ જ “ગારિ' શબ્દથી ગ્રહણ કરેલ વૈયાવચ્ચકારી સાધુ વગેરેની ઉપધિનું પ્રત્યુપેક્ષણ થઈ જાય ત્યારપછી પોતાની, ઉપધિનું પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ. રૂતિ’ પુરુષ અવિપર્યાસના સ્વરૂપ કથનની સમાપ્તિ અર્થે છે. ઉપકરણના અવિપર્યાસને કહે છે=ઉપકરણના અવિપર્યાસનું સ્વરૂપ બતાવે છે – પૂર્વે યથાકૃત વસ્ત્રાદિનું પ્રત્યુપેક્ષણ કરે; કેમ કે સંયમમાં ઉપકારકપણું હોવાથી યથાકૃત વસ્ત્ર-પાત્રનું સંયમમાં ઉપકાર કરવાપણું હોવાથી, તે પ્રકારે કરણમાં યથાકૃત વસ્ત્રાદિનું પ્રથમ પ્રત્યુપેક્ષણ કરવામાં, ત્યાં યથાકૃત વસ્ત્રાદિમાં, બહુમાન થાય છે. ઇતર બેને=અલ્પપરિકર્મ અને બહુપરિકર્મરૂપ ઉપકરણ જાતને ઉપકરણના સમૂહને, પાછળથી તેનાથી ઉત્તરકાળને વિષે= યથાકૃત વસ્ત્રાદિના પ્રત્યુપેક્ષણથી પછીના કાળને વિષે, પ્રત્યુપેક્ષણ કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જો ગુરુની ઉપધિ પલવવાનો અભિગ્રહ ગ્રહણ કર્યો હોય તેવા કોઈ અભિગ્રહધારી સાધુ ન હોય તો બધા સાધુઓએ પહેલાં આચાર્યની ઉપધિ પડિલેહવી. પછી ક્રમશઃ તપસ્વી, ગ્લાન, નવદીક્ષિત, વૈયાવચ્ચ વગેરે કાર્યમાં રોકાયેલા વૈયાવચ્ચી સાધુ વગેરેની ઉપધિ પડિલેહવી, પછી પોતાની ઉપધિ પડિલેહવી. આ પુરુષની અપેક્ષાએ અવિપર્યાસનો ક્રમ છે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૦ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વચ્ચપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૦-૨૬૧ વળી ઉપકરણના અવિપર્યાસનો ક્રમ આ પ્રમાણે છે – પહેલાં યથાકૃત વસ્ત્રાદિની પ્રતિલેખના કરવી જોઈએ; કારણ કે યથાકૃત વસ્ત્રાદિ સંયમપાલનમાં અધિક ઉપકારી છે, આથી પહેલાં તેની પ્રતિલેખના કરવાથી યથાકૃત વસ્ત્રાદિ ઉપર આદર થાય છે, અને તે આદરને કારણે સાધુને નિર્દોષ વસ્ત્ર-પાત્ર પ્રત્યે અધિક પક્ષપાતનો ભાવ થાય છે. ત્યારપછી ક્રમશઃ અલ્પપરિકર્મ અને બહુપરિકર્મ, એમ બે પ્રકારનાં વસ્ત્ર અને પાત્રની પ્રતિલેખના કરવી જોઈએ. વળી નિર્દોષ વસ્ત્ર-પાત્ર ત્રણ પ્રકારનાં છે : (૧) યથાકૃત, (૨) અલ્પપરિકર્મ અને (૩) બહુપરિકર્મ. (૧) ગૃહસ્થ પાસેથી મેળવ્યા પછી જે વસ્ત્રાદિમાં ફાડવું, સાંધવું, વગેરે કાંઈપણ પરિકર્મ ન કરવું પડે, અર્થાત્ જેવું વહોર્યું હોય તેવું જ ઉપયોગમાં લઈ શકાય તેવું હોય તે વસ્ત્ર અને પાત્રને યથાકૃત વસ્ત્ર અને પાત્ર કહેવાય. (૨) ગૃહસ્થ પાસેથી નિર્દોષ રીતે મેળવ્યા પછી જે વસ્ત્ર કે પાત્ર થોડું ફાડવું, સાંધવું વગેરે પરિકર્મ કર્યા પછી જ ઉપયોગમાં લઈ શકાય તેવું હોય, તે વસ્ત્ર કે પાત્રને અલ્પપરિકર્મવાળું કહેવાય. (૩) ગૃહસ્થ પાસેથી નિર્દોષ રીતે મેળવ્યા પછી જે વસ્ત્ર કે પાત્ર ઘણું જ પરિકર્મ કર્યા પછી ઉપયોગમાં લઈ શકાય તેવું હોય, તે વસ્ત્ર કે પાત્રને બહુપરિકર્મવાળું કહેવાય. માટે સાધુઓએ મુખ્યતયા યથાકૃત વસ્ત્ર અને પાત્ર વહોરવાં જોઈએ; કારણ કે પરિકર્મવાળાં વસ્ત્રાદિ વહોરવાથી તેનું પરિકર્મ કરવામાં સંયમવિરાધના, આત્મવિરાધના, સ્વાધ્યાયનો પલિમંથ એટલે કે સ્વાધ્યાયહાનિ વગેરે દોષો થાય છે. છતાં યથાકૃત વસ્ત્રાદિ ન મળે તો અલ્પપરિકર્મવાળાં વસ્ત્રાદિ વહોરી શકાય, અને અલ્પપરિકર્મવાળાં વસ્ત્રાદિ પણ ન મળે તો છેવટે બહુપરિકર્મવાળાં વસ્ત્રાદિ પણ વહોરી શકાય. /ર૬oll અવતરણિકા : इदानीमर्थतो गतमपि विपर्यासं विशेषाभिधानार्थमाह - અવતરણિકાર્ય : હવે અર્થથી જણાયેલ પણ વિપર્યાસને વિશેષથી કહેવા અર્થે કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં ઉપધિ અને પુરુષનો અવિપર્યાય બતાવ્યો. આથી તેનાથી વિપરીત પ્રવૃત્તિ વિપર્યાસરૂપ છે, તેમ અર્થથી જણાય છે; તોપણ અપવાદથી ક્યારે પુરુષવિપર્યાસ કરવાનો છે? અને ક્યારે ઉપધિવિપર્યાસ કરવાનો છે? તે રૂપ વિશેષ બતાડવા માટે કહે છે – ગાથા : पुरिसुवहिविवच्चासो सागरिअ करिज्ज उवहिवच्चासं । आपुच्छित्ताण गुरुं पहुव्वमाणेयरे वितहं ॥२६१॥ અન્વયાર્થ: પુરસુવિવધ્યાસો પુરુષ-ઉપધિનો વિપર્યાસ (કરવો જોઈએ નહીં, તેમાં અપવાદ બતાવે છે –). સારિ=સાગારિક હોતે છતે સર્વહિવત્રાં રિન્ન ઉપધિના વિપર્યાસને કરે. પદુષ્યમા (આભિગ્રહિક For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૧ સાધુનો) પ્રભવ હોતે છતે પુરું આવુત્તિાન=ગુરુને પૂછીને ચરે ઇતર વિષયક=પ્રત્યાખ્યાની આદિ સાધુઓ વિષયક, (ઉપધિનું પ્રત્યુપેક્ષણ કરે.) વિતતૢ વિતથ થાય છે=અન્યથા વિપરીત પડિલેહણ થાય છે. ગાથાર્થ: પુરુષવિપર્યાસ અને ઉપધિવિપર્યાસ કરવો જોઈએ નહીં. હવે અપવાદથી ઉપધિવિપર્યાસનું સ્થાન બતાવે છે – સાગારિક હોતે છતે ઉપધિવિપર્યાસ કરે. હવે અપવાદથી પુરુષવિપર્યાસનું સ્થાન બતાવે છેઆભિગૃહિક સાધુનો પ્રભવ હોતે છતે, ગુરુને પૂછીને પ્રત્યાખ્યાની આદિ સાધુઓ વિષયક ઉપધિનું પડિલેહણ કરે, અન્યથા વિપરીત પ્રત્યુપેક્ષણા થાય છે. 1 ટીકા ઃ पुरुषोपधिविपर्यास इति पुरुषविपर्यासो गुरुं विहाय प्रत्याख्यानिन इत्यादिरूपः उपधिविपर्यासस्तु प्रथमं बहुपरिकर्म्मादेः तदनु यथाकृतस्य, उपलक्षणत्वाच्चैतस्य पूर्वाह्ने प्रथमं भाजनानां तदनु वस्त्राणां अपराह्ने विपर्ययः एष विपर्यासः, अयं च न कर्त्तव्य इति । अपवादमाह – सागारिके उपधौ तथा अनुचिते कुर्यादुपधिविपर्यासं मा भूत् तत्र बहुमान इतरस्य वा सङ्क्लेश इति, एवं गुरोराभिग्रहिके सति आपृच्छ्यैव गुरुम् आभिग्रहिकसम्पदा (? दि) प्रभवति सति गुरौ इतर इत्यन्येषां प्रत्याख्यानिप्रभृतीनां प्रत्युपेक्षेत, अन्यथा वितथमिति वितथं प्रत्युपेक्षणं भवतीति गाथार्थ: ર૬. નોંધઃ ૫૧ આમિગ્રહિતસમ્પલ છે તેને સ્થાને મિગ્રહિન્નમ્પત્તિ હોવું જોઈએ. ટીકાર્ય પુરુષ અને ઉપધિનો વિપર્યાસ એટલે ગુરુને છોડીને પ્રત્યાખ્યાનવાળા સાધુની ઉપધિનું પ્રથમ પ્રત્યુપેક્ષણ કરવું ઇત્યાદિરૂપ પુરુષનો વિપર્યાસ છે, વળી પ્રથમ બહુપરિકર્માદિનું=બહુપરિકર્મવાળા અને અલ્પ પરિકર્મવાળા વસ્ત્ર અને પાત્રનું, ત્યારપછી યથાકૃત વસ્ત્રાદિનું પ્રત્યુપેક્ષણ કરવું એ ઉપધિનો વિપર્યાસ છે. અને આનું=પ્રથમ બહુપરિકર્માદિવાળા વસ્ત્રાદિનું અને પછી યથાકૃત વસ્ત્રાદિનું પ્રત્યુપેક્ષણ કરવું એ ઉપધિનો વિપર્યાસ છે એ કથનનું, ઉપલક્ષણપણું હોવાથી, પૂર્વાદ્ઘમાં પ્રથમ ભાજનોનું=પાત્રાઓનું, ત્યારપછી વસ્ત્રોનું= પાત્ર સંબંધી ઝોળી આદિ વસ્ત્રોનું, પ્રત્યુપેક્ષણ કરવું, અને અપરાદ્ધમાં વિપર્યય=સાંજે પાત્રપડિલેહણમાં પ્રથમ પાત્રાઓના પ્રત્યુપેક્ષણને બદલે પહેલાં ઝોળી આદિ વસ્ત્રોનું અને ત્યારપછી પાત્રાઓનું પ્રત્યુપેક્ષણ કરવું, એ ઉપધિનો વિપર્યાસ છે. અને આ=પુરુષનો વિપર્યાસ અને ઉપધિનો વિપર્યાસ, કરવા યોગ્ય નથી. ‘કૃતિ' પુરુષ અને ઉપધિવિપર્યાસના સ્વરૂપના કથનની સમાપ્તિ અર્થે છે. અપવાદને કહે છે. — સાગારિક હોતે છતે ઉપધિમાં તે પ્રકારે અનુચિત હોતે છતે=ગૃહસ્થ વિદ્યમાન હોતે છતે ઉપધિમાં કોઈ કીમતી વસ્ત્ર-પાત્રનું પડિલેહણ કરવું અનુચિત હોતે છતે, ત્યાંયથાકૃત વસ્ત્રાદિમાંથી કોઈક કીમતી વસ્તુમાં, બહુમાન=ચોરાદિ ગૃહસ્થને તે કીમતી વસ્તુ લેવાનો પરિણામ, અથવા ઈતરને સંક્લેશ ન થાઓ=સાધુને તે ચોર વગેરે તરફથી ઉપદ્રવ ન થાઓ, એથી કરીને સાધુ ઉપધિના વિપર્યાસને કરે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા’ / ગાથા ૨૬૧-૨૬૨ આ પ્રકારે=જે પ્રકારે ઉપધિવિપર્યાસના વિષયમાં અપવાદ છે એ પ્રકારે, ગુરુની ઉપધિનું પડિલેહણ કરવા માટે આભિગ્રહિક હોતે છતે=આભિગ્રહિકની સંપદાવાળા ગુરુ પ્રભવતે છતે=ગુરુની ઉપધિનું પડિલેહણ કરવાનો અભિગ્રહ ધારણ કરનારા સાધુઓવાળા ગુરુ હોતે છતે, ગુરુને પૂછીને જ ઇતરવિષયક=અન્ય પચ્ચક્ખાણવાળા વગેરેની, ઉપધિનું પ્રત્યુપેક્ષણ કરે. ૫૨ અન્યથા વિતથ થાય છે—વિતથ પ્રત્યેપેક્ષણ થાય છે, અર્થાત્ અપવાદના સ્થાન વગર પણ સાધુ પુરુષનો કે ઉપધિનો વિપર્યાસ કરે તો, તેનું પ્રત્યુપેક્ષણ વિપરીત થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં બતાવ્યું તે પ્રમાણે ગુરુની ઉપધિ છોડીને ક્ષપકાદિની ઉપધિનું પ્રથમ પડિલેહણ કરવામાં આવે તો પુરુષવિપર્યાસરૂપ દોષ પ્રાપ્ત થાય; તેમ જ પ્રથમ બહુકર્મવાળા અને અલ્પપરિકર્મવાળા વસ્ત્ર-પાત્રનું પડિલેહણ કર્યા પછી યથાકૃત વસ્ત્ર-પાત્રનું પડિલેહણ કરવામાં આવે તો ઉપધિવિપર્યાસરૂપ દોષ થાય. તે રીતે સવારના પાત્રપડિલેહણમાં પ્રથમ પાત્રનું પડિલેહણ કર્યા પછી પાત્રનાં વસ્ત્રોનું પડિલેહણ ક૨વામાં આવે અને સાંજના પાત્રપડિલેહણમાં પ્રથમ પાત્રનાં વસ્ત્રોનું પડિલેહણ કર્યા પછી પાત્રનું પડિલેહણ ક૨વામાં આવે તો ઉપધિવિપર્યાસરૂપ દોષ થાય. આમ, પુરુષવિપર્યાસ અને ત્રણેય પ્રકારનો ઉપધિવિપર્યાસ કરવો જોઈએ નહિ. આમ છતાં, સાધુ પડિલેહણ કરતા હોય ત્યારે ત્યાં કોઈ ગૃહસ્થ બેઠેલ હોય, અને તેના દેખતાં કોઈ સારી ઉપધિનું પડિલેહણ કરવામાં આવે તો તે ગૃહસ્થને તે સારી વસ્તુને ગ્રહણ કરવાનો પરિણામ થાય તેમ હોય તો, અપવાદથી સાધુ ઉપધિનો વિપર્યાસ કરે, જેથી સાધુની સારી વસ્તુઓ ચોરના જોવામાં ન આવવાથી તેને તે વસ્તુના ગ્રહણનો પરિણામ થાય નહિ; અને જો તેવા સમયે ઉપધિનું પડિલેહણ વિપર્યાસથી કરવામાં ન આવે અને તે ચોર વગેરેના દેખતાં જો સારાં વસ્ત્ર કે પાત્રનું પડિલેહણ કરવામાં આવે તો સાધુની તે સારી વસ્તુ લેવાનો ચોર વગેરેને પરિણામ થાય, અથવા ચોરના ઉપદ્રવને કારણે સાધુને પણ સંક્લેશ થવાનો સંભવ રહે. વળી, જ્યારે આભિગ્રહિક સાધુઓની સંપદા ગુરુ પાસે વિદ્યમાન હોય ત્યારે, ગુરુની ઉપધિનું પડિલેહણ આભિગ્રહિક સાધુઓ કરે છે. તેથી શિષ્ય ગુરુને પૂછીને, ગુરુ સિવાય અન્ય ક્ષપકાદિ સાધુઓની ઉપધિનું પડિલેહણ કરે, તે અપવાદથી પુરુષનો વિપર્યાસ છે, જે દોષંરૂપ નથી. પરંતુ જો તેવા કોઈ કારણ સિવાય ગુરુને છોડીને અન્ય સાધુઓની ઉપધિનું પહેલાં પડિલેહણ કરે અથવા કારણ વગર યથાકૃત વસ્ત્રાદિને પ્રથમ ન પલેવે કે પાત્રપડિલેહણમાં વસ્ત્ર-પાત્રોનું પડિલેહણ જે રીતે કરવાનું છે તે રીતે ન કરે તો, તે સાધુની પ્રત્યુપેક્ષણા વિતથ થાય છે; અર્થાત્ વિપર્યાસવાળી થાય છે, જે દોષરૂપ છે. ૨૬૧॥ અવતરણિકા : उपसंहरन्नाह - - અવતરણિકાર્થ : ગાથા ૨૩૩થી ૨૬૧માં વસ્ત્રના પડિલેહણની વિધિ બતાવી. હવે તેનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી કહે — For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રભુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૬૨ ૫૩ ગાથા : अप्पडिलेहिय दोसा आणाई अविहिणा वि ते चेव। तम्हा उ सिक्खिअव्वा पडिलेहा सेविअव्वा य ॥२६२॥दारं ॥ અન્વયાર્થ: Mડનૈદિક(ઉપધિ) અપ્રત્યુપેક્ષિત હોતે છતે સારું હો=આજ્ઞા આદિ આજ્ઞાભંગાદિ, દોષો થાય છે, વિહિUT વિ=અવિધિથી પણ (પ્રત્યુપેક્ષિત હોતે છતે) તે ચેવો જ=આજ્ઞાભંગાદિ દોષો જ, થાય છે. તફતે કારણથી જ પવિત્રે= પ્રત્યુપેક્ષણા સિવિશ્વવ્યા=શીખવી જોઈએ તેવિકવ્યા =અને સેવવી જોઈએ. ગાથાર્થ : ઉપધિ અપ્રત્યુપેક્ષિત હોતે છતે આજ્ઞાભંગાદિ દોષો થાય છે, અવિધિથી પણ પ્રત્યુપેક્ષિત હોતે જીતે આજ્ઞાભંગાદિ જ દોષો છે. તે કારણથી જ પ્રત્યુપેક્ષણા શીખવી જોઈએ અને સેવવી જોઈએ. ટીકાઃ अप्रत्युपेक्षिते उपधाविति गम्यते दोषाः आज्ञादयः आज्ञाऽनवस्थादयः, अविधिनाऽपि प्रत्युपेक्षिते त एव दोषा इति, यस्मादेवं तस्माच्छिक्षितव्या प्रत्युपेक्षणेति तदुपलक्षिता प्रमार्जनादिक्रिया, सेवितव्या च यथाऽऽगममिति गाथार्थः ॥२६२॥ ટીકાર્ય ઉપધિ અપ્રત્યુપેક્ષિત હોતે છત–ઉપધિનું પ્રત્યુપેક્ષણ નહીં કરાયે છતે, આજ્ઞાદિ આજ્ઞાભંગ-અનવસ્થાદિ, દોષો થાય છે; અવિધિથી પણ પ્રત્યુપેક્ષિત હોતે છતે=ઉપધિનું પ્રત્યુપેક્ષણ અવિધિથી કરાયે છતે પણ, તે જ=આજ્ઞાભંગાદિ જ, દોષો થાય છે. જે કારણથી આમ છે તે કારણથી પ્રત્યુપેક્ષણા શીખવી જોઈએ. તેનાથી ઉપલક્ષિત પ્રત્યુપેક્ષણાથી ઉપલક્ષિત, એવી પ્રમાર્જનાદિ ક્રિયા શીખવી જોઈએ, અને યથાઆગમ-જે પ્રમાણે આગમમાં કહ્યું છે તે પ્રમાણે, સેવવી જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઉપધિની પ્રતિલેખના ન કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને છકાયની વિરાધના એમ ચાર દોષો થાય છે, અને અવિધિથી પ્રતિલેખના કરવાથી પણ તે જ ચાર દોષો થાય છે. આથી પ્રતિલેખનાની વિધિ જાણવી જોઈએ, અને આગમમાં કહ્યા મુજબ આચરવી જોઈએ. તેમ જ પ્રતિલેખનાના ઉપલક્ષણથી પ્રમાર્જનાદિ ક્રિયા પણ શીખવી જોઈએ અને આચરવી જોઈએ. જો આ પ્રતિલેખના વિપરીત કરવામાં આવે, કે ન કરવામાં આવે, તો ભગવાનની આજ્ઞાનો ભંગ થાય, માટે આજ્ઞાભંગરૂપ દોષ લાગે. તેને જોઈને અન્ય પણ તેવી અવિધિવાળું પડિલેહણ કરતા થાય, તેથી અનવસ્થા એટલે કે અવિધિની પરંપરારૂપ દોષ લાગે. “માનવસ્થાલય:”માં “મરિ' પદથી છકાયની વિરાધના અને મિથ્યાત્વનું ગ્રહણ છે અને તે આ રીતે થાય – For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રતિદિનક્રિયાવસ્તુક “પ્રમાર્જના' દ્વાર/ ગાથા ૨૦૨, ૨૬૩ થી ૨૫ ઉપધિનું પડિલેહણ ન કરવામાં આવે કે વિપરીત કરવામાં આવે તો જયણાના અભાવને કારણે છકાયના જીવોની વિરાધના થાય; અને જો સાધુ પડિલેહણ ન કરે તો કોઈને વિપર્યાસ થાય કે સાધુને પડિલેહણ કરવાની જરૂર નથી. અથવા સાધુ જેમ-તેમ પડિલેહણ કરતા હોય તો અન્યને પણ પડિલેહણની વિધિ આ પ્રકારે જ છે એમ વિપરીત બોધ થાય. જેમાં પોતે નિમિત્ત બને; તેમ જ “મારે ભગવાનની આજ્ઞાનુસાર પડિલેહણ કરવું જોઈએ એવા તત્ત્વના દઢ પક્ષપાતના અભાવને કારણે મિથ્યાત્વરૂપ દોષ પ્રાપ્ત થાય છે. ર૬રા અવતરણિકા: प्रतिद्वारगाथायां प्रत्युपेक्षणेति व्याख्यातमाद्यद्वारम्, अधुना द्वितीयद्वारमाह - અવતરણિકાર્ય : ગાથા ૨૩૩મી પ્રતિદ્વારગાથામાં પ્રત્યુપેક્ષણા' એ પ્રકારનું મૂલદ્વારગાથાનું આદ્ય દ્વાર વ્યાખ્યાન કરાયું. હવે ૨૩૦મી મૂલદ્વારગાથાના પ્રમાર્જના' એ પ્રકારના દ્વિતીય દ્વારને કહે છે – ભાવાર્થ : ગાથા ૨૩૦માં બતાવેલ પ્રતિદિનક્રિયાના ૧૦ દ્વારોમાંથી પહેલું પ્રતિલેખના દ્વાર છે. તેમાંથી વસ્ત્રપ્રતિલેખનાની સંક્ષેપથી વિધિ ૨૩૩મી રૂપ પ્રતિદ્વારગાથામાં બતાવી, અને તેનો વિસ્તારાર્થ ગાથા ૨૩૪થી માંડીને ર૬૨ સુધી કર્યો. આથી પ્રતિદ્વારગાથામાં બતાવેલ વસ્ત્રપ્રત્યુપેક્ષણાની વિધિનું વર્ણન પૂરું થયું, પરંતુ મૂલધારગાથામાં બતાવેલ પડિલેહણા નામનું પ્રથમ વાર હજુ સંપૂર્ણ પૂરું થયું નથી; કેમ કે પાત્રપ્રત્યુપેક્ષણાની વિધિનું વર્ણન હજી બાકી છે, જેનું વર્ણન ગાથા ૨૬૭થી ૨૮૫માં ગ્રંથકાર કરવાના છે. અને ત્યારે જ મૂલહારગાથાનું પ્રત્યુપેક્ષણા’ નામનું પ્રથમ દ્વારા સંપૂર્ણ પૂરું થશે. તથા ગાથા ૨૬૩થી ૨૬૬ માં મૂલદ્વારગાથાના બીજાદ્વારરૂપ પ્રમાર્જનાનું સ્વરૂપ બતાવે છે, કેમ કે વસ્ત્રની પ્રતિલેખના કર્યા પછી સાધુને કાજો લેવાનો હોય છે, અને ત્યારપછી જ પાત્રપ્રભુપેક્ષણા કરવાની હોય છે, એ પ્રકારની વિધિ જણાવવા અર્થે ગ્રંથકારે વસ્ત્ર અને પાત્રની પ્રત્યુપેક્ષણાના વર્ણન વચ્ચે પ્રમાર્જનાદ્વારનું વર્ણન કરેલ છે. અને અવતરણિકામાં પૂનાથાય ન કહેતાં પ્રતિહાર થાય કહેલ છે. તેથી પણ ખ્યાલ આવે કે મૂલદ્વારગાથામાં બતાવેલ સંપૂર્ણ પ્રત્યુપેક્ષણાનું વર્ણન પુરું થયું નથી, પણ પ્રતિદ્વારગાથામાં બતાવેલ વસ્ત્રપ્રત્યુપેક્ષણાનું જ વર્ણન પુરું થયું છે. ગાથા : पडिलेहिऊण उवहिं गोसंमि पमज्जणा उ वसहीए। अवरण्हे पुण पढमं पमज्जणा पच्छ पडिलेहा ॥२६३॥ અન્વયાર્થ : નોમિ=સવારમાં સર્વહિં પવિત્નદિUT=ઉપધિને પડિલેહીને વસહી #વળી વસતિની મળT= પ્રમાર્જના થાય છે; મવરÈપુ વળી અપરાધ્વમાં પઢમં પHHU[=પ્રથમ (વસતિની) પ્રમાર્જના (અને) પછ પરિન્ટેદા=પછી (ઉપધિની) પડિલેહણા થાય છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રમાર્જના' દ્વાર/ ગાથા ૨૬૩ થી ૨૫ ૫૫ ગાથાર્થ : સવારમાં ઉપધિને પડિલેહીને વસતિની પ્રમાર્જના થાય છે, વળી અપરાતમાં પહેલાં વસતિની પ્રમાર્જના અને પછી ઉપધિની પડિલેહણા થાય છે. ટીકા: प्रत्युपेक्ष्योपधिं - मुखवस्त्रिकादिलक्षणं गोसे प्रत्यूषसि तदनु प्रमाऊंना तु वसतेरिति, अपराह्ने पुनः प्रथमं प्रमाजना वसतेः, पश्चात्प्रत्युपेक्षणोपधेरिति गाथार्थः ॥२६३॥ ટીકાઈઃ ગોસમાં=પ્રત્યુષમાં=સવારમાં, મુહપત્તિ આદિના લક્ષણવાળી ઉપધિને પ્રત્યુપેક્ષણ કરીને, ત્યારપછી વસતિની પ્રમાર્જના થાય છે. વળી અપરાદ્ધમાં પ્રથમ વસતિની પ્રમાર્જના થાય છે, પાછળથી ઉપધિની પ્રત્યુપેક્ષણા થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા : તંત્ર – અવતરણિયાર્થ: પૂર્વગાથામાં વસતિની પ્રમાર્જના ક્યારે કરવી જોઈએ? તે બતાવ્યું. હવે વસતિની પ્રમાર્જના કઈ રીતે કરવી જોઈએ? તે બતાવતાં કહે છે – ત્યાં=વસતિપ્રમાર્જનાની પ્રવૃત્તિમાં, ગાથા : वसही पमज्जियव्वा वक्खेवविवज्जिएण गीएण। उवउत्तेण विवक्खे नायव्वो होइ अविही उ॥२६४॥ અન્વયાર્થ: વવવવવMUS=વ્યાપથી વિવર્જિત, ૩ જોઈ–ઉપયુક્ત એવા શ=ગીતાર્થે વસહી વસતિ પનિયલ્લા=પ્રમાર્જવી જોઈએ. વિવવવેકવિપક્ષમાં=વ્યાક્ષેપાદિમાં, (વસતિની પ્રાર્થના કરવા છતાં પણ) વિદી =અવિધિ જ નાળિો રોટ્ટ-જ્ઞાતવ્ય થાય છે. ગાથાર્થ : વ્યાક્ષેપથી રહિત, ઉપયુક્ત એવા ગીતાર્થે વસતિની પ્રમાર્જના કરવી જોઈએ. વ્યાક્ષેપાદિમાં વસતિની પ્રમાર્જના કરવા છતાં પણ અવિધિ જ જ્ઞાત થાય છે. ટીકા : वसतिः-यतिनिवासलक्षणा प्रमार्जयितव्या प्रमाष्टव्या, किंविशिष्टेनेत्याह- व्याक्षेपविवर्जितेन= अनन्यव्यापारेण गीतार्थेन सूत्रार्थविदा उपयुक्तेन मनसा, विपक्षे व्याक्षेपादौ ज्ञातव्या (?व्यो) भवत्यविधिरेव प्रमार्जनेऽपीति गाथार्थः ॥२६४॥ * “ચાક્ષેપરિ''માં “માર' પદથી અગીતાર્થ સાધુનું ગ્રહણ છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પક પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રમાર્જના' દ્વાર/ ગાથા ૨૬૩ થી ૨૫ ટીકાર્ય : યતિના નિવાસના લક્ષણવાળી વસતિ પ્રમાર્જવી જોઈએ. કેવા વિશિષ્ટ સાધુએ પ્રમાર્જવી જોઈએ? એથી કહે છે – વ્યાક્ષેપથી વિવર્જિત=અનન્યવ્યાપારવાળા=અન્ય પ્રવૃત્તિઓથી રહિત, મનથી ઉપયુક્ત એવા ગીતાર્થે=સૂત્ર-અર્થના જાણનારે, વસતિ પ્રમાર્જવી જોઈએ, એમ અન્વય છે. વિપક્ષમાં વ્યાક્ષેપાદિમાં=સાધુ વ્યાક્ષેપવાળા હોય અને વસતિ પ્રમાર્જવામાં ઉપયુક્ત ન હોય તો, પ્રમાર્જનમાં પણ=વસતિની પ્રાર્થના કરવા છતાં પણ, અવિધિ જ જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : सइ पम्हलेण मिउणा चोप्पडमाइरहिएण जुत्तेणं । अविद्धदंडगेणं दंडगपुच्छेण नऽन्नेणं ॥२६५॥ અન્વયાર્થ: મિUT=મૃદુ કોમળ, ચોuડમાફરાિચોપ્પડ આદિથી રહિત-ચીકાશ, મેલ અને પરસેવાથી રહિત, ગુvi યુક્ત=પ્રમાણોપેત, વિદ્ધવંકો=અવિદ્ધદંડકવાળા=વિધિપૂર્વક ગાંઠોથી બંધાયેલ, પહભૈ= પદ્મલ=દશિયોવાળા, રંડાપુચ્છ –દંડકપુચ્છ વડે–દંડાસન વડે, સટ્ટ=સદા=સર્વ કાળે, (વસતિ પ્રમાર્જવી જોઈએ, પરંતુ) અન્ને ર=અન્ય વડે નહિસાવરણી આદિ વડે નહિ. ગાથાર્થ : કોમળ, ચીકાશ, મેલ અને પરસેવાથી રહિત, પ્રમાણોપેત, વિધિપૂર્વક ગાંઠોથી બંધાયેલ, દશીઓવાળા દંડાસન વડે સર્વ કાળે વસતિ પ્રમાર્જવી જોઈએ, પરંતુ સાવરણી વગેરે વડે નહિ. ટીકાઃ सदा सर्वकालं पक्ष्मलेन=पक्ष्मवता मृदुना=अकठिनेन चोप्पडमादिरहितेन स्नेहमलक्लेदरहितेन युक्तेन= प्रमाणोपेतेन अविद्धदण्डकेन=विधिग्रन्थिबन्धेनेत्यर्थः दण्डकप्रमार्जनेन-संयतलोकप्रसिद्धेन, नाऽन्येनकचवरशोधनादिनेति गाथार्थः ॥२६५॥ ટીકાર્ય મૃદુ અકઠિન, ચોપ્પડ આદિથી રહિત=સ્નેહ, મલ, ક્લેદથી રહિત=ચીકાશ, મેલ અને પરસેવાથી રહિત, યુક્ત પ્રમાણથી ઉપેત, અવિદ્ધદંડકવાળા=વિધિથી ગ્રંથિબંધવાળા, પમલ=પદ્મવાળા દશિયોવાળા, સંયમલોકમાં પ્રસિદ્ધ એવા દંડકામાર્જન વડેસાધુઓમાં પ્રસિદ્ધ એવા દંડાસન વડે, સદા સર્વકાળ, સાધુએ વસતિ પ્રમાર્જવી જોઈએ, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. કચવરોધનાદિ અન્ય વડે નહીં=સાવરણી વગેરે અન્ય સાધન વડે વસતિ પ્રમાર્જવી જોઈએ નહીં, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સવારના પહેલાં પ્રતિલેખના કર્યા પછી સાધુ વસતિની પ્રાર્થના કરે છે, અને સાંજના પહેલાં વસતિની પ્રમાર્જના કર્યા પછી પ્રતિલેખના કરે છે, અને તે વસતિની પ્રાર્થના ગીતાર્થ સાધુ કરે છે. તે ગીતાર્થ સાધુ પણ અન્ય વિચારણાઓથી વ્યાક્ષિપ્ત ચિત્ત વગર જીવરક્ષામાં ઉપયુક્ત થઈને પ્રાર્થના કરે છે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રમાર્જના' દ્વાર | ગાથા ૨૬૩ થી ૨૬૫, ૨૬૬ પહ જો સાધુ આ રીતે વસતિની પ્રમાર્જના ન કરે તો વસતિ પ્રમાર્જવા છતાં પણ તેમને અવિધિનો દોષ પ્રાપ્ત થાય છે. અને વસતિની પ્રમાર્જના કેવા પ્રકારના દંડાસનથી કરવાની છે, તેનું સ્વરૂપ ગાથા ૨૬૫ માં બતાવેલ છે. તે સિવાય સાવરણી કે અન્ય કોઈ સાધનથી વસતિની પ્રમાર્જના સાધુ કરે નહીં; કેમ કે સાવરણી આદિ સાધનથી વસતિની પ્રમાર્જના કરવાથી ભૂમિ પર કોઈક અતિસુકોમળ જીવ હોય તો તેનો ઘાત થાય છે. માટે ગાથા ૨૬૫માં બતાવેલા સ્વરૂપવાળા દંડાસણથી જ સાધુએ વસતિનું પ્રમાર્જન કરવું જોઈએ. ૫૨૬૩ ૨૬૪૦૨૬૫॥ અવતરણિકા अप्रमार्जने दोषानाह ગાથા: અવતરણિકાર્ય : વસતિનું પ્રમાર્જન નહીં કરવામાં પ્રાપ્ત થતા દોષોને કહે છે અન્વયાર્થ: - 2 अपमज्जमि दोसा जणगरहा पाणिघाय मइलणया । पायऽपमज्जणउवही धुवणाधुवणंमि दोसा उ ॥ २६६॥ ( दारं)॥ અપમન્નĪમિ=(વસતિના) અપ્રમાર્જનમાં રોમા=દોષો થાય છે : નળરહ્યા=જનમાં ગા=લોકમાં નિંદા, પાળિયાય=પ્રાણીનો ઘાત=જીવવધ, પાયગ્વમખ્ખાડવી મફતળયા=પાદના અપ્રમાર્જીનથી ઉપધિની મલિનતા, (અને તે ઉપધિના) વળાધુવાંમિ=ધાવન-અધાવનમાં રોસા –દોષો જ થાય છે. ગાથાર્થ: વસતિના અપ્રમાર્જનમાં દોષો થાય છે ઃ લોકમાં નિંદા, જીવવધ, પાદના અપ્રમાર્જનથી થતું ઉપધિનું માલિન્ય, અને તે ઉપધિના ધાવન-અધાવનમાં દોષો જ થાય છે. ટીકા अप्रमार्ज्जने दोषाः वसतेरिति गम्यते, के ? इत्याह - जनगर्हा -लोकनिन्दा, प्राणिघातो रेणुसंसक्ततया, मालिन्यं पादाप्रमार्ज्जनादुपधेः रेण्वाक्रान्तोपविशनेन, धावनाधावनयोर्दोषा एव कायात्मविराधनादय इति ગાથાર્થ:।।ર્દ્દદ્દા ટીકાર્ય વસતિના અપ્રમાર્જનમાં દોષો થાય છે. કયા ? એથી કહે છે – જનમાં ગર્હા–લોકમાં નિંદા, રેણુથી સંસક્તપણું હોવાથી પ્રાણીનો ઘાત થાય છે=પ્રમાર્જન નહીં કરવાથી વસતિ રજથી ખરડાયેલી હોવાને કારણે ત્યાં રહેલ જીવોનો નાશ થાય છે. પાદના અપ્રમાર્જનથી રેણુથી આક્રાંત વડે ઉપવિશન દ્વારા=પગને નહીં પ્રમાર્જવાથી ધૂળથી ખરડાયેલા પગ વડે આસન ઉપર બેસવા દ્વારા, ઉપધિનું માલિન્ય થાય છે. ધાવનઅધાવનમાં=મલિન થયેલ તે ઉપધિને ધોવામાં કે નહીં ધોવામાં, કાય-આત્મવિરાધનાદિ=છકાયની વિરાધના, આત્માની વિરાધના વગેરે, દોષો જ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રતિદિનક્રિયાવસ્તુક/ પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા’ | ગાથા ૨૬૬-૨૦૦ ભાવાર્થ : - સાધુ વસતિનું પ્રમાર્જન કરે નહીં તો લોકમાં નિંદા થાય કે જૈનધર્મના આચારો વિવેક વગરના છે; કેમ કે જૈન સાધુઓ પોતે વસે છે તે સ્થાન પણ શુદ્ધ રાખતા નથી. બીજો દોષ પ્રાણિવધનો થાય છે; કેમ કે વસતિની પ્રમાર્જના ન કરવાથી ઉપાશ્રય ધૂળથી સંસક્ત રહેવાથી તેમાં જીવોત્પત્તિ થાય, અથવા તો ફરતા જીવો ધૂળ નીચે દબાઈ જાય, જેથી મૃત્યુ પામે. વળી, વસતિનું પ્રમાર્જન ન કરવામાં આવે તો ધૂળથી ખરડાયેલા પગને પૂંજયા વગર ઉપધિ ઉપર બેસવાથી ઉપધિ મલિન થાય, તેથી વારંવાર ઉપધિ ધોવાથી જીવવિરાધના થાય અને પોતાની સંયમજીવનની આરાધના છોડીને વારંવાર ઉપધિ ધોવાથી આત્મવિરાધના પણ થાય. વળી સાધુ ઉપધિ ન ધોવે તોપણ ધૂળથી આક્રાંત ઉપધિમાં જીવોત્પત્તિ થવાને કારણે છકાયના જીવોની વિરાધના થાય, અને અતિમલિનતાને કારણે પોતાને રોગાદિ થવાથી આત્મવિરાધના પણ થાય. આ રીતે વસતિની પ્રમાર્જના ન કરવાથી દોષો થાય છે, માટે સાધુએ વસતિની પ્રાર્થના કરવી જોઈએ. ર૬૬ll અવતરણિકા : (? मूल)प्रतिद्वारगाथायां प्रमाजनेति व्याख्यातं, साम्प्रतं पात्रकाण्यधिकृत्य प्रत्युपेक्षणामेवाह - અવતરણિકા : મૂલદ્વારગાથા ૨૩૦માં પ્રમાર્જના' એ પ્રકારના બીજા દ્વારનું ગાથા ૨૬૩થી ૨૬૬ સુધીમાં વ્યાખ્યાન કરાયું. હવે પાત્રકોને=પાત્રાને, આશ્રયીને પ્રત્યુપેક્ષણાને જ કહે છે – નોંધ: અવતરણિકામાં પ્રતિકાર થાય છે, તેને સ્થાને મૂત્રતા થયાં હોય, તેવું ભાસે છે. ગાથા : चरिमाए पोरिसीए पत्ताए भायणाण पडिलेही । सा पुण इमेण विहिणा पन्नत्ता वीयरागेहिं ॥२६७॥ અન્વયાર્થ: પરિણી રિમાઈ પત્તા=પોરિસી ચરિમ પ્રાપ્ત થયે છતે દિવસના પહેલા પહોરનો ચોથો ભાગ બાકી રહ્યું છd, માયUIT=ભાજનોની=પાત્રોની, પવિત્નેહા=પ્રતિલેખના થાય છે. આ પુ િવળી તે રૂમે વિદિUT=આ=આગળમાં કહેવાશે એ, વિધિથી વીયરર્દિકવીતરાગ વડે પન્ના=પ્રજ્ઞપ્ત છેઃખરૂપાયેલી છે. * નિશીથ સૂત્રની ચૂર્ણિ ગાથા ૧૪૨૬ ની ટીકામાં “પઢમપદ૩મા વહેણા ય વરિષ્ઠ ત્તિ મUતિ' આ પ્રમાણે ચરિક' શબ્દનો અર્થ કરેલ હોવાથી અહીં ‘મિ' શબ્દથી દિવસની ચાર પોરિસીમાંથી છેલ્લી પોરિસી ગ્રહણ કરવાની નથી, પરંતુ દિવસની પ્રથમ પોરિસીનો ચોથો ભાગ ગ્રહણ કરવાનો છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૬૮-૨૬૮ - ૫૯ ગાથાર્થ : દિવસના પહેલા પહોરનો ચોથો ભાગ બાકી રહે છતે પાત્રોની પડિલેહણા થાય છે. વળી તે આગળમાં કહેવાશે એ વિધિથી ભગવાન વડે કહેવાયેલી છે. ટીકા : __ चरिमायां पौरुष्यां प्राप्तायां चतुर्भागावशेषे प्रहर इत्यर्थः भाजनानां प्रत्युपेक्षणा क्रियते, सा पुनरनेन= वक्ष्यमाणलक्षणेन विधिना प्रज्ञप्ता वीतरागैः तीर्थकरगणधरैरिति गाथार्थः ॥२६७॥ ટીકાર્ય : પોરિસી ચરિમ પ્રાપ્ત થયે છતે–ચોથા ભાગના અવશેષવાળો પ્રહર હોતે છતે, ભાજનોની=પાત્રોની, પ્રત્યુપેક્ષણા કરાય છે. વળી તે પાત્રોની પ્રપેક્ષણા, આ=કહેવાનાર લક્ષણવાળી, વિધિથી વીતરાગ વડે= તીર્થકર-ગણધરો વડે, અરૂપાથી છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ર૬૭ અવતરણિકા: तत्र चरमायां विधिनैव प्रत्युपेक्षणा कर्त्तव्या, यत आह - અવતરણિકાઈઃ ત્યાં=પાત્રના પડિલેહણના વિષયમાં, ચરમામાં દિવસના પ્રથમ પહોરના ચરમ ભાગમાં, વિધિથી જ પ્રત્યુપેક્ષણા કરવી જોઈએ, જે કારણથી કહે છે – ગાથા : तीआणागयकरणे आणाई अविहिणा वि ते चेव ।। तम्हा विहीए पेहा कायव्वा होइ पत्ताणं ॥२६८॥ અન્વયાર્થ : તા//યરો=અતીત-અનાગતના કરણમાં=પ્રથમ પોરિસીનો ચોથો ભાગ વીતી ગયા પછી પડિલેહણ કરવામાં કે પ્રથમ પોરિસીનો ચોથો ભાગ પ્રાપ્ત થતાં પૂર્વે પડિલેહણ કરવામાં, મUT=આજ્ઞાદિઆજ્ઞાભંગાદિ દોષો, થાય છે, વિહિપ વિ=અવિધિથી પણ તે વેવ=તેઓ જ=આજ્ઞાભંગાદિ દોષો જ, થાય છે. તણા–તે કારણથી પત્તા પેદા=પાત્રોની પ્રેક્ષાપાત્રક અને માત્રકની પ્રત્યુપેક્ષણા, વિહીપ=વિધિથી વાયબ્રા હોડું કર્તવ્ય થાય છે. ગાથાર્થ : પ્રથમ પોરિસીનો ચોથો ભાગ વીતી ગયા પછી પડિલેહણ કરવામાં કે પ્રથમ પોરિસીનો ચોથો ભાગ પ્રાપ્ત થતાં પૂર્વે પડિલેહણ કરવામાં આજ્ઞાભંગાદિ દોષો થાય છે, અવિધિથી પણ આજ્ઞાભંગાદિ દોષો જ થાય છે. તે કારણથી પાત્રક અને માત્રકની પ્રપેક્ષણા વિધિથી કર્તવ્ય થાય છે. ટીકા : अतीतानागतकरणे अतिक्रान्तायां चरमायां अप्राप्तायां वा प्रत्युपेक्षणाकरणे, आज्ञादयः आज्ञाऽनवस्था For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Go પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : ‘પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૬૮-૨૬૯ दयो दोषाः, अविधिनाऽपि प्रत्युपेक्षणाकरणे त एवाऽऽज्ञादय इति, यस्मादेवं तस्माच्चरमायामेव विधिनावक्ष्यमाणस्वरूपेण प्रत्युपेक्षणा वक्ष्यमाणैव कर्त्तव्या भवति पात्रयोः, पुनः स्वाध्यायसंश्रये आचार्यप्रणामं कृत्वा तदभावे चाऽभिवन्द्योत्थायैवेति गाथार्थः ॥ २६८ ॥ ટીકાર્ય અતીત-અનાગતના કરણમાં=ચરમા અતિક્રાંત હોતે છતે કે અપ્રાપ્ત હોતે છતે પ્રત્યુપેક્ષણાના કરણમાં, અર્થાત્ પ્રથમ પ્રહરના ચોથા ભાગનું અતિક્રમણ થયું હોય ત્યારે કે આગમન ન થયું હોય ત્યારે પાત્ર પડિલેહણ કરવામાં, આજ્ઞાદિ થાય છે=આજ્ઞાભંગ, અનવસ્થા વગેરે દોષો થાય છે. અવિધિથી પણ પ્રત્યુપેક્ષણા કરવામાં તે જ આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ દોષો, થાય છે. જે કારણથી આ પ્રમાણે છે તે કારણથી ચરમામાં જ=પ્રથમ પ્રહરનો ચોથો ભાગ પ્રાપ્ત થયે છતે જ, કહેવાનાર સ્વરૂપવાળી વિધિથી બે પાત્રની=પાત્રક અને માત્રકની, કહેવાનારી જ પ્રત્યુપેક્ષણા કર્તવ્ય થાય છે. ફરી સ્વાધ્યાયના સંશ્રયમાં આચાર્યને પ્રણામને કરીને અને તેના=આચાર્યના, અભાવમાં ઊઠીને જ અભિવંદીને સ્વાધ્યાય કરવો જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: દિવસના પ્રથમ પહોરનો ચોથો ભાગ અતિક્રાંત થયે છતે અથવા તો પ્રથમ પહોરનો ચોથો ભાગ પ્રાપ્ત નહીં થયે છતે પાત્રની પ્રત્યુપેક્ષણા કરવામાં આજ્ઞાભંગાદિ દોષો થાય છે અર્થાત્ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનારૂપ દોષો થાય છે, અને અવિધિથી પણ પ્રત્યુપેક્ષણા કરવામાં તે જ આજ્ઞાભંગાદિ દોષો થાય છે. તે કારણથી પ્રથમ પહોરના ચોથા ભાગમાં જ પાત્રક અને માત્રકની આગળમાં કહેવાનારી જ પ્રત્યુપેક્ષણા આગળમાં કહેવાનાર જ સ્વરૂપવાળી વિધિથી કરવી જોઈએ. અહીં પાત્રનું પડિલેહણ દિવસના પ્રથમ પહોરના ચરમ ભાગમાં કરવાનું છે, અને પ્રથમ પહોર સૂત્રપોરિસીનો હોય છે. તેથી સૂત્રપોરિસીનો ચોથો ભાગ બાકી હોય ત્યારે પાત્રનું પડિલેહણ શરૂ થાય છે, અને પાત્રનું પડિલેહણ પૂરું કર્યા પછી પ્રાયઃ કરીને તરત જ અર્થપોરિસી કરવામાં આવે છે. તેથી કહે છે— પાત્રનું પડિલેહણ કર્યા પછી ફરી સ્વાધ્યાયનું સંશ્રયણ કરવામાં આચાર્યને પ્રણામ કરવા જોઈએ, અને આચાર્યના અભાવમાં ઊભા થઈને જ મનથી આચાર્યના સ્મરણપૂર્વક વંદન કરીને સ્વાધ્યાયનું આશ્રયણ કરવું જોઈએ. ૫૨૬૮ા અવતરણિકા प्रत्युपेक्षणाविधिमाह - અવતરણિકાર્ય : હવે પ્રત્યુપેક્ષણાની=પાત્રપ્રતિલેખનાની, વિધિને કહે છે ગાથા: भाणस्स पास विट्ठो पढमं सोआइएहिं काऊणं । उवओगं तल्लेसो पच्छा पडिलेहए एवं ॥ २६९॥ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૯ અન્વયાર્થ : મા પાર વિઠ્ઠોકભાજનની=પાત્રની, પાસે બેઠેલા પઢમં સોનારૂëિપ્રથમ શ્રોત્રાદિ વડે કવો વેalvi ઉપયોગને કરીનેપાત્રમાં ઉપયોગને મૂકીને, તો તલ્લેશ્યાવાળા=જીવરક્ષાની લેશ્યાવાળા સાધુ, પછી પાછળથી વં આ પ્રકારે પડિક્લેઈ=(પાત્રનું) પડિલેહણ કરે. ગાથાર્થ : પાત્રની પાસે બેઠેલા સાધુ પહેલાં શ્રોત્ર આદિ પાંચેય ઇંદ્રિયો વડે પાત્રમાં ઉપયોગને મૂકીને, જીવરક્ષાની લેશ્યાવાળા સાધુ પાછળથી આ પ્રકારે પાત્રનું પડિલેહણ કરે. ટીકા : भाजनस्य पार्श्व उपविष्ट इत्यत्र मात्रकाद् वितस्त्यन्तरं व्यवस्थापितस्य मूलभाजनस्य आसन्न उपविष्टः, प्रथमं मुखवस्त्रिका प्रत्युपेक्ष्य श्रोत्रादिभिः कृत्वोपयोगं, इत्यत्र पश्चानुपूर्व्या श्रोत्रग्रहणं सर्वेन्द्रियोपयोगख्यापनार्थं, तथा च वृद्धसम्प्रदाय:-"पढमं चक्खुणा उवउज्जइ, जाहे बाहिं न दिटुं भवति ततो सोएणं, अंतो अतिगयं हविज्जा, ततो घाणेण किक्किसिंघणं वा, जत्थ गंधो तत्थ रसो, फासे उवरि पडलाण हत्थं दिज्जा ।" ___ एवं श्रोत्रादिभिः कृत्वोपयोगं तल्लेश्यः सन्=तद्भावपरिणत इत्यर्थः, पश्चात् तदुत्तरकालं प्रत्युपेक्षेत भाजनमेवं वक्ष्यमाणेन प्रकारेणेति गाथार्थः ॥२६९॥ ટીકાર્થ: માનની .... માસ ૩૫વિષ્ટઃ ભાજનની પાર્શ્વમાં ઉપવિષ્ટ એ પ્રકારના અહીં-મૂળગાથાના કથનમાં, માત્રકથી વિતસ્વિની=એક વેંતની, અંતર સ્થાપેલ મૂલભાજનની નજીકમાં બેઠેલ સાધુ, પ્રથ ....૩૫યો પ્રથમ મુખવસ્ત્રિકાને પહેલાં મુહપત્તિને, પ્રત્યુપેશીને શ્રોત્રાદિ વડે ઉપયોગ કરીને, તા: સર્વવિદિત્યર્થ. તેની વેશ્યાવાળા છતા તેના ભાવમાં પરિણતત્રંજીવરક્ષાના પરિણામમાં પરિણત એવા સાધુ, પશ્ચાત્ પ્રારે પાછળથી–તેના ઉત્તરકાળને વિષે=શ્રોત્રાદિના ઉપયોગના પછીના કાળમાં, આ પ્રકારે કહેવાનાર પ્રકાર વડે, ભાજનનું પ્રત્યુપેક્ષણ કરે, એમ અન્વય છે. ત્ર પશુનુ .... શ્રાપનાર્થ અહીં=શ્રોત્રાિિમ ત્વોપયો એ પ્રકારના કથનમાં, પશ્ચાનુપૂર્વીથી શ્રોત્રનું ગ્રહણ શાસ્ત્રમાં વર્ણવેલ સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયોમાં સૌથી છેલ્લી ઇન્દ્રિય શ્રોત્ર છે તેથી તે ક્રમને આશ્રયીને પશ્ચાનુપૂર્વીથી શ્રોત્રેન્દ્રિયનું ગ્રહણ, સર્વ ઇન્દ્રિયોના ઉપયોગના ખ્યાપનના અર્થવાળું છે—પાંચેય ઇન્દ્રિયોથી ઉપયોગ મૂકવાનું જણાવવા માટે છે. તથા ૪ વૃદ્ધસમ્રતા અને તે રીતે=શ્રોત્રેદ્રિય આદિ પાંચેયથી ઉપયોગ મૂકીને પડિલેહણ કરવું જોઈએ તે રીતે, વૃદ્ધસંપ્રદાય છે. પzi .. વિના પ્રથમ ચક્ષ વડે ઉપયોગ મુકાય છે, જ્યારે બહાર દેખ ન થાય ત્યારપછી શ્રોત્ર વડે ઉપયોગ મૂકાય છે, અથવા અંદર અતિગત હોય=પાત્રની અંદર કોઈ જીવ મરી ગયેલ હોય, તેથી ઘાણ વડે કિકિસિંઘણ કરાય છે. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર/ પેટા દ્વાર : “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૬૯ પ્રાણ વડે કિક્તિસિંઘણ કરવાથી રસનેન્દ્રિયથી પણ ઉપયોગ થાય છે, તે બતાવવા કહે છે – જ્યાં ગંધ હોય ત્યાં રસ હોય અર્થાત્ મરેલા જીવની જ્યાં ગંધ આવતી હોય ત્યાં મરેલા જીવનો રસ પણ હોય, તેથી ધ્રાણેન્દ્રિય વડે સૂંઘવાથી જીવ મરેલું છે કે નહીં? તેનો ધ્રાણેન્દ્રિય સાથે રસનેન્દ્રિય વડે પણ નિર્ણય થાય છે. સ્પર્શમાં=સ્પર્શનેન્દ્રિય વડે જીવનો નિર્ણય કરવામાં, પહલાઓની ઉપર હાથને આપે. ટીકામાં વૃદ્ધસંપ્રદાય બતાવ્યા પછી ફરી વં શ્રોત્રાિિમ ત્વોપયો મૂકેલ છે તે વૃદ્ધસંપ્રદાયની પહેલાના કથનનું યોજન બતાવવા માટે છે, જેને ટીકાર્યમાં પૂર્વે જ યોજીને બતાવેલ છે. રૂતિ થાઈ. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુ પાત્રપડિલેહણ કરતી વખતે પ્રથમ ગુચ્છાદિથી બાંધેલા પાત્રોને પોતાનાથી એક વેંતની અંદર મૂકીને તેની પાસે પોતે બેસે. ત્યારપછી મુહપત્તિને પલેવીને પાત્રોમાં કોઈ જીવજંતુ છે કે નહીં? તેનો નિર્ણય કરવા માટે શ્રોત્રેન્દ્રિય આદિના ક્રમથી પાંચેય ઇન્દ્રિયોનો ઉપયોગ મૂકે, જેથી કોઈપણ ઇન્દ્રિયથી અંદરમાં જીવ રહેલ જણાય તો તેને કિલામણા આદિ ન થાય તે રીતે પાત્રા ખોલતી વખતે યત્ન થાય. આથી સાધુ પાત્રામાં સૌપ્રથમ ચક્ષુરિન્દ્રિયથી ઉપયોગ મૂકે, અને તેનાથી જો બાંધેલા તે પાત્રા ઉપર કોઈ જીવ ફરતા દેખાય તો તેને યતનાપૂર્વક ઉચિત સ્થાને મૂકે, પરંતુ જો પાત્રાની બહાર ચક્ષુથી પૂર્ણ નિરીક્ષણ કર્યા વગર પાત્રા ખોલવામાં આવે તો પાત્રાની ઉપર રહેલ સૂક્ષ્મ જીવોની વિરાધના થાય. આથી સાધુ ચક્ષુથી નિરીક્ષણ કર્યા વગર પાત્રાને ઉઘાડે નહીં. વળી, ચક્ષુથી પાત્રાની બહાર નિરીક્ષણ કર્યા પછી પણ પાત્રાને તરત ખોલવાના નથી, પરંતુ બહાર કોઈ જીવ દેખાય નહીં તો સાધુ શ્રોત્રેન્દ્રિય દ્વારા ઉપયોગ મૂકે, જેથી બાંધેલા પાત્રાની અંદર ભમરી આદિ કોઈ જંતુ ભરાઈ ગયેલ હોય તો તેનો અવાજ સંભળાવાથી અંદર જીવ છે તેમ જણાય અને યતનાપૂર્વક પાત્રા ખોલી શકાય. વળી શ્રોત્રથી પણ અંદર કોઈ જીવ નથી તેવો નિર્ણય થાય, ત્યારપછી પાત્રાની અંદરમાં કોઈ જીવ મરેલ છે કે નહીં? તેનો ગંધ દ્વારા નિર્ણય કરવા માટે સાધુ ધ્રાણેન્દ્રિયનો ઉપયોગ મૂકે. ત્યારપછી સાધુ રસનેન્દ્રિયનો ઉપયોગ મૂકીને પાત્રાની અંદર કોઈ જીવ મરેલ છે કે નહીં તે જાણવા યત્ન કરે. અહીં પ્રશ્ન થાય કે રસનેન્દ્રિયથી જીવવિષયક નિર્ણય કઈ રીતે થાય ? તેથી કહે છે – જયાં ગંધ હોય ત્યાં રસ હોય. તેથી નાસિકા દ્વારા પાત્રાને સૂંઘવાથી અંદર જીવ મરેલો છે કે નહીં? તેનો નિર્ણય ગંધનાં પુદ્ગલો હોઠને અડવાથી રસનેન્દ્રિયથી પણ નિર્ણય થાય છે. આ રીતે ગંધ કે રસ દ્વારા અંદર કોઈ જીવ મરેલ ન જણાય, ત્યારે સાધુ સ્પર્શનેન્દ્રિય દ્વારા નિર્ણય કરવા માટે પડલાઓથી વીંટાયેલા તે પાત્રા ઉપર હાથ મૂકે, જેથી અંદર કોઈ ભમરી આદિ જીવો ફરતાં હોય તો સ્પર્શથી તેનું જ્ઞાન થાય, અને સ્પર્શ દ્વારા પણ અંદર રહેલ કોઈ જીવ જણાય તો તેનું યતનાપૂર્વક રક્ષણ થઈ શકે. આ રીતે પાંચે ઈન્દ્રિયોથી પાત્રામાં જીવવિષયક ઉપયોગ મૂક્યા પછી જીવરક્ષાના પરિણામમાં ઉપયુક્ત એવા સાધુ આગળમાં કહેવાશે એ વિધિથી પાત્રાઓનું પડિલેહણ કરે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ - ૬૩ પ્રતિદિનક્રિયાવસ્તુથી “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રપેક્ષણા' | ગાથા ૨૬૯-૨૦૦ અહીં ‘તન્ત:' શબ્દથી એ કહેવું છે કે પાત્રપડિલેહણની ક્રિયા દરમ્યાન સાધુમાં જીવરક્ષાની અત્યંત લેશ્યા વર્તતી હોય છે, જેથી તેમની સર્વ ઇન્દ્રિયો જીવરક્ષા માટે અપેક્ષિત સર્વ યતનાઓમાં ઉપયુક્ત મનપૂર્વકની હોય છે; પરંતુ જો સાધુ તલ્લેશ્યાવાળા ન હોય તો તેઓ પાંચેય ઈન્દ્રિયોનો ઉપયોગ મૂકીને પાત્રપડિલેહણ કરતા હોય તોપણ વચ્ચે વચ્ચે અન્યત્ર ઉપયોગ જવાને કારણે તેઓની પાત્રપડિલેહણની ક્રિયા અવિધિવાળી થાય. ૨૬ અવતરણિકા: તથા વાદ – અવતરણિયાર્થ: અને તે રીતે કહે છે અર્થાત્ જે રીતે પાત્રની પ્રત્યુપેક્ષણા કરવાની છે, તે રીતે કહે છે – ગાથા : मुहणंतएण गोच्छं गोच्छगलइयंगुली उ पडलाइं। उक्कुडुओ भाणवत्थे पलिमंथाईउ तं न भवे ॥२७०॥ અન્વયાર્થ: મુviતUT=મુખાનંતક વડે=મુહપત્તિ વડે, રોજીંગુચ્છાને (પડિલેહે, ત્યારપછી) ગોછાત્રફચંગુત્રી * વળી આંગળીમાં ગ્રહણ કરેલ ગુચ્છાવાળા સાધુ પડતાડું પડલાઓને (પડિલેહે. ત્યાં કોઈ કહે છે કે, ડુમો ઉકુટુક ઉભડક બેઠેલા સાધુ, માનવત્યે=ભાજનના વસ્ત્રોને (પડિલેહે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, પત્રિમંથરું તેં ન આવે પલિમંથ આદિને કારણે તે=ઉભડક બેસીને ભાજનના વસ્ત્રોનું પ્રત્યુપેક્ષણ, ન થાય. ગાથાર્થ : મુહપત્તિ વડે ગુચ્છાનું પડિલેહણ કરે. ત્યારપછી વળી આંગળીમાં ગ્રહણ કરેલા ગુચ્છાવાળા સાધુ પડલાઓનું પડિલેહણ કરે. ત્યાં કોઈક કહે છે કે ઉભડક બેઠેલા સાધુ ભાજનનાં વસ્ત્રોનું પડિલેહણ. કરે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે પલિમંથ આદિને કારણે ઉભડક બેસીને ભાજનનાં વસ્ત્રોનું પડિલેહણ ન થાય. ટીકા : मुखानन्तकेनेति मुखवस्त्रिकया गोच्छकं-पात्रोपकरणविशेषं प्रत्युपेक्षेत, ततोऽङ्गलिगृहीतगोच्छकस्तु पटलानि-पात्रोपकरणविशेषलक्षणानि, उत्कुटुको भाजनवस्त्राणि-पटलादीनि प्रत्युपेक्षेतेति केचित्, पलिमन्थादेस्तन्न भवति, अनादेशोऽयं, परिश्रमदोषादित्यर्थः, । तथा च वृद्धवादः "पडिलेहणा पुव्ववन्निया धीसणं, केई भणंति-पडलाई उकुडुओ पडिलेहेइ, अम्हं पुण नत्थि, अम्हं विनिविट्ठो, पलिमंथाईदोसा" इति गाथार्थः ॥२७०॥ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ જ પ્રતિદિનક્રિયાવતુક પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રભુપેક્ષણા' | ગાથા ૨૦૦-૨૦૧ ટીકાર્ય : મુવીનન્તનેતિ પ્રત્યુપેક્ષેત મુખાનંતકથી=મુખવસ્ત્રિકાથી=મુહપત્તિથી, પાત્રના ઉપકરણવિશેષરૂપ ગુચ્છાનું પ્રત્યુપેક્ષણ કરે. તતો ... નક્ષને ત્યારપછી વળી આંગળીમાં ગ્રહણ કરેલ છે ગુચ્છા જેમણે એવા સાધુ, પાત્રના ઉપકરણવિશેષ સ્વરૂપ પગલાઓનું પ્રત્યુપેક્ષણ કરે. ૩ ... રેવત્ ઉત્કટુક=ઉભડક બેઠેલા સાધુ, પડલા આદિરૂપ ભાજનનાં વસ્ત્રોનું પ્રત્યુપેક્ષણ કરે, એ પ્રમાણે કેટલાક કહે છે. પત્તિસ્થા તન્ન મવતિ પલિમંથાદિને કારણે અર્થાત્ સ્વાધ્યાયનો વ્યાઘાત વગેરે થવાને કારણે, તે થતું નથી–ઉભડક બેસીને પડલાઓનું પડિલેહણ કરાતું નથી. એનું તાત્પર્ય બતાવે છે – મનાવેણો વિત્યર્થ આ અનાદેશ છે=ઉભડક બેસીને પાત્રપ્રત્યુપેક્ષણ કરવું એ શાસ્ત્રસંમત નથી; કેમ કે પરિશ્રમરૂપ દોષ થાય છે અર્થાત્ તેમ બેસવાથી થાકી જવાના કારણે સાધુને પાત્રનું પડિલેહણ કર્યા પછી અર્થપોરિસી કરવારૂપ સ્વાધ્યાય કરવાનો છે તેમાં વ્યાઘાત થાય છે. તથા ૪ વૃદ્ધવા અને તે પ્રમાણે જે પ્રમાણે ઉભડક બેસીને પગલાઓનું પડિલેહણ કરવાથી સ્વાધ્યાયનો વ્યાઘાત થાય છે તે પ્રમાણે, વૃદ્ધોનો વાદ છે. હત્વેદUT ~ થીરી પૂર્વમાં વર્ણવાયેલી પડિલેહણા ધીરોની છે=ધીર પુરુષોની છે. રે. ... પત્નિ કેટલાક કહે છે – ઉત્કટક=ઉભડક બેઠેલો, પડલાદિને પડિલેહે છે. મહેંપુ નલ્થિ વળી અમારા ગચ્છમાં તેમ થતું નથી. હું વિનિવિઠ્ઠો અમે વિનિવિષ્ટ=બેસીને પાત્રપડિલેહણ કરીએ છીએ. પત્રિમંથાફલોસ કેમ કે પલિમંથાદિ=સ્વાધ્યાયનો વ્યાઘાત વગેરે,દોષો થાય છે. રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પાત્રનું પડિલેહણ કરતાં સૌ પ્રથમ મુહપત્તિ વડે ગુચ્છાનું પડિલેહણ કરવામાં આવે છે. ત્યારપછી તે ગુચ્છાને જ આંગળીમાં રાખીને સાધુ પડલાઓનું પડિલેહણ કરે છે. તેના વિષયમાં કેટલાક કહે છે કે જેમ વસ્ત્રની પડિલેહણા ઉભડક બેસીને કરવાની છે તેમ પડલાઓની પડિલેહણા ઉભડક બેસીને કરવાની છે. તેને ગ્રંથકાર કહે છે – ઉભડક પગે બેસીને પગલાઓનું પડિલેહણ કરવાથી સાધુને થાક લાગે, અને થાક લાગવાને કારણે પાત્રનું પડિલેહણ કર્યા પછી અર્થપોરિસીમાં સ્વાધ્યાય કરવાનો છે, તેનો વ્યાઘાત થાય. તેથી સાધુ બેસીને પાત્રપડિલેહણ કરે છે. ર૭૦ના અવતરણિકા: તત – અવતરણિકાW: અને ત્યારપછી અર્થાત્ પડલાઓનું પ્રતિલેખન કર્યા પછી પાત્રના પડિલેહણવિષયક શું કરવાનું છે? તે બતાવે છે – For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૧ ગાથા : चउरो वि भाणकोणं पमज्ज पाएसरीए तिउणं तु । भाणस्स पुष्फगं तो इमेहिं कज्जेहिं पडिलेहे ॥२७१॥ અન્વયાર્થ : વડશે વિ=ચારેયને પણ=પાત્રબંધના ચારે પણ ખૂણાઓને, (પ્રમાર્જીને ત્યારપછી) પાસરીપાત્રકેસરી વડે–ચરવળી વડે, માનવો i=ભાજનના કોણ=પાત્ર જયાંથી પકડવાનું છે તે પાત્રના ખૂણાને, મિત્ર પ્રમાર્જીને તિરૂપ તુ=વળી ત્રિગુણ=પાત્રને અંદર-બહાર ત્રણ-ત્રણ વાર, (પ્રમાર્જ) તો ત્યારપછી મારૂં પુi=ભાજનના પુષ્પકને=પાત્રના નાભિપ્રદેશને, હિંન્નેઆિકઆગળમાં કહેવાશે એ, કાર્યો વડે પકિદે પડિલેહે. ગાથાર્થ : પાત્રબંધના ચારેય ખૂણાઓને પ્રમાજીને ત્યારપછી ચરવળી વડે પાત્ર જ્યાંથી પકડવાનું છે તે પાત્રના ખૂણાનું પ્રમાર્જન કરીને વળી પાત્રને અંદર-બહાર ત્રણ-ત્રણવાર પ્રમા, ત્યારપછી પાત્રના નાભિપ્રદેશને આગળમાં કહેવાશે એ કાર્યો વડે પ્રતિલેખે. ટીકા : तदनन्तरं चतुरोऽपि पात्रबन्धकोणान् प्रमाष्टि, तदनु भाजनकोणं यत्र आदौ तद्ग्रहणमिति, तांश्चैवं प्रमाटि प्रमृज्य पात्रकेसर्येति ततस्त्रिगुणं तु भाजनमन्तर्बहिश्च, भाजनस्य पुष्पकं नाभिप्रदेशं तत एभिः कार्यैः वक्ष्यमाणलक्षणैः प्रत्युपेक्षेत विधिनेति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु वृद्धसम्प्रदायादवसेयः, स चाऽयम् - "जाहे पडलाणि पडिलेहियाणि हवंति ताहे पायकेसरियं पडिलेहित्ता गोच्छगं वामेण हत्थेणं अणामिगाए गिण्हइ, ताहे पायकेसरियाए चत्तारि पत्ताबंधकोणे पमज्जित्ता भायणं सव्वतो समंता पडिलेहेइ, ताहे उवओगं वच्चइ पंचर्हि, पच्छा मुहणंतएणं अन्तो तिण्णि वारे पमज्जइ, बाहिं पि तिणि वारे पमज्जित्ता जाव हेटा पत्तो ताहे वामेणं हत्येणं गिण्हइ, चाहिं अंगुलेहिं भूमिमपावंतं ताहे पुष्फयं पलोएति" ॥२७१॥ ટીકાર્ચ : તદનન્તરપ્રમાદિત્યારપછી પૂર્વગાથામાં બતાવ્યું તેમ સાધુ પડલાઓનું પડિલેહણ કરે ત્યારપછી, ચારે પણ પાત્રબંધના કણોનેeઝોળીના ચારેય પણ ખૂણાઓને, પ્રમાર્જે છે. તાપિતિત્યારપછી જ્યાંઆદિમાં તેનું પાત્રનું, ગ્રહણ થાય છે એભાજનના કોણનેપ્રમાર્જે છે. તપશ્ચર્વ ... વદિ અને આ રીતે ઉપરમાં બતાવ્યું એ રીતે, પાત્રકેસરી વડે–ચરવળી વડે, તેઓને પાત્રબંધના ચારેય ખૂણાઓને, પ્રમાર્જીને, વળી ત્યારપછી ભાજનને=પાત્રને, અંદર અને બહાર ત્રિગુણ–ત્રણ વાર, પ્રમાર્જે છે. તd fમ =વસ્થાપત્નક્ષઃ ક્ષાર્થે મનની પુષ્ય નામપ્રવેશં વિધિના પ્રત્યુપેક્ષેત ત્યારપછી આ= કહેવાનાર સ્વરૂપવાળા, કાર્યો વડે ભાજનના પુષ્પકને નાભિપ્રદેશને, વિધિથી પ્રત્યુપેક્ષણ કરે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ 99 કૃતિ ગાથક્ષરાર્થ: એ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. भावार्थ - स चाऽयम् વળી ભાવાર્થ વૃદ્ધોના સંપ્રદાયથી જાણવો, અને તે આ છે - શિરૂ જ્યારે પડલાઓ પડિલેહિત થાય છે ત્યારે પાત્રકેસરિકાને=ચરવળીને, પડિલેહીને ગુચ્છાને ડાબા હાથ વડે અનામિકા આંગળી દ્વારા ગ્રહણ કરે છે. પડિત્તેઽ ત્યારપછી પાત્રકેસરિકા વડે=ચરવળી વડે, પાત્રબંધના કોણોને=ચાર ખૂણાઓને, પ્રમાર્જીને ભાજનને=પાત્રને, સર્વ બાજુથી સંપૂર્ણ પડિલેહે છે=જુએ છે. પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૧-૨૦૨ તાદે. . પમĒરૂ ત્યારપછી પાંચ ઇન્દ્રિયો વડે ઉપયોગને મૂકે છે. પાછળથી મુખાનંતક વડે=મુહપત્તિ વડે, અંદર ત્રણ વાર પ્રમાર્જે છે. વાહિં પિ .......... વડે પાત્રને ગ્રહણ કરે છે. चउहिं પત્નોતિ ત્યારપછી ચાર આંગળીઓ વડે ભૂમિને નહીં સ્પર્શતા એવા પુષ્પકને=પાત્રના નાભિપ્રદેશને, જુએ છે. II૨૭૧॥ અવતરણિકા : किं निमित्तम् ? एभिः कारणैरित्याह ગાથા: અન્વયાર્થઃ અવતરણિકાર્ય પૂર્વગાથામાં અંતે કહ્યું કે ભાજનના નાભિપ્રદેશને જુએ છે. ત્યાં પ્રશ્ન થાય કે ભાજનના નાભિપ્રદેશને શા નિમિત્તે જુએ છે ? તેથી આ કારણો વડે જુએ છે, એ પ્રમાણે કહે છે શિન્નુરૂ બહાર પણ ત્રણ વાર પ્રમાર્જીને યાવત્ અધઃ=સંપૂર્ણ નીચેનો ભાગ, પ્રાપ્ત થાય ત્યારે ડાબા હાથ - मूसगरयउक्केरे, घणसंताणए त्तिय । उदर मट्टिया चेव, एमेआ पडिवत्तिओ ॥ २७२॥ મૂલવ=મૂષકરજઉત્કર, યળસંતાળવ્ ય=અને ર્થનસંતાનક, વ્=ઉદક, મટ્ટિયા ચેવ=અને માટી; મે=આ પ્રકારે આ પવૃિત્તિઓ=પ્રતિપત્તિઓ છે=જીવોના શરીરની પ્રાપ્તિના સ્થાનો છે. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ – મૂષકરજઉત્કર અને ઘનસંતાનક, ઉદક અને માટી; આ પ્રકારે આ જીવોનાં શરીરની પ્રાપ્તિનાં સ્થાનો છે. ટીકાઃ मूषकरजउत्करः घनसन्तानकश्च उदकं मृच्चैव, एवमेताः प्रतिपत्तयः = कायापत्तिस्थानानीति श्लोकસમુવાયાર્થ: ૨૭૨ા For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૨-૨૦૩ ટીકાર્ય મૂષકની રજનો ઉત્કર અને ઘનસંતાનક, ઉદક અને મૃદ્દઉંદરની ધૂળનો ઢગલો, કરોળિયાનાં જાળાં, પાણી અને માટી: આ પ્રકારે આ પ્રતિપત્તિઓ છે=કાયની આપત્તિનાં સ્થાનો છે. આ ચાર કારણો વડે સાધુ ભાજનના નાભિપ્રદેશને જુએ છે. એ પ્રકારે અવતરણિકા સાથે સંબંધ છે, એ પ્રમાણે શ્લોકનો સમુદાયાર્થ છે. ભાવાર્થ : સાધુઓ કોઈક સ્થાને રહેલા હોય અને ત્યાં ઉંદરોએ દર બનાવવા માટે જમીન ખોદી હોય, તેમાંથી ઊડેલી ધૂળનો સમૂહ પાત્રાના તળિયે લાગેલ હોય, ક્યારેક કરોળિયાઓ જાળાં બનાવીને પાત્રના તળિયે લાગેલા હોય, વળી ક્યારેક જમીનમાં ભેજ હોવાને કારણે સચિત્ત પાણીનાં બિંદુઓ પાત્રના તળિયે લાગ્યાં હોય, વળી નીચેની જમીન ભીની હોય તો ગુચ્છાદિને ભેદીને માટી પાત્રના તળિયે લાગી ગઈ હોય તેવું બને. આ રીતે પાત્રના તળિયારૂપ નાભિપ્રદેશ જીવોની પ્રાપ્તિનું સ્થાન હોવાથી પાત્રપડિલેહણ કરતી વખતે પાત્રને ઊંધું કરીને પાત્રનું તળિયું જોવાની વિધિ છે. આથી સાધુઓ પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે પાત્રપડિલેહણ કરતાં પાત્રના નાભિપ્રદેશને જુએ છે. ર૭રી અવતરણિકા: अवयवार्थं त्वाह - અવતરણિતાર્થ વળી અવયવોના અર્થને કહે છે – ભાવાર્થ : ગાથા ૨૭૧માં કહ્યું કે ત્યારપછી સાધુ વક્ષ્યમાણ કાર્યો વડે પાત્રના નાભિપ્રદેશનું પ્રત્યુપેક્ષણ કરે. તેથી પૂર્વગાથામાં પાત્રના નાભિપ્રદેશનું પ્રત્યુપેક્ષણ કરવાનાં ચાર કારણો બતાવ્યાં. તે ચાર કારણોરૂપ અવયવોના સ્વરૂપને કહે છે – ગાથા : नवगनिवेसे दूराओ उक्किरो मूसएहि उक्किण्णो । दारं । निद्धमही हरतणुओ ठाणं (?ठावणं) भित्तूण पविसिज्जा ॥२७३॥ અન્વયાર્થ : નવનિવેસે નવક નિવેશમાં નવા બનેલા ગ્રામાદિમાં, તૂરામ=દૂરમાંથી=ઊંડાણમાંથી, મૂલત્રિમૂષકો વડે=ઉંદરો વડે, વરિોઃઉત્કર=સચિત્ત પૃથ્વીની રજનો સમૂહ, દિv=ઉત્કીર્ણ હોયaખોદાયેલો હોય, નિર્ણમહીં સ્નિગ્ધ મહીમાં કાવસ્થાપનનેeગુચ્છાને, મિત્ત=ભેદીને કાનુગોત્રહરતનુ=પાણીનાં બિંદુ, પવિસિષ્ણા=પ્રવેશે. ગાથાર્થ : નવા બનેલા ગ્રામ વગેરેમાં ઊંડાણમાંથી ઉદરો વડે સચિત્ત પૃથ્વીની રજનો સમૂહ ખોદાયેલો હોય, નિગ્ધ ભૂમિમાં ગુચ્છાને ભેદીને પાણીનાં બિંદુ પ્રવેશેલ હોય. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રપેક્ષણા' | ગાથા ૨૦૩ ટીકા : नवकनिवेशे ग्रामादाविति गम्यते दूराद् गम्भीराद् उत्कर:-सचित्तपृथिवीरजोलक्षणः मूषकैरुत्कीर्णो भवेद् । व्याख्यातं रजोद्वारम्, अधुना घनसन्तानद्वारमुल्लङ्घ्यैकेन्द्रियसाम्यादुदकद्वारमाह-स्निग्धमह्यां= क्वचिदनूपदेशे हरतनुः स्थापनं पात्रस्थापनं भित्त्वा प्रविशेत्, स्थापनग्रहणं पात्रबन्धाधुपलक्षणं, स ऊर्ध्वगामी उदकबिन्दुहेरतनुरभिधीयत इति गाथार्थः ॥२७३॥ નોંધ: મૂળગાથામાં ટાઈ છે તેને સ્થાને ટીકામાં કરેલ અર્થ પ્રમાણે તાવ હોવું જોઈએ. ટીકાર્ય : નવા નિવેશવાળા પ્રામાદિમાં દૂરમાંથી=ગંભીરમાંથી=ઊંડાણમાંથી, મૂષકો વડે–ઉંદરો વડે, સચિત્ત પૃથ્વીની રજના લક્ષણવાળો ઉત્કર ઉત્કીર્ણ હોય=માટીનો ઢગલો કોતરાયો હોય. રજોદ્ધાર વ્યાખ્યાન કરાયું. હવે એકેન્દ્રિયનું સામ્ય હોવાથી ઘનસંતાનદ્વારનું ઉલ્લંઘીને ઉદકતારને કહે છે - સ્નિગ્ધ મહીમાં કોઈક અનૂપ દેશમાં સ્થાપનને પાત્રસ્થાપનને=ગુચ્છાને, ભેદીને હરતનું પ્રવેશે. ઊર્ધ્વગામી એવું તે ઉદકનું બિંદુ ઉપર ગમન કરનારું એવું પાણીનું બિંદુ, હરતનુ કહેવાય છે. સ્થાપનનું ગ્રહણ પાત્રબંધાદિનું ઉપલક્ષણ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: નવા વસેલા ગામ વગેરેમાં સાધુઓ રહ્યા હોય અને ત્યાં પાત્રનિર્યોગની આજુ-બાજુમાં જમીનના ઊંડાણમાંથી ઉંદરોએ બિલો ખોદ્યાં હોય એથી ત્યાં સચિત્ત માટીનો ઢગલો થયો હોય, અને એ સચિત્ત માટી પાત્રને લાગે. અહીં રજોદ્વાર પૂરું થયું. વળી ક્રમ પ્રમાણે ઘનસંતાનદ્વાર આવતું હોવા છતાં એકેન્દ્રિયની સમાનતાથી ઉદકતારને પહેલાં કહે છે. કોઈ અનૂપદેશમાં=અધિક પાણીવાળા પ્રદેશમાં, હરતનુ=ઉદકનાં બિંદુ, ગુચ્છાને, ઝોળીને, પડેલા વગેરેને ભેદીને પાત્રમાં પેસે. આ કારણોથી સાધુ પાત્રપડિલેહણ કરતી વખતે ગાથા ૨૭૧માં કહ્યા મુજબ પાત્રના નાભિપ્રદેશને જુએ, અને ત્યાં સચિત્ત માટી આદિ કંઈ પણ જણાય તો તેને યતનાપૂર્વક ઉચિત સ્થાને મૂકે, જેથી જીવવિરાધના ન થાય. જમીનમાંથી ઉપર જનારા ઉદક બિંદુઓને હરતનુ કહેવાય છે. અહીં પાત્રસ્થાપનનું ગ્રહણ પાત્રબંધાદિનું ઉપલક્ષણ છે. તેથી હરતનુ જેમ પાત્રસ્થાપનને ભેદીને પ્રવેશ છે, તેમ પાત્રબંધાદિને પણ ભેદીને અંદર પ્રવેશે છે. ર૭૩ ૧. મનુIતા માપો મન સ નૂપો દેશ =જેમાં ઘણું પાણી હોય તેવો દેશ તે અનૂપદેશ. અહીં સિદ્ધહેમવ્યાકરણના નોર્વેશ ૩૫ (૩/૨/૧૧૦) એ સૂત્રથી મનો કમ્ આદેશ થયો છે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક) “પ્રત્યપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર : “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૪ - ૯ અવતરણિકા : मृद्वारमाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં મૂષકરજઉત્કર' દ્વાર અને એકેન્દ્રિયના સામ્યથી “ઉદક' દ્વારા કહેવાયું. હવે “મૃદ્ દ્વારને અને ત્રસના સામ્યથી “ઘનસંતાનકી દ્વારને કહે છે – ગાથા : कोत्थलगारीघरगं घणसंताणादओ व लगिज्जा । उक्केरं सट्टाणे हरतणु चिट्ठिज्ज जा सुक्को ॥२७४॥ અન્વચાઈઃ સ્થત્નીયર કોત્થલકારીગૃહકકપાત્રના નાભિપ્રદેશમાં ભમરીએ ઘર કર્યું હોય, સંતાપો વ પિન્ના=અથવા ઘનસંતાનાદિ લાગે. (ચારેય દ્વારોમાં કરવા યોગ્ય યતના બતાવે છે –) માં સટ્ટા ઉત્કરને સ્વસ્થાનમાં સચિત્તરંજના સમૂહને ઉંદરે જ્યાંથી રજ ખોદી હોય તે સ્થાનમાં, (પ્રમાર્જી.) હતy=હરતનુ હોતે છતે ના સુત્રજયાં સુધી શુષ્ક થાય સુકાય, (ત્યાં સુધી) વિ%િ=રાખે. ગાથાર્થ : પાત્રના નાભિપ્રદેશમાં ભમરીએ ઘર કર્યું હોય અથવા કરોળિયા વગેરે લાગ્યા હોય. ચારેય દ્વારોમાં કરવા યોગ્ય યતના બતાવે છે- સચિત્ત રજના સમૂહને ઉંદરે જ્યાંથી રજ ખોદી હોય તે સ્થાનમાં પ્રમા, હરતનુ હોતે છતે જ્યાં સુધી સુકાય ત્યાં સુધી રાખે. ટીકાઃ कोत्थलकारीगृहकमिति वनकारिकाए घरं कयं, आणित्ता किमिए छुहइ, द्वारं ॥ इदानीं त्रससाम्याद् घनसन्तानद्वारमाह-घनसन्तानादयो वा लगेयुः, “घणसंताणओ णाम कोलियओ, सो पुण पात्रे वा भायणे वा लगेज्जा, अत्र यतनाविधेयमाह-उक्केरं स्वस्थान इति जाहे सचित्तरओ भवति ताहे तस्स चेव उवरि पमज्जेइ," हरतनौ तिष्ठेद् यावच्छुक इति "जत्थ हरतणुओ भवति तत्थ ताव अच्छिज्जइ जाव विद्धत्थो,"त्ति गाथार्थः ॥२७४॥ ટીકાર્થ : સ્થિત્ન ... છુટ કોન્થલકારીનું ગૃહ એટલે વર્ણકારિકા વડે ઘર કરાયું, તેમાં કૃમિઓને લાવીને નાંખે છે અર્થાત ભ્રમરીએ પાત્રના તળિયે માટીનું ઘર કર્યું હોય અને તે ઘરમાં તેણે ઇયળો લાવીને મૂકી હોય. રૂાન ... ના હવે ત્રસના સમાનપણાથી ઘનસંતાનદ્વારને કહે છે – અથવા ઘનસંતાન આદિ લાગે, ઘનસંતાનક એટલે કરોળિયો. વળી તે કરોળિયો, પાત્રમાં કે ભાજનમાં-પાત્ર બાંધેલ જોડમાં, લાગે. મત્ર ... માદ - અહીં યતનાના વિધેયને કહે છે–ચારેય દ્વારોમાંથી રજોદ્વારમાં અને ઉદકતારમાં યતના કેવી રીતે કરવી? તેની વિધિને કહે છે – સ્વસ્થાન કૃતિ ઉત્કરને સચિત્ત રજના સમૂહને, સ્વસ્થાનમાં પ્રમાર્જ. એને સ્પષ્ટ કરતાં કહે છે – For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાટપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૪-૨૦૫ નાદે ... મિન્નેફ જો સચિત્ત રજ હોય તો તેની જ=સચિત્ત રજની જ, ઉપર પ્રમાર્જે પાત્રનાં તળિયાંને પ્રમાર્જે. સુરતની રૂત્તિ હરતનુ હોતે છતે=પાત્રનાં તળિયાંમાં પાણીનાં બિંદુ લાગ્યાં હોય તો, જ્યાં સુધી શુષ્ક થાય–તે બિંદુઓ સુકાય, ત્યાં સુધી રાખે પાત્રને મૂકી રાખે. એને સ્પષ્ટ કરતાં કહે છે – નત્ય વિદ્ધો જ્યાં=જે પાત્રાદિમાં, હરતનુ હોય ત્યાં=ને પાત્રાદિમાં, ત્યાં સુધી રાહ જુએ જ્યાં સુધી વિધ્વસ્ત થાય=પાણીનાં બિંદુ વિધ્વંસ પામે. ત્તિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ર૭૪ll અવતરણિકા: ગાથા ર૭રમાં પાત્રના પુષ્પકનું પ્રત્યુપેક્ષણ કરવાનાં ચાર કારણો બતાવ્યાં, ત્યારપછી ગાથા ૨૭૩ અને ગાથા ૨૭૪ના પૂર્વાર્ધમાં તે ચારેય દ્વારોનું સ્વરૂપ બતાવ્યું. આ રીતે ચારેય દ્વારોનું સ્વરૂપ બતાવ્યા પછી ગાથા ૨૭૪ના ઉત્તરાર્ધમાં તે ચારેય ધારોની ક્રમસર યતના બતાવતાં પ્રથમ રજોદ્ધારની અને ઉદકતારની યતના બતાવી. હવે ઘનસંતાન દ્વારની અને મૃદ્ધારની યતના બતાવતાં કહે છે – ગાથા : इअरेस पोरिसितिगं संचिक्खावित्त तत्तिअं छिदे । सव्वं वा वि विगिंचे पोराणं मट्टिअं खिप्पं ॥२७५॥ અન્વયાર્થ: ફરેલુ=અંતર હોતે છતે=પાત્રના તળિયે કરોળિયાદિ હોતે છતે, પરિતિ–પોરિસીટિક=ણ પોરિસી સુધી, વિશ્વવિgસ્થાપીને=પાત્રને રાખીને, (પછી તે પાત્રનો ઉપયોગ કરે, અને તે પાત્રનું કાર્ય હોય તો) તત્તગં તેટલાને=જેટલા ભાગમાં કરોળિયાદિ લાગેલ હોય તેટલા પાત્રના ભાગને, છિરે છે. સંબં વાવિવિ અથવા સર્વને પણ આખા પાત્રને પણ, ત્યજે. પોરા મરિવડૅ પુરાણી માટીને અચિત્ત માટીને, ક્ષિપ્ર=જલદી, (ત્યજે.) ગાથાર્થ : પાત્રના તળિયે કરોળિયા આદિ હોતે છતે ત્રણ પોરિસી સુધી પાત્રને રાખીને પછી તે પાત્રનો ઉપયોગ કરે, અને તે પાત્રનું કાર્ય હોય તો તેટલો ભાગ છેદીને તે પાત્રનો ઉપયોગ કરે; અથવા આખું પાત્ર પણ ત્યજે, અચિત્ત માટીને જલદી ત્યજે. ટીકાઃ __ इतरेषु घनसन्तानादिषु पौरुषीत्रयं संस्थाप्य अन्याभावे सति कार्ये तावन्मानं छिन्द्याद्, असति कार्ये सर्वं वाऽपि विगिंचे त्ति जह्यात् परित्यजेदित्यर्थः, पुराणमृदं क्षिप्रं परित्यजेदिति वर्त्तते, पुराणमृद्ग्रहणात् कोत्थलकारीमृदो व्यवच्छेदः, तस्यां हि विध्वंसादिरेव विधिः, तथा च वृद्धव्याख्या- "मट्टिआ जाव विद्धत्था, ગ૬ મહાનરે તરછ મછિન્નત્તિ થઈ મારા For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૫-૨૦૬ ટીકાર્ય : ભાજનના નાભિપ્રદેશમાં ઇતર હોતે છતે ઘનસંતાનાદિ હોતે છતે, ત્રણ પોરિસી સંસ્થાપીને તે પાત્રનો ઉપયોગ કરે. અન્યના અભાવમાં-બીજા પાત્રના અભાવમાં, કાર્ય હોતે છતે તે પાત્રની જરૂર હોય તો, તેટલા માત્રને છે. અથવા કાર્ય નહીં હોતે છતે સર્વને પણ=સંપૂર્ણ પાત્રને પણ, ત્યજે પરિત્યાગ કરે; પુરાણી માટીને જલદી ત્યજે. પુરાણી માટીના ગ્રહણથી કોત્થલકારીની મૃદ્દો ભમરીની માટીનો, વ્યવચ્છેદ થાય છે. જે કારણથી તેમાં ભમરીની માટીમાં, વિધ્વંસાદિ જ વિધિ છે. અને તે રીતે વૃદ્ધવ્યાખ્યા છે – “માટી યાવતું વિધ્વસ્ત થાય અર્થાત જ્યાં સુધી ભમરીની માટી સુકાઈ ન જાય ત્યાં સુધી તે પાત્ર રહેવા દે. જો મહાનગરો હોય તો ત્યાં દૂર કરાય છે તે સ્થાનમાં માટીનાં મોટાં નગરાંઓ હોય તો તેના ઉપર પાત્રના નાભિપ્રદેશમાં લાગેલી ભમરીની માટી ત્યજી દેવાય છે,” એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પાત્રના તળિયા ઉપર કરોળિયા આદિ હોતે છતે ત્રણ પહોર સુધી તે પાત્રનું પડિલેહણ કર્યા વગર રાખી મૂકવું, જેથી તે કરોળિયા વગેરે કદાચ તેટલા સમયમાં ત્યાંથી નીકળીને અન્યત્ર ચાલ્યા જાય, અને જો ત્રણ પહોર સુધીમાં કરોળિયા વગેરે દૂર ન થાય, અને અન્ય પાત્ર ન હોય તો જેટલા ભાગમાં કરોળિયા વગેરે લાગેલા હોય, માત્ર તેટલા પાત્રના ભાગને છેદી નાખે, પરંતુ કરોળિયાના જાળા વગેરેને તોડે નહિ; કેમ કે તેમ કરવાથી કરોળિયા વગેરે ઝીણી જીવાતો નાશ પામે છે, જેથી ત્રસકાયની હિંસા થાય છે અથવા તેટલું પાત્ર તોડવામાં પણ તે કરોળિયા વગેરેના જીવોને કાંઈક કિલામણા થવાની સંભાવના રહે, માટે કાર્ય ન હોય, અને તે પાત્ર વગર ચાલે તેમ હોય તો સર્વ પણ પાત્રનો સાધુ ત્યાગ કરી દે. આ પ્રકારની જયણા પાત્રના નાભિપ્રદેશમાં જ્યારે કરોળિયો કે અન્ય જીવાતો લાગેલ હોય ત્યારે કરવાની છે. હવે પાત્રના નાભિપ્રદેશમાં ભમરીએ માટીનું ઘર કરેલ હોય ત્યારે કરવાની યતના બતાવે છે – જૂની રજ પાત્રના તળિયે લાગેલ હોય, તો તે અચિત્ત હોવાથી પાત્રપડિલેહણ કરતી વખતે સાધુ તે માટીને તરત કાઢી નાંખે. પાત્રના તળિયે ભમરીએ માટીનું ઘર કરેલ હોય તો ત્યાં વિધ્વંસાદિ જ વિધિ છે અર્થાત્ જયાં સુધી સચિત્ત માટી સુકાઇને અચિત્ત ન થાય ત્યાં સુધી તે પાત્રના તળિયે રાખી મૂકવી, કાઢવી નહીં; પરંતુ જો ત્યાં માટીના મોટા ઢગલાઓ પડ્યા હોય અને તેમાંથી જ માટી લઈને ભમરીએ પાત્રના તળિયે પોતાનું ઘર બનાવેલ હોય, તો તે સચિત્ત માટીનો યતનાપૂર્વક તે માટીના ઢગલામાં જ ત્યાગ કરવો જોઈએ, જેથી સચિત્ત માટીના જીવોનો નાશ ન થાય. /૨૭૫ ગાથા : भाणं पमज्जिऊणं बाहिं अंतो अपच्छ पप्फोडे । केइ पुण तिन्नि वारा चउरंगुलमित्तं पडणभया ॥२७६॥ અન્વયાર્થ: માdi=ભાજનને=પાત્રને, વાર્દિ સંતો =બહાર અને અંદર પMિi=પ્રમાજીને પચ્છ પછી પકોડે પ્રસ્ફોટન કરે. જે પુત્રવળી કેટલાક તિક્સિ વાર–ત્રણ વાર (પ્રસ્ફોટન કરે, એમ કહે છે.) For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૦૨ પ્રતિદિનક્રિયાવસ્તુક/“પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૬ પSTમ=પતનના ભયથી=પાત્ર પડી જવાના ભયથી, ર૩રંપુનમિત્ત ચાર અંગુલમાત્ર=પાત્રનું જમીનથી માત્ર ચાર અંગુલ પ્રમાણ અંતર હોય છે. ગાથાર્થ : પાત્રનું બહાર અને અંદર પ્રમાર્જન કરીને પછી પ્રસ્ફોટન કરે. વળી કેટલાક ત્રણ વાર પ્રસ્ફોટન કરે, એમ કહે છે. પાત્ર પડી જવાના ભયથી પાત્રનું જમીનથી માત્ર ચાર અંગુલ પ્રમાણ અંતર હોય છે. ટીકાઃ भाजनं प्रमृज्य बहिरन्तश्च प्रस्फोटयेत्, अस्य भावार्थो वृद्धसम्प्रदायादेवावसेयः, स चायम्- "पच्छा पमज्जिय पुष्फयं तिन्नि वारे पच्छा तिन्नि परिवाडीओ पडिलेहेइ, पच्छा करयले काऊणमण्णाओ वि तिण्णि परिवाडीओ પક્ઝિક્સ, તમો પશ્નોડેફ,” केचन पुनस्त्रीन् वारानिति “केसिंचि आएसो एक्का परिवाडी पमज्जित्ता पच्छा पप्फोडिज्जइ एवं तिन्नि वारे, अम्हं पुण एगवारं पप्फोडिज्जइ, तं च णातीव उच्चं पडिलेहिज्जइ पमज्जिज्जइ वा, किंतु चउरंगुलमित्तं ति, अन्नह पडणादिया दोसा" तथा चाहचतुरङ्गलं तत्राऽन्तरं भवति पतनभयात् नाऽधिकमिति, तथा "जइ उउबद्धं ताहे धारेइ, रयत्ताणं पि संवलित्ता धारेति, इयरंमि विहिं भणिस्सइ" इति गाथार्थः ॥२७६॥ * “પUાવિયા”માં “મરિ' પદથી પાત્ર ફૂટી જવા, જીવવિરાધના થવી, એ રૂપ દોષોનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : ” વહે: ભાજનને બહાર અને અંદર પ્રમાર્જીને પ્રસ્ફોટન કરે. આનો ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથી જ જાણવો. સ રાયમ્ અને તે વૃદ્ધસંપ્રદાય, આ છે – પછી .... પણ પાછળથી=ગાથા ૨૭૧માં કહેલ એ પ્રમાણે સાધુ ભાજનના પુષ્પકને જુએ ત્યારપછી, પુષ્પકનેક પાત્રના નાભિપ્રદેશને, ત્રણ વાર પ્રમાર્જીને પછી ત્રણ વાર પરિપાટીથી=ક્રમસર, પડિલેહે છે. પછી કરતલમાં કરીને પાત્રને હાથના તળિયામાં ગ્રહણ કરીને, અન્ય બાજુથી પણ પરિપાટીથી ત્રણ વાર પ્રમાર્જે છે, ત્યારપછી પ્રસ્ફોટન કરે છે. વન પુનઃસ્ત્રીનું વારનિતિ વળી ત્રણ વાર પ્રસ્ફોટન કરે છે, એ પ્રમાણે કેટલાક કહે છે. હવે કેટલાકનો મત જ વૃદ્ધસંપ્રદાયથી સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે – ક્ષિત્તિ.... તો કેટલાકનો આદેશ છે=મત છે: પરિપાટીથી એક વાર પ્રમાજીને પછી પ્રસ્ફોટન કરે, એ પ્રકારે ત્રણ વાર કરે; વળી અમારામાં એક વાર પ્રસ્ફોટન કરાય છે. અને તેને=પાત્રને, અતિ ઊંચું રાખીને પડિલેહણ કરાતું નથી કે પ્રમાર્જન કરાતું નથી, પરંતુ ચતુર જંગલ માત્ર જમીનથી ચાર આંગળમાત્ર, ઊંચું રાખીને પડિલેહણ કરાય છે કે પ્રમાર્જન કરાય છે. તિ' કથનની સમાપ્તિ અર્થે છે. અન્યથા–ચાર અંગુલથી અધિક ઊંચે રાખીને પાત્રનું પડિલેહણ કે પ્રમાર્જન કરવામાં આવે તો, પતનાદિ પાત્રનું પડવું-ફૂટી જવું વગેરે, દોષો થાય છે. તથા વદ - અને તે પ્રમાણે કહે છે – રતરત્ન ... મિતિ ત્યાં પાત્રપડિલેહણમાં, પતનના ભયથી=પાત્ર પડી જવાના ભયથી, ચતુર અંગુલ=જમીનથી ચાર આંગળ, અંતર હોય છે, અધિક નહીં ચાર આંગળથી અધિક અંતર હોતું નથી. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રભુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “પાત્રપ્રપેક્ષણા' | ગાથા ૨૦૬-૨૦૦ 63 પાત્રપડિલેહણની વિધિ બતાવ્યા પછી સાધુએ પાત્ર કઈ રીતે ધારણ કરવા, એ વિશેષ રીતે જણાવવા અર્થે ગ્રંથકાર કહે છે – તથા ... જળ અને જો તુબદ્ધ હોય તો ધારે છે–ચોમાસા સિવાયનો કાળ હોય તો પાત્રપડિલેહણ કર્યા પછી પાત્રને ધારણ કરે છે, અને સંવલન કરીને રજસ્ત્રાણને પણ ધારણ કરે છે. ઈતરમાં વિધિને કહેશે–ચોમાસામાં પાત્રને ધારણ કરવા વિષયક વિધિને ગાથા ૨૮૨માં ગ્રંથકાર કહેશે. રૂતિ થાઈ. એ પ્રમાણે ગાથાર્થ છે. //ર૭રી અવતરણિકા: પૂર્વમાં પાત્રપડિલેહણની વિધિ બતાવી. હવે સાધુ ગૃહસ્થ પાસે પાત્ર વહોરે, તે વખતે પાત્રનું કઈ રીતે પડિલેહણ કરે, જેથી જીવરક્ષા સમ્યગુ થાય? અને પાત્રમાં જીવો છે કે નહિ તેનો નિર્ણય કરી શકાય? તેથી તેની વિધિ બતાવે છે – ગાથા : दाहिणकरेण कन्ने घेत्तुं भाणंमि वामपडिबंधे । खोडेज्ज तिन्नि वारे तिन्नि तले तिन्नि भूमीए ॥२७७॥ અન્વયાર્થ: વાદિUવારે=જમણા હાથ વડે મામિ ? તું=ભાજનના કર્ણને=પાત્રના ખૂણાને, ગ્રહણ કરીને વામપરિવંધે વામ પ્રતિબંધ ઉપર=ડાબા હાથના મણિબંધ ઉપર, તિત્તિ વારે ઘોડેn-ત્રણ વાર પ્રસ્ફોટન કરે. સિગ્નિ તત્તે-ત્રણ વાર તલમાં હાથના તળિયા ઉપર, તિત્તિ ભૂમી ત્રણ વાર ભૂમિમાં=જમીન ઉપર, (પ્રસ્ફોટન કરે.) * આ ગાથા હસ્તપ્રત પ્રમાણે છે, પરંતુ ગુજરાતી અનુવાદવાળા પુસ્તકમાં બૃહકલ્યભાષ્યગાથા ૬૬૬ પ્રમાણે આ પ્રસ્તુત ગાથા સુધારેલ છે, તે આ પ્રમાણે – ગાથા : दाहिणकरेण कोणं घेत्तुत्ताणेण वाममणिबंधे । खोडेज्ज तिन्नि वारे तिन्नि तले तिन्नि भूमीए ॥२७७॥ અન્વયાર્થ: ૩ત્તા જે દિવસે (=ઉત્તાન એવા દક્ષિણ કર વડે ચત્તા એવા જમણા હાથ વડે, તો ઘg=કોણને= પાત્રના ખૂણાને, ગ્રહણ કરીને(પાત્રને ઊંધું કરીને) વામમવંથે વામ મણિબંધમાંગડાબા હાથના મણિબંધ ઉપર, તિત્તિ વારે ઘોડે–ત્રણ વાર પ્રસ્ફોટન કરે, તિગ્નિ તત્તે-ત્રણ વાર તલમાં હાથના તળિયા ઉપર પ્રસ્ફોટન કરે, તિત્તિ મૂગી–ત્રણ વાર ભૂમિમાં જમીન ઉપર પ્રસ્ફોટન કરે. ગાથાર્થ : ચત્તા જમણા હાથ વડે પાત્રના ખૂણાને ગ્રહણ કરીને, પાત્રને ઊંધું કરીને, ડાબા હાથના મણિબંધ ઉપર ત્રણ વાર પ્રસ્ફોટન કરે, ત્રણ વાર હાથના તળિયા ઉપર પ્રસ્ફોટન કરે, ત્રણ વાર જમીન ઉપર પ્રસ્ફોટન કરે. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ 04 પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વારઃ ‘પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા 200-208 ટીકાઃ વ્યાઘાતા છે (दक्षिणेन करेणोत्तानेन पात्रस्य कोणं कर्णं गृहीत्वा पात्रमवाङ्मुखं कृत्वा वामहस्तस्य मणिबन्धे त्रीन् वारान् प्रस्फोटयति, ततस्त्रीन् वारान् हस्ततले, त्रीन् वारान् भूमिकायामिति) // 277 // નોંધ: પ્રસ્તુત ગાથાની અવતરણિકા બૃહત્સલ્યભાષ્યગાથા-૬૬૬ના આધારે કરેલ છે, અને આ ગાથા બૃહત્કલ્પસૂત્રમાં કંઈક જુદા શબ્દોથી પ્રાપ્ત થાય છે અને આ ગાથા ઉપર ત્યાં ટીકા છે; જ્યારે પ્રસ્તુત ગ્રંથમાં આ ગાથા ઉપર ટીકા નથી. તેથી અમે ત્યાંની ટીકાને કૌંસમાં અહીં મૂકેલ છે અને તે પ્રમાણે જ અર્થ કરેલ છે. વિશેષ અર્થ બહુશ્રતો વિચારે. ટીકાર્ય : ઉત્તાન એવા દક્ષિણ કર વડે=ચત્તા એવા જમણા હાથ વડે, પાત્રના કોણને-કર્ણને, ગ્રહણ કરીને પાત્રને અવાંગમુખ=ઊંધા મુખવાળું, કરીને ડાબા હાથના મણિબંધ ઉપર ત્રણ વાર પ્રસ્ફોટન કરે, ત્યાર પછી ત્રણ વાર હાથના તલ ઉપર, ત્રણ વાર ભૂમિકા ઉપર=જમીન ઉપર, પ્રસ્ફોટન કરે. 27 અવતરણિકા: साम्प्रतं न पात्राणां भूमौ स्थापनं क्रियते, तद्वत्सर्वमेव न कर्तव्यमित्याशङ्कानिवृत्त्यर्थमाह - અવતરણિકાર્ય : હમણાં પાત્રોનું ભૂમિ ઉપર સ્થાપન કરાતું નથી, વળી તેની જેમ સર્વ જ કર્તવ્ય નથી=બીજું પણ સર્વ જ શાસ્ત્રમાં જેમ કહ્યું હોય તેમ જ કરવું જોઈએ એમ નહિ, પરંતુ પોતાની અનુકૂળતા પ્રમાણે કરી શકાય, એ પ્રકારની આશંકાની નિવૃત્તિ અર્થે કહે છે - ભાવાર્થ : પાત્રાનું જમીન પર સ્થાપન કરવું જોઈએ, છતાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાના કાળમાં પાત્રપડિલેહણ કર્યા પછી પાત્રા ભૂમિ ઉપર સ્થાપવામાં આવતા ન હતા. તેથી ઈને શંકા થાય કે કાળદોષને કારણે પાત્રા ફૂટી જવાનો ભય રહે, તેથી પોતાની અનુકૂળતા પ્રમાણે જેમ સાધુ પાત્રાને ખીંટી ઉપર રાખે છે, તેમ અન્ય ક્રિયા પણ પોતાની અનુકૂળતા પ્રમાણે કરે તો વાંધો નહિ. વસ્તુતઃ સાધુએ ઉપધિનું પડિલેહણ કરીને પોતે જ્યાં બેઠેલ હોય ત્યાં જ સર્વ વસ્તુઓ રાખવાની હોય છે, જેથી અચાનક કોઈ કારણે વિહાર કરવો પડે તો તરત જ તેઓ ઉપધિ લઈને ચાલતા થઈ શકે. માટે ઉપધિનું પડિલેહણ કરીને સાધુ પાત્રનિર્યોગને અન્ય સ્થાને મૂકે નહિ, આ પ્રકારનો પ્રાચીન વ્યવહાર હતો. આમ છતાં, પાત્રા બાજુમાં મૂકેલા હોય અને ખ્યાલ ન રહે તો ક્યારેક અથડાવાથી પાત્રા તૂટી જાય, માટે પાત્રા ઊંચે મૂકવાનો વ્યવહાર પાછળથી થયો છે, પરંતુ તેની જેમ અન્ય પણ પડિલેહણાદિની વિધિ પોતાની અનુકૂળતા પ્રમાણે કરવાની નથી, પરંતુ શાસ્ત્રમાં જે રીતે કહેલ છે તે રીતે જ કરવી જોઈએ, તેમ બતાવવા અર્થે કહે છે - For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુકને પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૮ ૦૫ ૧૫ ગાથા : कालपरिहाणिदोसा सिक्कगबंधे वि विलइए संते । एसेव विही सम्म कायव्वो अप्पमत्तेणं ॥२७८॥ અન્વયાર્થ: ત્રિપરિક્ષાવોસ=કાળપરિહાણીના દોષથી સિવિંધે વિ વિત્નરૂપ સંતે=(પાત્રા) સિક્કગબંધમાં પણ=શીકામાં પણ, લગાયે છતે પુણેવવિઠ્ઠી આ જ વિધિ=આગળમાં કહી એ જ વિધિ, સમvi=અપ્રમત્તે= અપ્રમત્ત એવા સાધુએ, સમં=સમ્યમ્ વાયવ્યો કરવી જોઈએ. ગાથાર્થ : કાળપરિહાણીના દોષથી પાત્રા શીકામાં પણ લટકાવે છતે, આગળમાં કહી એ જ વિધિ અપ્રમત્તા એવા સાધુએ સમ્યગૂ કરવી જોઈએ. ટીકા? कालपरिहाणिदोषा=दुष्पमालक्षणकालपरिहाण्यपराधेन, सिक्कगबंधेऽपि पात्र इति गम्यते विलगिते सति कीलकादौ प्रमादभङ्गभयेन एष एव विधिरनन्तरोदितः सम्यग् अन्यूनातिरिक्तः कर्त्तव्यः अप्रमत्तेन, न स्थापनत्यागवत् सर्वत्याग एव कार्यः, तस्य पूर्वाचायैरेवाऽऽचरितत्वादिति गाथार्थः ॥२७८॥ ટીકાર્ય : કાળપરિહાણીના દોષથી=દુષમાના લક્ષણવાળા કાળની પરિહાણીના અપરાધથી, પ્રમાદથી ભંગનો ભય હોવાથી પાત્ર કિલકાદિરૂપ સિક્કગબંધમાં પણ=ખીલી વગેરે શીકામાં પણ, લગાયે છતે લટકાયે છતે, આ જ=પૂર્વમાં કહેવાયેલ જ, વિધિ અપ્રમ7=પ્રમાદ વગરના સાધુએ, સમ્યક=અન્યૂન-અનતિરિક્ત, કરવી જોઈએ, સ્થાપનના ત્યાગની જેમ સર્વનો ત્યાગ જ કરવો જોઈએ નહીં અર્થાત્ પાત્રા નીચે રાખવાની વિધિ હોવા છતાં તે વિધિ ત્યજીને પાત્રા ઉપર લટકાવાય છે, તેની જેમ બીજી બધી વિધિનો ત્યાગ જ કરવો જોઈએ નહીં, કેમ કે તેનું–પાત્રાના ભૂમિ ઉપર સ્થાપનના ત્યાગનું, પૂર્વાચાર્યો વડે જ આચરિતપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : દુષમા નામના પાંચમા આરાની પરિહાણીના અર્થાત્ સંયમની ધૃતિ-બલ આદિની હાનિના, દોષથી પ્રમાદને કારણે પાત્ર ભાંગી જવાના ભયથી વર્તમાનમાં પાત્રો ખીલી આદિ શીકાબંધમાં સ્થાપન કરાય છે, તોપણ, પાત્રાને ખીલી વગેરે પર ટીંગાળવાના વ્યવહાર સિવાય વસ્ત્ર અને પાત્રના પડિલેહણની આગળમાં કહેલ વિધિ અપ્રમાદભાવથી સમ્યગૂ કરવી જોઈએ; પરંતુ ભૂમિ ઉપર પાત્રાના સ્થાપનના ત્યાગની જેમ પોતાની અનુકૂળતા પ્રમાણે વસ્ત્ર અને પાત્રની પડિલેહણાની વિધિનો ત્યાગ કરવો જોઈએ નહિ; કેમ કે પાત્રાને ખીંટી વગેરે પર લટકાવવાનું આચરણ પૂર્વાચાર્યોએ જ કરેલ છે, અને અન્ય સર્વ વિધિ શાસ્ત્રમાં બતાવેલ છે તે રીતે જ પૂર્વાચાર્યોએ આચરેલ છે. ર૭૮ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક“પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૯ અવતરણિકા: एतदेव समर्थयति - અવતરણિતાર્થ : આને જ સમર્થન કરે છે, અર્થાત્ પૂર્વમાં કહ્યું કે પાત્રા ભૂમિ ઉપર સ્થાપન કરવાની વિધિ હોવા છતાં કાળપરિહાણીના દોષને કારણે પાત્રા ખીંટી ઉપર મુકાય છે, એ કાર્ય વર્તમાનમાં પણ ઉચિત છે, એનું જ ગ્રંથકાર સમર્થન કરે છે – ગાથા : अवलंबिऊण कज्जं जं किंचि समायरंति गीयत्था । थेवावराह बहुगुण सव्वेसिं तं पमाणं तु ॥२७९॥ અન્વયાર્થ: નં ૩મવનંવિઝ=કાર્યને અવલંબીને થેવવરદ વાપુ થોડા અપરાધવાળું, બહુ ગુણોવાળું વિવિ=જે કંઈ શીયસ્થા=ગીતાર્થો સાયતિ–આચરે છે, તંત્રએ સવ્વલ સર્વેને=બધા સાધુઓને, પમાઈi તુ પ્રમાણ જ છે. ગાથાર્થ : કાર્યને અવલંબીને થોડા અપરાધવાળું, બહુ ગુણોવાળું જે કંઈ કૃત્ય ગીતાર્થો આચરે છે, તે સર્વ સાધુઓને પ્રમાણ જ છે. ટીકા : अवलम्ब्य=आश्रित्य कार्यं यत्किञ्चिदाचरन्ति सेवन्ते गीतार्थाः आगमविदः स्तोकापराधं बहुगुणं मासकल्पाविहारवत्सर्वेषां जिनमतानुसारिणां तत् प्रमाणमेव, उत्सर्गापवादरूपत्वादागमस्येति गाथार्थः ॥२७९॥ ટીકાઈઃ કાર્યને અવલંબીને=આશ્રયીને, થોડા અપરાધવાળું, બહુગુણોવાળું જે કંઈ ગીતાર્થો=આગમને જાણનારાઓ, માસકલ્પના અવિહારની જેમ આચરે છે=સેવે છે, તે જિનમતને અનુસરનારા સર્વ સાધુઓને પ્રમાણ જ છે; કેમ કે આગમનું ઉત્સર્ગ-અપવાદરૂપપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: અત્યંત અપ્રમત્ત મુનિઓને પડિલેહણ કર્યા પછી ઉપધિ અને પાત્રા પોતાની પાસે જ રાખવાની વિધિ છે; આમ છતાં, સામાન્ય રીતે સાધુને માસકલ્પ વિહાર કરવાની વિધિ છે, છતાં તેવા કોઈ સંયોગોમાં ગીતાર્થો માસકલ્પ વિહાર નહીં કરીને વિશેષ લાભને કારણે સ્થિર રહે, તે જેમ અપવાદથી ઈષ્ટ છે; તેમ કાળના દોષને કારણે પાત્રાને ખીંટી વગેરે ઉપર ટીંગાળવાનું કૃત્ય અલ્પ દોષવાળું અને ઘણા ગુણોવાળું હોવાથી અર્થાત પૂર્વના મુનિઓની જેમ અત્યંત અપ્રમાદના અભાવરૂપ થોડા દોષવાળું અને પાત્રાના રક્ષણરૂપ ઘણા ગુણોવાળું હોવાથી, જિનમતાનુસારી સર્વ સાધુઓને પ્રમાણરૂપ જ છે; કેમ કે આગમ ઉત્સર્ગ અને અપવાદમય છે. તેથી દેશ-કાળ પ્રમાણે ખીંટી વગેરે ઉપર ટીંગાળવાથી પાત્રાનું રક્ષણ સંભવિત છે. ર૭ા For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૮૦ અવતરણિકા: પૂર્વગાથાની અંતે કહ્યું કે ભગવાનનું આગમ ઉત્સર્ગ-અપવાદરૂપ છે. એ જ વાતને બતાવતાં કહે છે – ગાથા : ण य किंचि अणुन्नायं पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । तित्थगराणं आणा कज्जे सच्चेण होअव्वं ॥२८०॥ અન્વયાર્થ: નિવિિહં ચ અને જિનવરેંદ્ર વડે વિર પુત્રયં પરિસિદ્ધ વા વ =કાંઈ અનુજ્ઞાત અથવા પ્રતિષિદ્ધ પણ નથી. તિસ્થRUાં મા=તીર્થકરોની આજ્ઞા છે, બ્લેકકાર્ય હોતે છતે સāા=સત્ય= માયા વગરના, રોઝવૅ થવું જોઈએ. ગાથાર્થ જિનવરેંદ્ર વડે કોઈ કૃત્યની અનુજ્ઞા આપેલ નથી કે કોઈ કૃત્યનો પ્રતિષેધ પણ કર્યો નથી. તીર્થકરોની આજ્ઞા છે, કાર્ય હોતે છતે માયા વગરના થવું જોઈએ. ટીકા? न च किञ्चिदनुज्ञातम् एकान्तेन प्रतिषिद्धं वाऽपि जिनवरेन्द्रैः भगवद्भिः, किन्तु तीर्थङ्कराणामाज्ञा इयं, यदुत-कार्ये सत्येन भवितव्यं, न मातृस्थानतो यत्किञ्चिदवलम्बनीयमिति गाथार्थः ॥२८०॥ ટીકાઈ: અને જિનવરેન્દ્ર વડે=ભગવાન વડે, એકાંતથી કાંઈ અનુજ્ઞાત કે પ્રતિષિદ્ધ પણ નથી, પરંતુ આ તીર્થકરોની આજ્ઞા છે, જે યદુતથી બતાવે છે – કાર્ય હોતે છતે સત્ય થવું જોઈએ, માતૃસ્થાનથી=માયાથી, યત્કિંચિત ગમે તે કૃત્ય, અવલંબવું જોઈએ નહિ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ભગવાને બાહ્ય કોઈ કૃત્યમાં એકાંતે “આમ જ કરવું કે આમ ન જ કરવું”, તેવો વિધિ કે નિષેધ કર્યો નથી, પરંતુ તીર્થકરોની આજ્ઞા છે કે જે કાર્યથી જે વખતે લાભ થતો હોય તે વખતે તે કાર્યને સાધુએ માયા વગર કરવું જોઈએ. આ કથનથી નક્કી થાય કે આગમ ઉત્સર્ગ-અપવાદમય છે. અને એનાથી એ ફલિત થાય કે, વર્તમાનકાળના દોષને કારણે અપવાદથી પૂર્વાચાર્યોએ પાત્રપડિલેહણા કર્યા પછી પાત્રાને ઊંચે મૂકવાનું સ્વીકાર્યું છે, તે શાસ્ત્રસંમત છે; પરંતુ તેટલામાત્રથી પડિલેહણાદિ સર્વ ક્રિયાઓ પોતાને અનુકૂળ પડે તે રીતે યથાતથા કરવાનું શાસ્ત્રસંમત નથી. માટે પૂર્વાચાર્યોએ કર્યું છે તેમ કરવું ઉચિત છે, એ પ્રકારનું ગાથા ૨૭૮ સાથે પ્રસ્તુત ગાથાનું જોડાણ છે. ll૨૮૭ll For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૮૧ અવતરણિકા : किमित्येतदेवमित्याह - અવતરણિતાર્થ : આ આ પ્રમાણે કેમ છે? એથી કહે છે – ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે ભગવાને એકાંતે વિધિ કે નિષેધ કર્યો નથી, એ કથન એ પ્રમાણે કેમ છે? અર્થાત જે અનુચિત હોય એનો એકાંતે નિષેધ હોય, અને જે ઉચિત હોય તેની એકાંતે વિધિ હોય, તો ભગવાને વિધિ અને નિષેધ અનિયત કેમ રાખ્યા છે? એથી કહે છે – ગાથા: दोसा जेण निरुज्झंति जेण खिज्जति पुव्वकम्माइं। सो सो मोक्खोवाओ रोगावत्थासु समणं व ॥२८१॥ અન્વચાઈ: ને નિષ્ક્રાંતિ જેનાથી દોષો નિરોધ પામે છે, ને પુબ્રમ્પારું વિનંતિ જેનાથી પૂર્વકર્મો ક્ષય પામે છે, રોગાવસ્થા, સમr a=રોગાવસ્થામાં શમનની જેમ=ઔષધના સેવનની જેમ, સો સો મોવડ્ડોવાયો તે મોક્ષનો ઉપાય છે. ગાથાર્થ : જેનાથી દોષો નિરોધ પામે છે, જેનાથી પૂર્વકૃત કર્મો ક્ષય પામે છે, રોગાવસ્થામાં ઔષધના સેવનની જેમ તે તે મોક્ષનો ઉપાય છે. ટીકાઃ दोषा-रागादयो येन निरुध्यन्ते अनुष्ठानविशेषेण, येन क्षीयन्ते पूर्वकर्माणि=शेषाणि ज्ञानावरणादीनि, स स अनुष्ठानविशेषो मोक्षोपायः, दृष्टान्तमाह-रोगावस्थासु शमनमिव औषधानुष्ठानमिवेति, उक्तं च भिषग्वरशास्त्रे - "उत्पद्यते हि साऽवस्था, देशकालामयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात्, कर्म कार्यं च वर्जयेद् ॥१॥" इति गाथार्थः ॥२८१॥ ટીકાર્ય : જે અનુષ્ઠાનવિશેષ વડે રાગાદિ દોષો નિર્ધાય છે, જેના વડે=જે અનુષ્ઠાનવિશેષ વડે, પૂર્વનાં કર્મો–શેષ જ્ઞાનાવરણાદિ, ક્ષીણ થાય છે, તે તે અનુષ્ઠાનવિશેષ મોક્ષનો ઉપાય છે. તેમાં દાંતને કહે છે – રોગની અવસ્થાઓમાં શમનની જેમ=ઔષધના સેવનની જેમ. અને ભિષશ્વરશાસ્ત્રમાં કહેવાયું છે ? For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુકા“પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૮૧-૨૮૨ દેશ અને કાળના આમયો પ્રતિ=રોગો પ્રત્યે, તે અવસ્થા ઉત્પન્ન થાય છે જ, જેમાં જે અવસ્થામાં, અકાર્ય કાર્ય થાય= કરવા યોગ્ય થાય, અને કાર્ય કર્મ-કરવા યોગ્ય કૃત્ય, વર્જવા યોગ્ય થાય” એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : આયુર્વેદશાસ્ત્રમાં કહ્યું છે કે અમુક રોગ માટે જે ઔષધાદિ અકર્તવ્ય હોય, તે જ ઔષધાદિ અમુક દેશકાળને આશ્રયીને તે રોગ માટે કર્તવ્ય બને; અને જે કર્તવ્ય એવી ક્રિયા હોય તે ક્રિયા અમુક દેશ-કાળને આશ્રયીને અકર્તવ્ય બને. તેથી એ નક્કી થાય છે કે “આ કર્તવ્ય જ છે અને આ અકર્તવ્ય જ છે,” તેવો એકાંતે નિયમ નથી; પરંતુ અમુક રોગાવસ્થામાં તે દેશ-કાળ પ્રમાણે જે કર્તવ્ય હોય તે અન્ય દેશ-કાળને આશ્રયીને અકર્તવ્ય બને છે. તેથી જે રીતે રોગ શમે તે રીતે ઔષધમાં ફેરફાર કરવો પડે. આ રીતે આત્માના રાગાદિરૂપ ભાવરોગો જે અનુષ્ઠાનવિશેષ કરવાથી નાશ પામતા હોય તે અનુષ્ઠાનવિશેષ મોક્ષનો ઉપાય છે. તેથી ભગવાને કોઈપણ કૃત્યમાં એકાંતે વિધિ કે નિષેધ કર્યો નથી. આથી એ ફલિત થયું કે પૂર્વના અપ્રમત્ત મુનિઓને પાત્રપડિલેહણ કર્યા પછી પાત્રા પોતાની પાસે જ રાખવાની વિધિ હતી, છતાં કાળના દોષને કારણે મુનિઓ એટલા અપ્રમત્ત નહીં રહી શકવાથી, પડિલેહણ કર્યા પછી જો પાત્રા પોતાની પાસે જ રાખે તો પ્રમાદને કારણે વારંવાર પાત્રા ફૂટી જવાનો ભય રહે, અને પાત્રાની જો અત્યંત યતના કરવા જાય તો સ્વાધ્યાયાદિમાં વિક્ષેપ થાય, અને સતત પાત્રાની ચિંતામાં તેઓનું ચિત્ત પરોવાયેલું રહે, જેના કારણે સ્વાધ્યાય વગેરે અન્ય ક્રિયાઓ સારી રીતે કરીને વિશેષ ભાવની નિષ્પત્તિ તેઓ ન કરી શકે. માટે વર્તમાનકાળમાં પૂર્વપુરુષોએ પાત્રાને ખીંટી વગેરે ઉપર મૂકવાનો વ્યવહાર અપવાદથી સ્વીકારેલ છે, જેથી સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિ દ્વારા મુનિઓ વિશેષ પ્રકારનો અપ્રમાદભાવ કરીને કર્મોનો નાશ કરી શકે. પૂર્વના મહર્ષિઓ પ્રકૃતિથી જ અત્યંત ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોવાથી, પડિલેહણ કર્યા પછી પાત્રા બાજુમાં મૂકી રાખે તોપણ તેઓને સહસા પાત્રા ભાંગવાનો ભય રહેતો ન હતો, અને તેઓના સ્વાધ્યાયાદિમાં પણ વિક્ષેપ થતો ન હતો. તેથી તેઓ માટે પૂર્વનો વ્યવહાર જ ઉચિત હતો. આમ, ભગવાને દેશ-કાળને સામે રાખીને કર્તવ્ય-અકર્તવ્યમાં ફેરફાર કરવાની અનુજ્ઞા આપેલ છે. ll૨૮૧|| અવતરણિકા: उक्तमानुषङ्गिकं , प्रकृतमाह - અવતરણિયાર્થ: આનુષંગિક કહેવાયું, હવે પ્રકૃતિને કહે છે – ભાવાર્થ : ગાથા ૨૭૬માં પાત્રપડિલેહણની વિધિ બતાવીને ગાથા ૨૭૭ માં ગૃહસ્થ પાસેથી વહોરેલા નવા પાત્રાનું પ્રસ્ફોટન કરવાની વિધિ બતાવી. ગાથા ૨૭૬માં કહેલ કે ઋતુબદ્ધકાળમાં પાત્રાને પોતાની પાસે રાખે, તેના વિષયમાં વર્તમાનમાં પાત્રાને ખીંટી વગેરે ઉપર મૂકવાની વિધિ છે. ત્યાં કોઈને શંકા થાય કે “જેમ અનુકૂળતા પ્રમાણે પાત્રાને ખીંટી પર For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “પાત્રપ્રત્યુપેક્ષણા' / ગાથા ૨૮૨ લટકાવી શકાય, તેમ શાસ્ત્રમાં કહેલું અન્ય પણ કાર્ય પોતાની અનુકૂળતા પ્રમાણે કરી શકાય. એના નિવર્તન અર્થે આનુષંગિક રીતે ગાથા ૨૭૮માં ખુલાસો કર્યો, અને એનું જ ગાથા ર૭૯-૨૮૦માં સમર્થન કર્યું કે “ગીતાર્થો લાભાલાભને સામે રાખીને પ્રવૃત્તિમાં ફેરફાર કરે છે, અને ભગવાનની આજ્ઞા લાભાલાભ પ્રમાણે ક્રિયામાં ફેરફાર કરવાની છે. ત્યાં પ્રશ્ન થાય કે ભગવાનની આજ્ઞા આવી અસ્થિર કેમ છે? કે ક્યારેક જે કરાય તે જ ક્યારેક ન કરાય? તેથી આનુષંગિક રીતે ગાથા ૨૮૧માં તેનો ખુલાસો દાંત દ્વારા કર્યો. આ રીતે આનુષંગિક કહેવાયું, હવે પ્રકૃતિને કહે છે અર્થાતુ ગાથા ૨૭૬ની ટીકાના અંતે કહેલ કે ઋતુબદ્ધકાળમાં પાત્રા પોતાની પાસે ધારણ કરીને રાખે, એ વાત પ્રકૃતિ છે. તેથી હવે ઋતુબદ્ધકાળમાં જ પાત્રાને પાસે કેમ રાખવા જોઈએ? અને વર્ષાકાળમાં કેમ નહિ ? તે રૂપ પ્રકૃત કથનને કહે છે – ગાથા : विटिअबंधणधरणे अगणी तेणे अ दंडिअक्खोहे । उउबद्ध धरणबंधण वासासु अबंधणा ठवणा ॥२८२॥ અન્વયાર્થ: લિંવિંથથર =વિટિયાનું બંધન અને ધારણ=પાત્રનું ધારણ, (કરવું જોઈએ.) મા તે મ રવિવો અગ્નિ હોતે છતે, સ્તન હોતે છતે અને દંડિકનો ક્ષોભ થયે છતે (દોષનો સંભવ હોવાને કારણે) ૩૩દ્ધિ થરવંથr=ઋતુબદ્ધમાં ધારણ અને બંધન થાય છે=શેષકાળમાં પાત્રનું ધારણ અને વિટિયાનું બંધન થાય છે. વાસાસુ વંથ વUT=વર્ષામાં અબંધના-સ્થાપના થાય છે–ચોમાસામાં ઉપધિનું અબંધન અને પાત્રની સ્થાપના થાય છે. ગાથાર્થ: વિટિયાનું બંધન અને પાત્રનું ધારણ કરવું જોઈએ. અગ્નિ હોતે છતે, સ્તન હોતે છતે અને દંડિકનો ક્ષોભ થયે છતે દોષનો સંભવ હોવાને કારણે રોષકાળમાં પાત્રનું ધારણ અને વિંટિયાનું બંધન થાય છે. વળી ચોમાસામાં ઉપધિનું અબંધન અને પાત્રની સ્થાપના થાય છે. ટીકાઃ विण्टिकाबन्धनमिति प्रत्युपेक्ष्योपधि कार्यं धारणं च पात्रस्य, 'तं च रयत्ताणं पि संवलित्ता धारिज्जइ न निक्खिप्पइ' किमित्येतदेवमित्याह - अग्नौ स्तेने दण्डिकक्षोभे च दोषसम्भवात्, अग्न्यादयश्च प्राय ऋतुबद्धे भवन्ति न वर्षाकाले इत्यत आह-ऋतुबद्धे धारणबन्धने धारणं पात्रस्य बन्धनं तूपधेः, वर्षास्वबन्धनोपधेः स्थापना च पात्रस्य, अन्ये त्वाहुः-'ठवणा य पुण मत्तयस्से 'ति गाथासमुदायार्थः ॥२८२॥ ટીકાર્ય : વિદિ ... પત્રસ્ય ઉપધિને પ્રત્યુપક્ષીને વિટિયાનું બંધન અને પાત્રનું ધારણ કરવું જોઈએ. તે ૨ ... વિવિખે “અને સંવલન કરીને તે રસ્ત્રાણને પણ ધારણ કરે, નિક્ષેપ ન કરેઃખીંટી વગેરે ઉપર નાંખે નહીં.” તિર્ ર્વ િિતિ ? રૂદિ – આ=ઉપરનું કથન, આમ કેમ છે? એથી હેતુ કહે છે – For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘પાત્રપ્રત્યુપેક્ષણા’ | ગાથા ૨૮૨-૨૮૩ अग्नौ अग्न्यादय આથી કહે છે ઋતુવન્દે. वर्षास्व - ૮૧ સમ્ભવાત્ અગ્નિ હોતે છતે, ચોર હોતે છતે કે દંડિકનો ક્ષોભ થયે છતે દોષનો સંભવ છે. . હૈં – અને અગ્નિ વગેરે પ્રાયઃ ઋતુબદ્ધમાં=શેષકાળમાં, થાય છે, વર્ષાકાળમાં નહિ. અન્ય. સમુદાયાર્થ છે. ભાવાર્થ: સામાન્ય રીતે ઉપધિનું પડિલેહણ કર્યા પછી ઉપધિને વિટિયામાં બાંધીને રાખવાની વિધિ છે, અને પાત્રાને રજસ્ત્રાણથી સંવલિત કરીને ઝોળી વગેરેમાં બાંધીને પોતાની પાસે ધારણ કરવાની વિધિ છે; કેમ કે શેષકાળમાં અગ્નિનો ઉપદ્રવ, ચોરનો ઉપદ્રવ અને રાજ્યમાં યુદ્ધ થવાથી દંડિકોનો ક્ષોભ થઈ શકે છે. તેથી ક્યારેક ઉપાશ્રયમાંથી જલદી નીકળવું પડે તેમ હોય તે વખતે, ઉપધિ બાંધીને રાખેલી ન હોય અને પાત્રા બાંધીને રાખ્યા ન હોય તો બધું લઈને જલદી નીકળી ન શકાય. માટે ઋતુબદ્ધકાળમાં ઉપધિને બાંધવાની અને પાત્રાને ધારણ કરવાની વિધિ છે. • સ્તૂપયેઃ ઋતુબદ્ધમાં ધારણ અને બંધન થાય છે=પાત્રનું ધારણ વળી ઉપધિનું બંધન થાય છે. પાત્રસ્ય વર્ષામાં=ચોમાસામાં, ઉપધિની અબંધના અને પાત્રની સ્થાપના થાય છે. . વાવાર્થ: વળી અન્યો કહે છે – “અને વળી સ્થાપના માત્રકની થાય છે,’’ એ પ્રમાણે ગાથાનો વળી વર્ષાકાળમાં પ્રાયઃ કરીને અગ્નિ આદિની આપત્તિ આવતી નથી. તેથી વર્ષાકાળમાં ઉપધિને વિંટિયામાં બાંધવાની નથી અને પાત્રાને એકાંતવાળા કોઈ સ્થાનમાં સ્થાપન કરવાના છે. અહીં અન્ય કોઈ કહે છે કે વર્ષાકાળમાં પાત્રકને બદલે માત્રકને સ્થાપન કરવાનું છે. ૨૮૨॥ અવતરણિકા ગાથા: अवयवार्थं त्वाह અવતરણિકાર્થ: વળી ગાથા ૨૮૨માં બતાવેલ અવયવોના અર્થને કહે છે 1 - रयत्ताणभाणधरणं उउबद्धे निक्खिविज्ज वासासु । अगणी तेणभए वा रज्जक्खोभे विराहणया ॥ २८३ ॥ અન્વયાર્થઃ ૩ડવ દે=ઋતુબદ્ધમાં=શેષકાળમાં, અવળી તેમણ રત્નોમે વા વિરાજ્ઞળયા=અગ્નિ હોતે છતે, સ્પેનનો ભય હોતે છતે, અથવા રાજ્યનો ક્ષોભ થયે છતે વિરાધના થાય છે. ચત્તામાળધરĪ=(આથી) રજસ્ત્રાણ અને ભાજનનું ધારણ (કરવું જોઈએ,) વસાયુ=વર્ષામાં=ચોમાસામાં, નિવિવિજ્ઞ=(પાત્રનો પણ) નિક્ષેપ કરવો જોઈએ. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રતિદિનક્રિયાવસ્તુક, પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર : “પાત્રપ્રભુપેક્ષણા' | ગાથા ૨૮૩-૨૮૪ ગાથાર્થ : શેષકાળમાં અગ્નિ હોતે છતે, ચોરનો ભય હોતે છતે અને રાજ્યનો ક્ષોભ થયે છતે વિરાધના થાય છે. આથી રજસ્યાણ અને પાત્રનું ધારણ કરવું જોઈએ, ચોમાસામાં પાત્રનો પણ નિક્ષેપ કરવો જોઈએ. ટીકાઃ रजस्त्राणभाजनधरणं ऋतुबद्धे कुर्यात्, निक्षिपेद्वर्षासु भाजनमपि, अधारणे दोषमाह-अग्नौ स्तेनभये राज्यक्षोभे वा विराधना संयमात्मनोर्भवतीति गाथार्थः ॥२८३॥ ટીકાર્ય : ઋતુબદ્ધમાં=શેષકાળમાં, રજસ્ત્રાણ અને ભાજનનું ધારણ કરે, વર્ષોમાં ભાજનને પણ નિક્ષેપ કરે ચોમાસામાં પાત્રનું પણ સ્થાપન કરે. અધારણમાં=શેષકાળમાં પાત્રને પાસે નહીં રાખવામાં, દોષને કહે છે – અગ્નિ હોતે છતે, સ્તનનો ભય હોતે છતે અથવા રાજ્યનો ક્ષોભ થયે છતે સંયમ અને આત્માની વિરાધના થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૨૮all અવતરણિકા: તથા વાહ – અવતરણિકા: અને તે પ્રમાણે કહે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે તુબદ્ધકાળમાં ઉપધિનું બંધન ન કરે અને પાત્રનું ધારણ ન કરે તો, અગ્નિ આદિના ઉપદ્રવ વખતે સંયમવિરાધના અને આત્મવિરાધના થાય છે, તે કઈ રીતે થાય છે ? તે પ્રમાણે કહે છે – ગાથા : परिगलमाणो हीरेज्ज डहणभेआ तहेव छक्काया। गुत्तो अ सयं डज्झे हीरिज्ज व जं च तेण विणा ॥२८४॥ અન્વયાર્થ : (શેષકાળમાં સાધુ ઉપધિનું બંધન અને પાત્રનું ધારણ ન કરે તો,) રત્નનો પરિગલતી= હાથમાંથી પડતી એવી ઉપધિ, રીર=હરાય=કોઈ વડે હરણ થાય, હફમે=દહન અને ભેદ થાયaઉપધિ અગ્નિમાં બળી જાય અને પાત્ર ભાંગી જાય, તહેવ=તે રીતે જ છRયા =ષકાયો (વિરાધાયેલા થાય.) ગુત્ત =અને ગુપ્ત એવા સાધુ સયં=સ્વયં હો ઢીરિઝ વ=દાઝે અથવા હરાય. તે રવિUT=અને તેના વિના=ઉપધિપાત્ર વિના, =જે થાય, (તેને ઉપધિ-પાત્રનો નિક્ષેપ કરતા સાધુ પ્રાપ્ત કરે છે.) ગાથાર્થ : શેષકાળમાં સાધુ ઉપધિનું બંધન અને પાત્રનું ધારણ ન કરે તો હાથમાંથી પડતી ઉપધિનું કોઈ વડે હરણ થાય, ઉપાધિ અગ્નિમાં બળી જાય અને પાત્ર ભાંગી જાય. તે રીતે જ ષટકાયો વિરાધાયેલા થાય, અને ગુપ્ત એવા સાધુ સ્વયં દાઝે અથવા હરાય. અને ઉપધિ-પાત્ર વિના જે થાય તેને ઉપધિ-પાત્રનો નિક્ષેપ કરતા સાધુ પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વારઃ “પાત્રપ્રત્યુપેક્ષણા' / ગાથા ૨૮૪ ટીકા : परिगलन् हियेतोपधिरिति गम्यते, दहनभेदावित्युपधिपात्रयोः स्यातां, तथैव षट्कायास्तद्व्यापृततया सम्भ्रान्तनिर्गमन इति, गुप्तो वा उपध्यर्थं स्वयं दह्येत ह्रियेत वा स्वयमेव, यच्च तेन विना आज्ञाविराधनाऽसंयमादि तच्च प्राप्नोति निक्षिपन्, 'गहिएण पुण पडिग्गहेणं वेंटियं गहाय बाहिरकप्पं उवरि छोढुं ताहे वच्चइ' રૂતિ થાર્થઃ ૨૮૪ ટીકાર્ય : પત્નિન્ ... તે પરિગલતી ઉપાધિ હરાય અર્થાતુ ચોમાસા સિવાયના કાળમાં ઉપધિ બાંધી ન હોય અને પાત્રા ધારણ કરેલા ન હોય તો ચોર વેગેરેના ઉપદ્રવ વખતે જેમ-તેમ ઉપધિ લઈને નીકળતા સાધુના હાથમાંથી ઉપધિ પડી જવાને કારણે તેનું હરણ થાય; હન . ... ચીતા ઉપધિ અને પાત્રનો દહન અને ભેદ થાય અર્થાત્ અગ્નિ લાગે ત્યારે નહીં બાંધેલ ઉપધિ અને પાત્રાને લઈને સાધુ નીકળે તો અગ્નિની જ્વાળાના સંસર્ગથી ઉપધિ બળી જાય અને પાત્રા પણ ક્યાંક અથડાઈને ભાંગી જાય. તર્થવ ... રૂતિ તેમાં વ્યાપ્રતપણાને કારણે ઉપધિ અને પાત્રના ગ્રહણમાં પ્રવૃત્તપણાને કારણે, સંભ્રાંત નિર્ગમનમાં સંભ્રમપૂર્વક નીકળવામાં, તે પ્રકારે જ=જે પ્રકારે દહન-ભેદ થાય તે પ્રકારે જ, છકાયો વિરાધાયેલા થાય. ગુણો વા ...સ્વયમેવ અથવા ઉપધિના અર્થે ગુપ્ત એવો સ્વયં બળે કે સ્વયં જ હરાય અર્થાતુ ઉપાધિ અગ્નિમાં બળીને જીવહિંસાનું નિમિત્ત ન બને તે માટે ઉપધિનું રક્ષણ કરતા સાધુ સ્વયં અગ્નિમાં બળી જાય અથવા રાજ્યનો ક્ષોભ થયો હોય તો સ્વયંનું જ હરણ થાય, જેથી કોઈ સ્વેચ્છાદિથી ઉપદ્રવ થવાને કારણે સંયમવિરાધના કે આત્મવિરાધના થવાનો પણ પ્રસંગ આવે. યત્ર — વિપિન અને તેના વિના આજ્ઞાનું વિરાધન, અસંયમાદિ જે થાય છે તેને, નિક્ષેપ કરતા=ઉપધિ-પાત્રાને શાસ્ત્રવિધિથી નિરપેક્ષ રીતે સ્થાપન કરતા સાધુ, પ્રાપ્ત કરે છે અર્થાતુ શાસ્ત્રવિધિ પ્રમાણે ઉપધિને ન બાંધી હોય કે પાત્રાને ધારણ ન કર્યા હોય અને અગ્નિ વગેરે કોઈપણ ઉપદ્રવ ન થાય તોપણ, ભગવાનની આજ્ઞાના પાલન વિના જે આજ્ઞાવિરાધના અને અસંયમાદિ દોષો થાય છે, તે દોષોને ઉપધિ અને પાત્રાની જેમ તેમ નિક્ષેપ કરતા સાધુ પ્રાપ્ત કરે છે. આ રીતે શાસ્ત્રવિધિ પ્રમાણે વિટિયાનું બંધન અને પાત્રનું ધારણ કરેલ ન હોય તો કયા દોષો પ્રાપ્ત થાય, તે બતાવ્યું. હવે જે સાધુઓ શાસ્ત્રવિધિ પ્રમાણે ઋતુબદ્ધકાળમાં વિટિયાનું બંધન અને પાત્રનું ધારણ કરે છે, તેઓને જ્યારે અગ્નિ વગેરેનો ઉપદ્રવ થાય ત્યારે કેવી રીતે નીકળી જવું જોઈએ? તે બતાવવા કહે છે – હિUT ... વશ્વ “વળી ગ્રહણ કરેલા પ્રતિગ્રહ સાથે પાત્ર સાથે, વિટિયાને ગ્રહણ કરીને બાહ્યકલ્પને કામળીને, શરીર ઉપર નાખીને, ત્યારે=જ્યારે અગ્નિ આદિનો ઉપદ્રવ હોય ત્યારે, જાય છે=ઉપાશ્રયમાંથી સાધુ નીકળી જાય છે.” તિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ૨૮૪ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પ્રતિદિનક્રિક્યાવસ્તુક, પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્ર પ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૮૫ અવતરણિકા : वर्षाकाले त्वनिक्षिप्तेऽपि(? तु निक्षिप्तेऽपि) न दोष इत्येतदाह - અવતરણિકાર્ય : વળી વર્ષાકાળમાં નિક્ષિપ્ત હોતે છતે પણ=ઉપધિ અને પાત્રનો નિક્ષેપ કરેલ હોતે છતે પણ, દોષ નથી, એને કહે છે – નોંધઃ અવતરણિકામાં નિરિક્ષણે છે તેને સ્થાને નિત્તે પાઠ હોવો જોઈએ. ગાથા : वासासु णत्थि अगणी णेव अ तेणा उदंडिआ सत्था । तेण अबंधण ठवणा एवं पडिलेहणा पाए ॥२८५॥ ફિત્ન પન્ના 'ત્તિ સારંગ | અન્વયાર્થ : વાસાસુ-વર્ષામાં ચોમાસામાં, મા સ્થિ=અગ્નિ હોતો નથી, તે ૩ વસ્તુનો પણ નથી જ હોતા. રડા સા=દંડિકો=રાજાઓ, સ્વસ્થ હોય છે. તે =તે કારણથી વંથv=(ઉપધિનું) અબંધન હવUTI (પાત્રની) સ્થાપના થાય છે, અવં આ રીતે ગાથા ૨૬૭ થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, પાણ=પાત્રવિષયક પવિત્વેદUI[=પ્રત્યુપેક્ષણા છે. પડદUT THUTI=પ્રતિલેખના” “પ્રમાર્જના' ત્તિ એ પ્રકારે સાર યંત્રદ્વાર ગયું=સમાપ્ત થયું. * પ્રસ્તુત ગાથામાં ‘૩' પિ અર્થમાં છે અને ‘ગ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : ચોમાસામાં અગ્નિ હોતો નથી, ચોરો પણ નથી જ હોતા, અને રાજાઓ સ્વસ્થ હોય છે; તે કારણથી ઉપધિનું અબંધન અને પાત્રની સ્થાપના થાય છે. ગાથા ૨૦૦થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે પાત્રવિષયક પ્રત્યુપેક્ષણા છે. ટીકા : __ वर्षासु नास्त्यग्निः जलबाहुल्यात्, नैव स्तेना अपि निस्सरणोपायाभावाद्, दण्डिकाः स्वस्थाः बलसामग्र्यभावेन कारणेन, एतदेवं, तेनाऽबन्धनोपधेः स्थापना पात्रस्य, प्रकृतनिगमनायाह-एवम् उक्तप्रकारा प्रत्युपेक्षणा पात्र इति गाथार्थः ॥२८५॥ ટીકાર્ય : વર્ષામાં= ચોમાસામાં, જલનું બહુલપણું હોવાથી અગ્નિ હોતો નથી. નિસ્સરણના કોઈના ઘરમાંથી ચોરી કરીને નીકળવાના, ઉપાયનો અભાવ હોવાથી તેનો પણ=ચોરો પણ, નથી જ હોતા. બળની સામગ્રીના અભાવરૂપ કારણથી દંડિકો–રાજાઓ, સ્વસ્થ હોય છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર | ગાથા ૨૮૫-૨૮૬ આ આ પ્રમાણે છે—વર્ષાકાળમાં અગ્નિ આદિ ઉપદ્રવો થતા નથી એ એ પ્રમાણે છે, તે કારણથી ઉપધિની અબંધના, પાત્રની સ્થાપના થાય છે. પ્રકૃતના પ્રકૃત એવી પાત્રની પ્રત્યુપેક્ષણાના, નિગમન માટે કહે છે – આ રીતે કહેવાયેલ પ્રકારવાળી પાત્રવિષયક પ્રત્યુપેક્ષણા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ચોમાસામાં ભેજનું બાહુલ્ય હોવાને કારણે અગ્નિનો ઉપદ્રવ પ્રાયઃ થતો નથી, અને વર્ષાઋતુમાં ભાગી જવાના ઉપાયના અભાવને કારણે ચોરોનો ઉપદ્રવ પણ પ્રાયઃ થતો નથી અને રાજાઓ પણ ચોમાસામાં એકબીજા પર હુમલા કરતા નથી; કેમ કે સૈન્ય માટે સામગ્રીનો અભાવ હોય છે. આથી વર્ષાઋતુમાં સાધુએ ઉપધિ બાંધવાની નથી અને પાત્રાને પોતાની પાસે રાખવાના નથી, પરંતુ એકાંતવાળા ઉચિત સ્થાને સ્થાપન કરવાના છે. હવે પાત્રપડિલેહણની વિધિનું નિગમન કરતાં કહે છે કે ગાથા ૨૬૭થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે પાત્રપડિલેહણા જાણવી. ગાથા ૨૩૦માં પ્રતિદિનક્રિયાનાં દસ દ્વારો બતાવ્યાં. તેમાં પડિલેહણા નામના પ્રથમ દ્વારનું વર્ણન ગાથા ૨૩૩થી શરૂ કર્યું અને તે પ્રથમ દ્વારનું જ બીજું અંગ પાત્રપડિલેહણા બાકી રાખ્યું; કેમ કે વસ્ત્રપડિલેહણા સૂર્યોદય પહેલાં કરવાની હોય છે, અને પાત્રપડિલેહણા સૂર્યોદય પછી પ્રથમ પહોરના ચોથા ભાગના અવશેષમાં કરવાની હોય છે. અને વસ્ત્રની પડિલેહણા કર્યા પછી વસતિની પ્રમાર્જના કરવાની હોય છે, તેથી ગાથા ૨૩૦માં બતાવેલાં ૧૦ દ્વા૨ોમાંથી પડિલેહણા નામના પ્રથમ દ્વારના પહેલા અંગરૂપ વસ્ત્રપ્રતિલેખનાની વિધિ ગાથા ૨૬૨માં પૂરી થતાં બીજું પ્રમાર્જના દ્વાર ગાથા ૨૬૩થી ૨૬૬ સુધી બતાવ્યું. ત્યારબાદ પડિલેહણારૂપ પ્રથમદ્વારના બીજા અંગરૂપ જે પાત્રપ્રતિલેખનાની વિધિ બતાવવાની બાકી હતી, તે ગાથા ૨૬૭થી શરૂ કરીને ગાથા ૨૮૫માં પુરી કરી. તેથી પ્રસ્તુત ગાથાના અંતે કહ્યું કે પડિલેહણાદ્વાર અને પ્રમાર્જનાદ્વાર પૂરું થયું. ૨૮૫ અવતરણિકા मूलप्रतिद्वारगाथायां कार्त्स्न्येन व्याख्यातं प्रत्युपेक्षणाद्वारं, साम्प्रतं भिक्षाद्वारव्याचिख्यासुराह અવતરણિકાર્ય મૂળદ્વાર ગાથા ૨૩૦માં બતાવાયેલ પ્રથમ ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર સંપૂર્ણપણાથી વ્યાખ્યાન કરાયું. હવે ભિક્ષા’ નામના ત્રીજા દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે નોંધઃ અવતરણિકામાં મૂલપ્રતિદ્વારથાયાં છે, તેમાં ‘પ્રતિ' શબ્દ વધારાનો હોય, તેવું લાગે છે. ૫ ગાથા : कयजोगसमायारा उवओगं काउ गुरुसमीवंमि । आवसियाए णिती जोगेण य भिक्खणट्ठाए ॥ २८६॥ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર / ગાથા ૨૮૬ અન્વયાર્થ : વજયનો સમાયા =કૃતયોગસમાચારવાળા=મળ-મૂત્રાદિરૂપ શરીરના ધર્મો કર્યા છે જેમણે એવા સાધુઓ, ગુસમીવંમિ=ગુરુની સમીપમાં ૩૩i ઉપયોગ કરીને માવસિયાઆવશ્યિકી વડે નોur ચ=અને યોગ વડે મિટ્ટા =ભિક્ષણના અર્થે ભિક્ષા ગ્રહણ માટે, finતી=(વસતિમાંથી) નીકળે છે. ગાથાર્થ : મળ-મૂત્રાદિરૂપ શરીરના ધર્મો કર્યા છે જેમણે એવા સાધુઓ ગુરુ પાસે ઉપયોગને કરીને ‘ગાવશ્યલી' વડે અને “ન ગોગ' વડે ભિક્ષા ગ્રહણ માટે વસતિમાંથી નીકળે છે. ટીકા? कृतयोगसमाचाराः कृतकायिकादिव्यापारा इत्यर्थः उपयोगं-कालोचितप्रशस्तव्यापारलक्षणं कृत्वा गुरुसमीपे आचार्यसन्निधौ ‘आवश्यिक्या'-साधुक्रियाभिधायिन्या हेतुभूतया निर्गच्छन्ति वसतेरिति गम्यते योगेन च 'यस्य योग' इत्येवंवचनलक्षणेन भिक्षार्थमिति गाथासमुदायार्थः ॥२८६॥ ટીકાર્થ : કરાયેલા છે યોગના આચાર જેમના વડે એવા કરાયેલા છે કાયિકાદિના વ્યાપાર જેમના વડે એવા, સાધુઓ ગુરુની સમીપમાં આચાર્યની સંનિધિમાં, કાળને ઉચિત પ્રશસ્ત વ્યાપારના લક્ષણવાળા ઉપયોગને કરીને હેતુભૂત એવી સાધુક્રિયાનું અભિધાન કરનારી “માવલિ ' વડે અને “યસ્થ યોગા' એ પ્રકારના વચનના લક્ષણવાળા યોગ વડે ભિક્ષાના અ=ગોચરી વહોરવા માટે, વસતિમાંથી નીકળે છે, એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ભાવાર્થ : ભિક્ષા વહોરવા જતાં વચ્ચે મળ-મૂત્ર આદિની શંકા થાય તો યતનામાં ઉપયોગ રહી શકે નહિ; આથી સાધુ ભિક્ષા માટે જતાં પહેલાં મળ-મૂત્ર આદિની શંકાને અવશ્ય ટાળે. આ રીતે મળ-મૂત્રાદિની શંકા ટાળ્યા પછી ભિક્ષાએ જતાં પહેલાં સાધુએ ઉપયોગની ક્રિયા કરવાની હોય છે, અને આ ક્રિયા ભિક્ષાના કાળને ઉચિત પ્રશસ્ત વ્યાપારરૂપ છે; કેમ કે ઉપયોગની ક્રિયા કરવાથી ભિક્ષા માટે જતાં ભિક્ષાના વિષયમાં સમ્યગુ શુદ્ધિનો ઉપયોગ રહી શકે છે. આથી ગુરુની પાસે ઉપયોગની ક્રિયા કરીને “માસિયા' અને “ન ગો' એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે અને ત્યારપછી સાધુઓ ભિક્ષા માટે વસતિમાંથી જાય છે. અહીં ઉપયોગની ક્રિયા ગોચરીમાં જતાં પહેલાં વિશિષ્ટ પ્રકારના માનસને નિષ્પન્ન કરવા માટે સાધુ કરે છે, અને “હું આવશ્યક કાર્ય માટે જાઉં છું” તેવું સૂચન કરવા માટે તેમ જ “અવશ્ય કરવા યોગ્ય કાર્યને હું ઉચિત વિધિપૂર્વક કરીશ,” તેવો સંકલ્પ કરવા માટે‘માવતિ ' એવો વચનપ્રયોગ કરે છે. અને “સંયમને અનુકૂળ એવી જે વસ્તુનો યોગ થશે, તેને હું લાવીશ”, એ પ્રકારનું સૂચન કરવા માટે ‘ન ગોગો' એવો શબ્દપ્રયોગ કરે છે. ૨૮દા. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૮૦ થી ૨૮૯ અવતરણિકા: अवयवार्थं त्वाह - અવતરણિકાર્ય : ગાથા ૨૮૬માં બતાવ્યું કે કાયિકાદિ વ્યાપાર કરીને સાધુઓ ગુરુ આગળ ઉપયોગ કરીને “આવશ્યિકી અને “જસ જોગો'ના વચનપ્રયોગપૂર્વક ભિક્ષા માટે જાય છે. હવે વળી તે ગાથાના દરેક અવયવના અર્થને બતાવતાં પ્રથમ ગુરુની સમીપમાં સાધુઓ ઉપયોગ કઈ રીતે કરે? તે બતાવે છે – ગાથા : काइयमाइयजोगं काउं चित्तूण पत्तए ताहे । डंडं च संजयं तो गुरुपुरओ ठाउमुवउत्ता ॥२८७॥ અન્વયાર્થ : ફિમફિનો વારં કાયિકાદિના યોગને કરીને તાદે ત્યારપછી પણ હું સંનયંધિતૂન પાત્રકને અને દંડને સંયત=સંભ્રમ વગર, ગ્રહણ કરીને તો ત્યારપછી ગુરુપુર તા-ગુરુની આગળ ઊભા રહીને વડા=ઉપયુક્ત એવા સાધુઓ, ટીકા? ___ कायिकादिव्यापारं कृत्वा गृहीत्वा पात्रे ततः प्रतिग्रहमात्रकरूपे दण्डकं च संयतम् असम्भ्रान्तं ततः गुरुपुरतः स्थित्वोपयुक्ताः सन्तः ॥२८७॥ ટીકાર્ય કાયિકાદિના વ્યાપારને કરીને, ત્યારપછી પ્રતિગ્રહ અને માત્રકરૂપ બે પાત્રને અને દંડકને સંયત અસંભ્રાંત= સંભ્રમ વગર, ગ્રહણ કરીને, ત્યારપછી ગુરુની આગળ ઊભા રહીને ઉપયુક્ત છતા સાધુઓ, અવતરણિકા: ?િ કૃત્યાદિ – અવતરણિયાર્થ: શું કરે છે? એથી કહે છે – ગાથા : संदिसह भणंति गुरुं उवओग करेमु तेणऽणुण्णाया । उवओगकरावणिअं करेमि उस्सग्गमिच्चाइ ॥२८८॥ અન્યથાર્થ : વિદ ડવો મુ=“આજ્ઞા આપો, ઉપયોગને અમે કરીએ” (એ પ્રમાણે) પુરું મviતિ=ગુરુને કહે છે. તે અનુuUI/=તેના વડે અનુજ્ઞાત=ગુરુ વડે અનુજ્ઞા અપાયેલા એવા સાધુઓ, ડવગોવરાવાય ઋષિ સમિધ્યારું=“ઉપયોગ કરાવણિક કાયોત્સર્ગને અમે કરીએ” ઇત્યાદિ, For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૮૦ થી ૨૮૯ ટીકાઃ संदिसहेति भणन्ति गुरुं, किमित्याह-उपयोगं कुर्म इति, तेन=गुरुणा अनुज्ञाताः सन्तः, किमित्याहउपयोगकारणं कुर्मः कायोत्सर्गमित्यादि ॥२८८॥ ટીકાર્થ : આજ્ઞા આપો” એ પ્રમાણે ગુરુને કહે છે. શેને આશ્રયીને “આજ્ઞા આપો” એ પ્રમાણે કહે છે? એથી કહે છે – “ઉપયોગને અમે કરીએ” એ પ્રકારના કથનને આશ્રયીને “આજ્ઞા આપો” એ પ્રમાણે ગુરુને કહે છે, એમ અન્વય છે. તેના વડે ગુરુ વડે, અનુજ્ઞાત છતા=અનુજ્ઞા અપાયેલા એવા સાધુઓ, શું? એથી કહે છે – “ઉપયોગના કારણ એવા કાયોત્સર્ગને અમે કરીએ” ઇત્યાદિ, અવતરણિકા : હિં ? રૂાદ – અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે “અમે ઉપયોગના કારણ એવા કાયોત્સર્ગને કરીએ ઇત્યાદિ. આટલું બોલ્યા પછી સાધુઓ આગળ શું બોલે? એથી કહે છે અર્થાત્ તે સ્પષ્ટ કરતાં ભિક્ષા માટે નીકળતાં પૂર્વે કરવાની આગળની વિધિ બતાવે છે – ગાથા : अह कड्डिऊण सुत्तं अक्खलियाइगुणसंजुअं पच्छा। चिटुंति काउस्सग्गं चिंतंति अ तत्थ मंगलगं ॥२८९॥ અન્વચાર્ગ : પ્રદ હવે મવમવત્રિયાણંનુ સુત્ત વડ્રિ=અખ્ખલિતાદિ ગુણોથી સંયુક્ત એવા સૂત્રને બોલીને પછી=પાછળથી વડગાંવિતિ કાયોત્સર્ગ વડે રહે છે, તથગ અને ત્યાં=કાયોત્સર્ગમાં, મંત્રદ્વિતંતિક મંગલકને ચિંતવે છે. ટીકાઃ __ अथाऽऽकृष्य अनन्तरं पठित्वा सूत्रं-'उपयोगकरावणियं करेमि काउस्सग्गं अण्णत्थ ऊससिएणं' इत्यादि अस्खलितादिगुणयुक्तं अस्खलितममिलितमित्यादि, पश्चात् ततः तिष्ठन्ति कायोत्सर्गमिति कायोत्सर्गेण 'सुपां सुप' इति वचनात्, चिन्तयन्ति च तत्र कायोत्सर्गे मङ्गलकं-पञ्चनमस्कारमिति गाथात्रयार्थः ॥२८९॥ ટીકાર્થ: હવે અમ્મલિતાદિ ગુણોથી યુક્ત=અઅલિત-અમિલિત ઈત્યાદિવાળા, “ઉપયોગ કરાવણિક કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય ઊસસિએણે” ઇત્યાદિરૂપ સૂત્રને બોલીને ત્યારપછી કાયોત્સર્ગ વડે રહે છે, અને For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૮૦ થી ૨૮૯, ૨૯૦ ૮૯ ત્યાં કાયોત્સર્ગમાં, પંચનમસ્કારરૂપ મંગલકને ચિંતવે છે, એ પ્રમાણે ગાથાત્રયનો અર્થ છે=ગાથા ૨૮૭૨૮૮-૨૮૯ રૂપ ત્રણ ગાથાનો અર્થ છે. * સુપ સુ' એ પ્રકારના વ્યાકરણના સૂત્રથી યો માં દ્વિતીયા વિભક્તિ છે, તોપણ તૃતીયા વિભક્તિનો અર્થ કરવાનો છે. ભાવાર્થ : સાધુ ભિક્ષા લેવા જતાં પહેલાં ભિક્ષાને અનુકૂળ પરિણામની શુદ્ધિ માટે ઉપયોગનો કાઉસ્સગ્ન કરે છે. આથી ભિક્ષાએ જતાં પહેલાં માત્રુ વગેરે વ્યાપાર કર્યા પછી પાત્રક, માત્રક અને દાંડાને સંભ્રમ વગર અર્થાત્ જીવરક્ષાને ઉચિત યતનાપૂર્વક, ગ્રહણ કરીને શિષ્યો ગુરુ આગળ ઊભા રહે છે, અને ઉપયોગની ક્રિયા માટે શાસ્ત્રવિધિ અનુસાર ઉપયુક્ત મનવાળા થઈને ગુરુને કહે છે: “તમે અમને આજ્ઞા આપો, અમે ઉપયોગનો કાયોત્સર્ગ કરીએ.” આ રીતે વિનય કરીને ગુરુની આજ્ઞા મેળવીને ઉપયોગ કરાવણી વગેરે સૂત્રને શિષ્યો અસ્મલિત આદિ ગુણોથી યુક્ત બોલે છે. ત્યારપછી એક નવકારનો કાઉસ્સગ્ન કરે છે. ત્યારપછી શું કરવાનું છે? તે આગળની ગાથામાં બતાવાશે. ૨૮૭/૨૮૮૨૮મા અવતરણિકા: પૂર્વગાથામાં બતાવ્યું કે શિષ્યો ઉપયોગ માટે કાયોત્સર્ગ કરે છે, અને કાયોત્સર્ગમાં નમસ્કારમંત્રનું ચિંતવન કરે છે. હવે શિષ્યો કાયોત્સર્ગમાં બીજું શું ચિંતવન કરે? તે બતાવતાં કહે છે – ગાથા : तप्पुव्वयं जयत्थं अन्ने उभणंति धम्मजोगमिणं। गुरुबालवुड्डसिक्खग(? इयरंमि) रेसिंमि न अप्पणो चेव ॥२९०॥ અન્વયાર્થ: તપુથ્વયં તપૂર્વકકકાઉસ્સગ્નમાં નમસ્કારના સ્મરણપૂર્વક, નયā=જે અર્થ છે, તેનું સાધુઓ ચિંતવન કરે છે.) અન્ને ૩ મતિ વળી અન્યો કહે છે– ગુરુવીતવુવિરફિયમિ ગુરુ, બાળ, વૃદ્ધ, શૈક્ષ અને ઇતરવિષયક ફvi કમનો આ ભિક્ષા લાવવી એ, ધર્મયોગ છે, મMો વેવ ન=આત્માની જ નહીંકેવલ પોતાના જ માટે ભિક્ષા લાવવી એ ધર્મયોગ નથી, (એમ સાધુઓ ચિંતવન કરે છે.) ગાથાર્થ : કાયોત્સર્ગમાં નમસ્કારના સ્મરણપૂર્વક જે અર્થ છે તેનું સાધુઓ ચિંતવન કરે છે. વળી અન્ય આચાર્યો કહે છે – ગુર, બાળ, વૃદ્ધ, શૈક્ષ અને ઇતરના વિષયમાં ભિક્ષા લાવવી એ ધર્મરોગ છે, કેવલ પોતાના જ માટે ભિક્ષા લાવવી એ ધર્મરોગ નથી, એમ સાધુઓ ચિંતવન કરે. ટીકાઃ तत्पूर्वकं-नमस्कारपूर्वकं यदर्थं तच्च चिन्तयन्ति, सम्यगनालोचितग्रहणप्रतिषेधात्, अन्ये त्वाचार्या For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રતિદિનક્રિયાવસ્તક “ભિક્ષા' દ્વાર/ ગાથા ૨:૦-૨૧ इत्थमभिदधति-धर्मयोगमेनं चिन्तयन्तीति वर्त्तते, किंविशिष्टमित्याह-गुरुबालवृद्धशैक्षक(?इतरविषयकं) रेषे, एतदर्थं निर्व्याजमहं प्रवृत्तो, नाऽऽत्मन एवाऽर्थमिति गाथार्थः ॥२९०॥ નોંધઃ મૂળગાથામાં સિક્ષમ' ને ઠેકાણે “સિવ+GIકૃમિ' અને ટીકામાં “શૈક્ષ'ને ઠેકાણે “શૈક્ષતિવિષય' પાઠ શુદ્ધ જણાય છે. આથી આ ગાથામાં એ પ્રમાણે અર્થ કરેલ છે, પાઠશુદ્ધિ મળેલ નથી. ટીકાર્ય : અને સાધુઓ કાયોત્સર્ગમાં તેનાપૂર્વક નમસ્કારપૂર્વક, જે અર્થછે તેનેચિંતવે છે; કેમકે સમ્યગુઅનાલોચિતના ગ્રહણનો પ્રતિષેધ છે=સારી રીતે આલોચન નહીં કરાયેલ ભિક્ષા ગ્રહણ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે. વળી અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે – આ ધર્મયોગને ચિંતવે છે. કેવા વિશિષ્ટ ધર્મયોગને ચિંતવે છે? એથી કરીને કહે છે – ગુરુ, બાલ, વૃદ્ધ, શેક્ષક, ઈતરવિષયક એવા ધર્મયોગને ચિંતવે છે. તે ગુરુ આદિ વિષયક ધર્મયોગને સ્પષ્ટ કરે છે – આમના અર્થે=ગુરુ આદિના માટે, નિર્ચાજ=બહાના વગરનો, હું પ્રવૃત્ત છું ભિક્ષા માટે પ્રવૃત્ત થયો છું, આત્માના જ અર્થે નહીં, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કાયોત્સર્ગમાં સાધુઓ નમસ્કારના ચિંતવનપૂર્વક પોતે ભિક્ષા લાવવા માટે આ કાયોત્સર્ગ કર્યો છે એ રૂપ જે અર્થ છે, તેને ચિંતવે છે. આશય એ છે કે કાયોત્સર્ગમાં સાધુઓ નમસ્કારમંત્રપૂર્વક ભિક્ષા લાવવા માટેની ઉચિત વિધિ શું છે? અને પોતાને ભિક્ષા ગ્રહણ કરવા લાયક ઉચિત કર્તવ્ય શું છે? તેનું ચિંતવન કરે છે અર્થાત્ ભિક્ષાગ્રહણની ક્રિયા સંયમવૃદ્ધિનું કારણ કઈ રીતે બને? તેના માટેની સર્વ ઉચિત યતનાનું સાધુ ચિંતવન કરે છે, કેમ કે સમ્યગું આલોચન કર્યા વગર સાધુને ભિક્ષા ગ્રહણ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે. વળી બીજા આચાર્યો કહે છે કે સાધુ કાયોત્સર્ગમાં નવકારના ચિંતવનપૂર્વક ગુરુ માટે, બાલ માટે, વૃદ્ધ માટે, શૈક્ષ માટે અને ઇતર માટેઃપ્રાપૂર્ણક આદિ સાધુ માટે, ભિક્ષા લાવીશ, એ પ્રકારના ધર્મયોગનું ચિંતવન કરે. આ જ વાતને સ્પષ્ટ કરે છે – હું આત્મવંચના કર્યા વગર ગુરુ, બાળ આદિ નિમિત્તક ભિક્ષા માટે પ્રવૃત્ત થયો છું, પરંતુ પોતાના જ માટે નહિ. આશય એ છે કે નવકારનું ચિંતવન કર્યા પછી સાધુ વિચારે કે શાસ્ત્રમાં કહેવાયેલી વિધિના ઉલ્લંઘનરૂપ માયા વગર ગુરુ, બાલાદિના અર્થે ભિક્ષા લેવા માટે હું પ્રવૃત્ત થયો છું, પરંતુ ફક્ત પોતાના માટે જ નહિ, આ પ્રકારનું ચિંતવન કરવાથી સાધુને ઉચિત પ્રવૃત્તિ કરવાનો અધ્યવસાય પેદા થાય છે. ૨૯oll અવતરણિકા : કાયોત્સર્ગમાં ભિક્ષાગ્રહણવિષયક ચિંતવન કર્યા પછી શિષ્યો શું કરે? તે બતાવે છે – ગાથા : चिंतित्तु तओ पच्छा मंगलपुव्वं भणंति विणयणया । संदिसह त्ति गुरू वि अ लाभो त्ति भणाइ उवउत्तो ॥२९१॥ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક ભિક્ષા દ્વાર/ ગાથા ૨૯૧ ૯૧ અન્વયાર્થ: દ્વિતિજી તો પછી ચિંતવન કરીને ત્યારપછી વિપાયા=વિનયથી ન=નમેલા શિષ્યો, સંસિક “તમે આજ્ઞા આપો” ત્તિ એ પ્રમાણે મંત્રપુત્રં મંગલપૂર્વક મuiતિ કહે છે, વત્તો મ પુરક વિ અને ઉપયુક્ત એવા ગુરુ પણ નામ =“લાભ” ત્તિ એ પ્રમાણે મUIટ્ટ કહે છે. ગાથાર્થ: ચિંતવન કરીને ત્યારપછી વિનયથી નમેલા શિષ્યો “તમે આજ્ઞા આપો” એ પ્રમાણે મંગલપૂર્વક કહે છે, અને ઉપયુક્ત એવા ગુરુ પણ “લાભ” એ પ્રમાણે કહે છે. ટીકા? चिन्तयित्वा ततः पश्चात् मङ्गलपूर्व=नमस्कारपूर्वकं भणन्ति विनयनताः अभिदधत्य‘वनताः, किमित्याहसंदिसतेत्यादि संदिशत यूयं', गुरुरपि च 'लाभ' इति भणति, कालोचितानुकूलानपायित्वाद्, उपयुक्तो= निमित्ते असम्भ्रान्त इति गाथार्थः ॥२९१॥ ટીકાર્ય : ચિંતવીને ત્યારપછી મંગલપૂર્વક=નમસ્કારપૂર્વક, વિનયથી નમેલા કહે છેઃઅર્ધઅવનત એવા સાધુઓ કહે છે. શું? એથી કહે છે – “તમે આજ્ઞા આપો' એ પ્રમાણે કહે છે. અને ઉપયુક્ત નિમિત્તમાં અસંભ્રાંત, એવા ગુરુ પણ લાભ' એ પ્રમાણે કહે છે, કેમ કે કાલોચિતને અનુકૂળનું અનાયીપણું છે અર્થાત્ ભિક્ષાએ જતાં શિષ્યોને તે કાળે લાભ” કહેવું એ રૂપ કાલોચિતને અનુકૂળ એવા આશીર્વચનનું અદોષપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે, ભિક્ષાવિષયક ચિંતવન કરીને, ત્યારપછી નવકાર બોલીને વિનયથી નમેલા શિષ્યો ગુરુને કહે કે “હે ભગવન્! ભિક્ષાગમનની આજ્ઞા આપો” અને ગુરુ પણ નિમિત્તમાં અસંભ્રાંત ઉપયોગવાળા થઈને “લાભ” એ પ્રમાણે આશીર્વચન આપે છે. અહીં પ્રશ્ન થાય કે ગુરુ “લાભ” કેમ કહે? તેથી કહે છે, કાળને ઉચિત પ્રવૃત્તિને અનુકૂળ એવો ગુરુનો “લાભ”, એ પ્રકારનો વચનપ્રયોગ અનપાયિ છે અર્થાત્ દોષ વગરનો છે. આશય એ છે કે ભિક્ષાનાં છ કારણોમાંથી કોઈપણ યોગ્ય કારણ ઉપસ્થિત હોય ત્યારે સાધુ ભિક્ષા માટે જવાનો સંકલ્પ કરે છે, અને ભિક્ષાની ઉચિત ક્રિયારૂપે ઉપયોગનો કાઉસ્સગ્ન કરે છે. તે કાયોત્સર્ગમાં ભિક્ષાવિષયક સમ્યગૂ આલોચન કરે, આલોચન કર્યા પછી નમસ્કારપૂર્વક વિનયથી ગુરુને નમીને સંહિ એ પ્રકારના શબ્દથી શિષ્યો ભિક્ષાએ જવા માટે ગુરુ પાસે અનુજ્ઞા માંગે. આ કાળને ઉચિત એવું શિષ્યનું કર્તવ્ય છે, અને શિષ્યનું કર્તવ્ય જો કાળને ઉચિત હોય તો તેને અનુકૂળ એવું આશીર્વચન આપવું તે ગુરુ માટે ઉચિત છે; કેમ કે પોતાના આશીર્વચનથી શિષ્યને નિર્દોષ ભિક્ષાનો લાભ થાય તેવી ગુરુને પણ ઉચિત ઇચ્છા છે. માટે શિષ્યને સંયમને અનુકૂળ નિર્દોષ ભિક્ષા મળે તેવી ઇચ્છાપૂર્વક ગુરુ નિમિત્તશુદ્ધિમાં ઉપયોગ રાખીને ‘લાભ” એવો વચનપ્રયોગ કરે છે, જેથી ગુરુના આવા આશીર્વાદથી પણ શિષ્યને સંયમમાં ઉપષ્ટભક For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુ | ‘ભિક્ષા' દ્વાર/ ગાથા 291-292 બને એવા નિર્દોષ આહારની પ્રાપ્તિ થાય છે. આથી જ જો ગુરુને તે પ્રકારના અસંભ્રાંત ઉપયોગને કારણે નિમિત્તશુદ્ધિ ન જણાય તો શિષ્યને ફરીથી કાઉસ્સગ્ન કરવાનું કહે છે. આ પ્રકારની વિધિ વિંશતિવિશિકામાં દર્શાવેલ છે. 291II અવતરણિકા : પૂર્વગાથામાં બતાવ્યું કે શિષ્ય ભિક્ષાએ જવાની ગુરુ પાસે અનુજ્ઞા માંગે ત્યારે ગુરુ “લાભ” એવું આશીર્વચન આપે. ત્યારપછી શિષ્યો શું કરે? તે બતાવે છે - ગાથા : कह घेत्थिमो त्ति पच्छा सविसेसणया भणंति ते सम्म / आह गुरू वि तह त्ति अजह गहिरं पुव्वसाहूहि // 292 // અન્વયાર્થ: પછી વિસાવ=પાછળથી (ગુરુને) સવિશેષથી નમેલા તે–તેઓ-સાધુઓ, દ0િમો =કેવી રીતે અમે ગ્રહણ કરીશું? ત્તિ એ પ્રમાણે સમું સમ્યગુ મviતિ કહે છે, ગુરૂ વિ =અને ગુરુ પણ પુત્રસાદૂર્દિ દહિટ્સપૂર્વના સાધુઓ વડે જે પ્રમાણે ગ્રહણ કરાયેલું છે, તતે પ્રમાણે (તમે ભિક્ષા ગ્રહણ કરજો) ત્તિ એમ માકહે છે. ગાથાર્થ : પાછળથી ગુરુને સવિશેષથી નમેલા સાધુઓ “કેવી રીતે અમે ગ્રહણ કરીશું?” એ પ્રમાણે સમ્યમ્ કહે છે, અને ગુરુ પણ “જેવી રીતે પૂર્વના સાધુઓ વડે ગ્રહણ કરાયું છે, તેવી રીતે તમે ભિક્ષા ગ્રહણ કરજે” એમ કહે છે. ટીકાઃ ततः कथं ग्रहीष्याम इति एवं पश्चात् सविशेषनताः सन्तो भणन्ति ते साधवः सम्यक्, आह गुरुरपि 'तथा' इति, अस्यैव भावार्थमाह-'यथा गृहीतं पूर्वसाधुभिः' इति अनेन गुरोरसाधुप्रायोग्यभणनप्रतिषेधमाहेति गाथार्थः // 292 // ટીકાર્ચઃ ત્યારપછી સવિશેષથી નમેલા છતા તેઓ=સાધુઓ, કઈ રીતે અમે ગ્રહણ કરીશું એ પ્રમાણે સમ્યક કહે છે. ગુરુ પણ તે રીતે એ પ્રમાણે કહે છે. આના જ=ગુરુ તે રીતે એમ કહે છે એના જ, ભાવાર્થને કહે છે. “જે રીતે પૂર્વના સાધુઓ વડે ગ્રહણ કરાયું તે રીતે ગ્રહણ કરજો. આ પ્રકારના આના દ્વારા=કથન દ્વારા, ગુરુને અસાધુ પ્રાયોગ્યના ભણનના પ્રતિષેધને કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગુરુ ‘લાભ' એવું આશીર્વચન આપે ત્યારપછી વિશેષ પ્રકારે નમેલા તે સાધુઓ “અમે કઈ રીતે ભિક્ષા ગ્રહણ કરીશું?” એ પ્રમાણે ગુરુને સમ્યગૂ પૂછે છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ - ૯૩ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ‘ભિક્ષા' દ્વાર / ગાથા ૨૯૨-૨૯૩ ગુર પણ “તેવી રીતે” એમ કહે છે. અને ગુરુ જે “તથતિ' એવું કહે છે એનો જ ભાવાર્થ બતાવે છે કે “જે પ્રકારે પૂર્વના સાધુઓ વડે ભગવાનની આજ્ઞા પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરાયેલી છે, તે પ્રકારે તમે ભિક્ષા ગ્રહણ કરજો.” વળી “જે પ્રકારે પૂર્વના સાધુઓ વડે ભિક્ષા ગ્રહણ કરાયેલ છે તે પ્રકારે તમે ગ્રહણ કરજો એ કથન દ્વારા, ગુરુને અસાધુપ્રાયોગ્ય ભિક્ષા લાવવાનું શિષ્યને કહેવાનો નિષેધ કરવામાં આવ્યો છે; અર્થાતુ ગુરુ શિષ્યને જેમ મળે તેમ લાવજો, એ પ્રમાણે લાવવાનું કહે નહિ, એમ આ કથન દ્વારા ફલિત થાય છે. ૨૯૨ અવતરણિકા: ગુરુ શિષ્યોને કહે કે “જે પ્રમાણે પૂર્વના સાધુઓ લાવ્યા છે તે પ્રમાણે લાવજો” ત્યારપછી શિષ્યો શું કરે છે? તે બતાવે છે – ગાથા : आवस्सियाए जस्स य जोगो त्ति भणित्तु ते तओ णिति । निक्कारणे न कप्पइ साहूणं वसहिनिग्गमणं ॥२९३॥ અન્વયાર્થ: માસિયા ન નો ઈત્ત મળg=આવશ્યકી વડે” અને ” જસ જોગો’ એ પ્રમાણે કહીને તો=ત્યારપછી તે તેઓ સાધુઓ, (વસતિમાંથી) forતિનીકળે છે. (‘આવશ્યકી વડે” એમ કેમ કહે છે? તેથી કહે છે–) નિતાર =નિષ્કારણમાં=કારણના અભાવમાં, સદૂyi=સાધુઓને વદિનિમv=વસતિમાંથી નિર્ગમન ન પડું કલ્પતું નથી. ગાથાર્થ : આવશ્યકી વડે' અને “જસ જોગો' એ પ્રમાણે કહીને ત્યારપછી સાધુઓ વસતિમાંથી નીકળે છે. સાધુઓ “આવશ્યકી વડે કેમ બોલે છે? તેથી કહે છેઃ કારણના અભાવમાં સાધુઓને વસતિમાંથી બહાર નીકળવું કલ્પતું નથી. ટીકા : __ 'आवश्यक्या'-उक्तलक्षणया 'यस्य च योग' इति भणित्वा ते साधवः ततः तदनन्तरं निर्गच्छन्ति वसतेः, किमित्येतदेवमित्यत्राह-निष्कारणे न कल्पते साधूनां वसतेर्निर्गमनं, तत्र दोषसम्भवादिति માથાર્થ: ર૬રા : ટીકાર્ય કહેવાયેલ લક્ષણવાળી “આવશ્યકી વડે” અને “જેનો યોગ’ એ પ્રમાણે કહીને ત્યારપછી તેઓ=સાધુઓ, વસતિમાંથી નીકળે છે. આ આમ કયા કારણથી છે? સાધુઓ આવું બોલીને વસતિમાંથી કેમ નીકળે છે? એ પ્રકારની શંકામાં કહે છે – નિષ્કારણમાં=કારણ વગર, સાધુઓને વસતિમાંથી નીકળવું કલ્પતું નથી; કેમ કે ત્યાં=કારણ વગર વસતિમાંથી નીકળવામાં, દોષનો સંભવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪. પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૯૩-૨૯૪ ભાવાર્થ : ગુરુ પૂર્વના સાધુઓની જેમ ભિક્ષા લાવવાની અનુજ્ઞા આપે. ત્યારપછી સાધુઓ “આવશ્યકી વડે અને જન્સ જોગો' એવો વચનપ્રયોગ કરીને ગોચરી માટે વસતિમાંથી નીકળે છે. અહીં પ્રશ્ન થાય કે સાધુઓ આવો વચનપ્રયોગ કેમ કરે છે? એથી કહે છે કે સાધુને કારણના અભાવમાં વસતિમાંથી બહાર જવું કલ્પતું નથી; કેમ કે સંયમવૃદ્ધિના કારણ વગર સાધુ વસતિની બહાર જાય તો અસંયમી જીવો જેવી નિષ્કારણ પ્રવૃત્તિ થાય, જેથી સંયમનો નાશ થાય. વસ્તુતઃ સાધુને કારણ ન હોય તો વસતિમાં પણ ગમનાદિ ચેષ્ટા કરવાનો નિષેધ છે, ફક્ત સ્થિર આસનમાં બેસીને શાસ્ત્રવચનોથી આત્માને ભાવિત કરવાની વિધિ છે. આથી જયાં કારણ વગર ચેષ્ટા માત્રનો પણ નિષેધ હોય ત્યાં કારણ વગર વસતિની બહાર ગમનનો તો અત્યંત નિષેધ પ્રાપ્ત થાય. વળી, ભિક્ષા ગ્રહણ માટે વસતિમાંથી નીકળતી વખતે સાધુ “આવશ્યિકી વડે એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે. એનાથી એ સૂચિત થાય છે કે “સંયમવૃદ્ધિના આવશ્યક કાર્ય માટે હું બહાર જઈ રહ્યો છું, તેથી તે આવશ્યક કાર્યને હું પૂર્ણ યતનાપૂર્વકની ગમનાદિ ચેષ્ટા દ્વારા કરીશ.” આ પ્રકારની જાગૃતિ “આવશ્વિકી” બોલવાથી થાય છે. વળી, ભિક્ષાર્થે નીકળતી વખતે સાધુ “જર્સી જોગો' એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે. એનાથી એ સૂચિત થાય છે કે “મને જે ઉચિત વસ્તુનો યોગ થશે, તેને હું ગ્રહણ કરીશ” એમ સાધુ ગુરુને જણાવે છે. તેથી આવો વચનપ્રયોગ કર્યો હોય તે સાધુ ભિક્ષાટન કરતાં ગોચરી સિવાય નિર્દોષ વસ્ત્ર, પાત્ર કે કોઈ યોગ્ય શિષ્ય મળે, તો તે પણ ગ્રહણ કરી શકે; કેમ કે તે સાધુએ ગુરુને કહેલું છે કે “જેનો જોગ થશે તેને હું ગ્રહણ કરીશ.” આવા પ્રકારની વિનયની શાસ્ત્રીય મર્યાદા છે. ૨૯all અવતરણિકા : * તથા - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે સાધુને નિષ્કારણ વસતિની બહાર જવું કલ્પતું નથી. હવે કારણ હોય તોપણ વસતિની બહાર જવું ક્યારે કલ્પતું નથી? તે બતાડવા “તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા : गुरुणा अपेसियाणं गुरुसंदिद्वेण वा विकज्जंमि। तह चेव कारणंमि विन कप्पई दोससब्भावा ॥२९४॥ અન્વયાર્થ: તદ વેવ તેવી રીતે જ સાધુને જેવી રીતે નિષ્કારણ વસતિની બહાર જવું કલ્પતું નથી તેવી રીતે જ, વારdifમ વિ=કારણ હોતે છતે પણ ગુરુ મસિયા ગુરુ વડે અપ્રેષિતોને=નહીં મોકલાયેલા એવા સાધુઓને, ગુરુવિ વા વિ અથવા ગુરુથી સંદિષ્ટ સાથે વન્નમિ=કાર્ય હોતે છતે ન પ (વસતિની બહાર જવું) કલ્પતું નથી; ટોસસમાવી=કેમ કે દોષનો સદ્ભાવ છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૯૪-૨૫ લય ગાથાર્થ: સાધુને જેવી રીતે નિષ્કારણ વસતિની બહાર જવું કલ્પતું નથી, તેવી રીતે જ કારણ હોતે છતે પણ ગુરુ વડે અપ્રેષિત એવા સાધુઓને અથવા ગુરુથી સંદિષ્ટ સાથે સૂક્ષ્મ શ્રુતચિંતનાદિ કાર્ય હોતે જીતે વસતિની બહાર જવું કલ્પતું નથી, કેમ કે દોષનો સદ્ભાવ છે. ટીકા? गुरुणा=आचार्येण अप्रेषितानां सतां गुरुसन्दिष्टेन वाऽपि ज्येष्ठार्यादिना कार्ये-सूक्ष्मश्रुतचिन्तनिकादौ गुरोः तथैव कारणेऽपि भिक्षाटनादौ न कल्पते वसतिनिर्गमनं, दोषसद्भावात् स्वातन्त्र्येण मार्गातिक्रमादिति માથાર્થ ર૬૪ ટીકાર્થ: તે રીતે જ ભિક્ષાટનાદિ કારણ હોતે છતે પણ ગુરુ વડે આચાર્ય વડે, અમેષિત છતાઓને ભિક્ષા માટે નહીં મોકલાયેલા સાધુઓને, અથવા ગુરુથી સંદિષ્ટ એવા જ્યેષ્ઠાર્ય આદિ સાથે ગુરુનું સૂક્ષ્મ એવી શ્રતની ચિંતનિકા આદિ કાર્ય હોતે છતે વસતિમાંથી નીકળવું કલ્પતું નથી, કેમ કે સ્વતંત્રપણાથી માર્ગના અતિક્રમરૂપ દોષનો સદ્ભાવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ પૂર્વગાથામાં બતાવ્યું કે સાધુ “આવશ્યકી' બોલીને ગોચરી માટે વસતિમાંથી બહાર નીકળે. ત્યાં પ્રશ્ન થાય કે “આવશ્યકી' કેમ બોલે છે ? તેથી ખુલાસો કર્યો કે અવશ્ય કાર્ય ન હોય તો સાધુને વસતિની બહાર જવું કલ્પતું નથી. અહીં પ્રશ્ન થાય કે આવશ્યક કાર્ય હોય ત્યારે પણ સાધુને ક્યારે વસતિની બહાર જવું કલ્પતું નથી? તે સ્પષ્ટ કરે છે – કોઈ કારણ ન હોય ત્યારે જે રીતે સાધુને વસતિની બહાર જવું કલ્પતું નથી, તે રીતે જ ભિક્ષાટનાદિનું કારણ વિદ્યમાન હોય ત્યારે પણ જો ગુરુએ બહાર જવાની અનુજ્ઞા ન આપી હોય તો સાધુને વસતિની બહાર જવું કલ્પતું નથી; કેમ કે ગુરુની આજ્ઞા વગર સ્વતંત્રતાથી કારણે પણ બહાર જવાથી ગુણવાનની આજ્ઞાને પરતંત્ર નહીં થવારૂપ ભગવાનના માર્ગનો અતિક્રમ થાય છે. અથવા તો ગુરુએ કોઈ જયેષ્ઠાર્યાદિ સાથે સૂક્ષ્મ શ્રુતચિંતનાદિ કાર્ય સોંપ્યું હોય ત્યારે પણ, તે કાર્યને છોડીને ભિક્ષાટનાદિ કાર્ય વિદ્યમાન હોવા છતાં સાધુને વસતિની બહાર જવું કલ્પતું નથી; કેમ કે ગુરુથી આદેશ કરાયેલા જયેષ્ઠ સાધુ આદિ સાથે સૂક્ષ્મ શ્રતની વિચારણા વગેરે કાર્ય પોતાને કરવાનું હોય તો તેની ઉપેક્ષા કરીને બહાર જવાથી ગુરુની આજ્ઞાને પરતંત્ર નહીં થવારૂપ ભગવાનના માર્ગનો અતિક્રમ થાય છે. ર૯૪ો અવતરણિકા: ગાથા ૨૯૩માં બતાવેલ કે સાધુઓ “આવશ્યકી અને જસ્સ જોગો” એ પ્રમાણે કહીને વસતિમાંથી બહાર નીકળે છે. ત્યાં “આવશ્યકી” બોલવાનું કારણ ગાથા ૨૯૩ના ઉત્તરાર્ધમાં અને ગાથા ૨૯૪માં દર્શાવ્યું. હવે જસ્ય જોગો’ ન બોલે તો શું થાય? એ બતાડવા માટે કહે છે – For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ s પ્રતિદિનક્રિયાવસ્તુક7 ‘ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૫ ગાથા : जस्स य जोगो त्ति जइ न भणंति न कप्पई तओ अन्नं । जोग्गं पि वत्थमाई उवग्गहकरं पि गच्छस्स ॥२९५॥ અન્વયાર્થ : ન ચ ન નો=અને જો “જસ્સ જોગી' ઉત્ત-એ પ્રમાણે જ મતિ ન બોલે, તમો તો જ ૩વદ પ ગચ્છમાં ઉપગ્રહકર પણ નો ઉપયોગ્ય પણ મન્ન=અન્ય વસ્થા=વસ્ત્રાદિ પત્ર કલ્પતાં નથી=સાધુઓને ગ્રહણ કરવાં કલ્પતાં નથી. ગાથાર્થ : અને જો “જસ જોગો' એ પ્રમાણે સાધુઓ ન બોલે, તો ગચ્છમાં ઉપકારક પણ યોગ્ય પણ ગોચરીથી અન્ય વસ્ત્રાદિ સાધુઓને ગ્રહણ કરવાં કલ્પતાં નથી. ટકા : यस्य च वस्त्रादेः योग: प्रवचनोक्तेन विधिना सम्बन्धः प्राप्तलक्षण, इति एवं यदि न भणन्ति, ततः किमित्याह-न कल्पते ततोऽन्यद्-वस्त्वन्तरं (?योग्यमपि) वस्त्रादि उपग्रहकरमपि-उपकारकमपि गच्छेसाध्वादिसमुदायरूप इति गाथार्थः ॥२९५॥ નોંધ: ટીકામાં તતોડચત્ વત્ત્વ છે, તેના પછી મૂળગાવ્યા પ્રમાણે યોપિ શબ્દ હોવો જોઈએ. * “ગોપાં પિ” વસ્ત્રાદિ અયોગ્ય હોય તો તો ગ્રહણ કરવાં ન કહ્યું, પરંતુ યોગ્ય પણ વસ્ત્રાદિ ગ્રહણ કરવાં ન ભે, તેમ ‘મપિ'થી સમુચ્ચય છે. * “વાહર પિ” વસ્ત્રાદિ ગચ્છને ઉપગ્રહકર ન હોય તો તો ગ્રહણ કરવાં ન કલ્પે, પરંતુ ગચ્છને ઉપગ્રહકર પણ વસ્ત્રાદિ ગ્રહણ કરવાં ન કહ્યું, તેમ ‘મપિ'થી સમુચ્ચય છે. ટીકાર્ય : અને “જે વસ્ત્રાદિનો યોગ=પ્રવચનમાં કહેવાયેલ વિધિવડે પ્રાપ્તરૂપ લક્ષણવાળો સંબંધ', એ પ્રકારે સાધુઓ જો ન બોલે, તો શું? એથી કહે છે – તો સાધુ આદિના સમુદાયરૂપ ગચ્છમાં ઉપગ્રહકર પણzઉપકારક પણ, એવાં યોગ્ય પણ વસ્ત્રાદિરૂપ અન્ય=વસ્તુઅંતર, કલ્પતું નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુ ભિક્ષાએ જતી વખતે “સ ગોગો' એ પ્રકારે કહીને ગુરુ પાસે અનુજ્ઞા માંગે છે કે “સંયમને ઉચિત અને ગચ્છને ઉપકારક એવાં જે વસ્ત્ર-પાત્ર કે અન્ય વસ્તુ મળશે તે અમે લાવીશું.” આ રીતે ગુરુની અનુજ્ઞા લીધેલી હોય તો, ગોચરીમાં જે કાંઈ સંયમને ઉપકારક વસ્તુ મળે તે સાધુઓ ગ્રહણ કરી શકે. પરંતુ જો “નસ ગોગો' કહીને ગુરુની અનુજ્ઞા ન લીધી હોય તો સંયમને ઉપકારક અને નિર્દોષ પણ ભિક્ષાથી અન્ય વસ્ત્રાદિ કોઈ વસ્તુ સાધુઓ ગ્રહણ કરી શકે નહિ. ર૯પા For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૯૬ અવતરણિકા : किमेतदेवमित्याह - અવતરણિતાર્થ આ આમ કેમ છે? અર્થાત્ “જસ જોગો ન બોલે તો યોગ્ય પણ વસ્ત્રાદિ ગ્રહણ કરવાં સાધુઓને કહ્યું નહિ એ, એમ કેમ છે? એથી કહે છે – ગાથા : साहूण जओ कप्पो मोत्तूणं आणपाणमाईणं । कप्पइ न किंचि काउं घित्तुं वा गुरुअपुच्छाए ॥२९६॥ અન્વયાર્થ: નમો જે કારણથી સાદૂT=સાધુઓનો પોકકલ્પ છે, માછીમારૂં મોજૂ શ્વાસોચ્છવાસાદિને મૂકીને ગુગપુછાણ-ગુરુની અપૃચ્છા વડે=ગુરુને પૂછ્યા વગર, વિચિત્રકાંઈ as fધનું વા=કરવું અથવા ગ્રહણ કરવું જ પ્પટ્ટકલ્પતું નથી. ગાથાર્થ : જે કારણથી સાધુઓનો કલ્પ છે, શ્વાસોચ્છવાસ આદિને મૂકીને ગુરને પૂછ્યા વગર કાંઈ કરવું કે ગ્રહણ કરવું સાધુઓને કલ્પતું નથી. ટીકાઃ साधूनां यतः कल्पोमर्यादेयं, यदुत-मुक्त्वा प्राणापानादि उच्छ्वासनिःश्वासादि, आदिशब्दात् क्षुतादिपरिग्रहः, कल्पते न किञ्चित्कर्तुं ग्रहीतुं वा, किं सामान्येन? नेत्याह - गुर्वनापृच्छया गुरोरनादेशेनेति गाथार्थः ॥२९६॥ ટીકાઈઃ જે કારણથી સાધુઓનો કલ્પ છે=આ મર્યાદા છે. જે યહુત થી બતાવે છે – પ્રાણ-અપાનાદિને=ઉચ્છવાસનિઃશ્વાસાદિને, મૂકીને કાંઈ કરવા માટે કે ગ્રહણ કરવા માટે સાધુને કલ્પતું નથી. શું સામાન્યથી પણ કાંઈ કલ્પતું નથી? ના, એથી કહે છે–ગુરુની અનાપૃચ્છા વડે-ગુરુના અનાદેશ વડે, અર્થાત્ ગુરુની આજ્ઞા મેળવ્યા વગર, સાધુઓને કાંઈપણ કરવું કે લેવું કલ્પતું નથી. ‘મર' શબ્દથી “પ્રVISાનારિ'માં ‘મારિ' શબ્દથી, શુતાદિનો પરિગ્રહ છે છીંક, ખાંસી, બગાસાં આદિનો સંગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુ દીક્ષા ગ્રહણ કર્યા પછી ગુરુને પરતંત્ર હોય છે; અને ગુરુની પરતંત્રતા તો જ સંભવે કે તેમને પૂછીને જ દરેક કૃત્ય કરવામાં આવે, અને કોઈ પણ વસ્તુ તેમને પૂછીને જ ગ્રહણ કરવામાં આવે. તેથી સવારના શ્વાસોચ્છવાસાદિ માટે પણ સામાન્યથી “બહુવેલ સંદિસાઉ” બોલવા દ્વારા આદેશ માંગવામાં આવે છે, વિશેષથી “હું શ્વાસોચ્છવાસ ગ્રહણ કરું?” તે પ્રકારના ઉલ્લેખપૂર્વક આદેશ માંગવામાં આવતો નથી. તેથી For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રતિદિનક્રિયાવરનુક/ “ભિક્ષા દ્વાર/ ગાથા ૨૯૬-૨૯૦ શ્વાસોચ્છવાસ, છીંક, બગાસું વગેરેનો પણ તે આદેશમાં સમાવેશ થતો હોવાથી તેમને છોડીને ગુરુને પૂછ્યા વગર અન્ય કોઈ કાર્ય કરવું કે કોઈ વસ્તુ ગ્રહણ કરવી સાધુને કલ્પતી નથી. આથી જ ભિક્ષાટન માટે વસતિમાંથી નીકળતી વખતે “જન્સ જોગો’ એ પ્રકારનો વચનપ્રયોગ કોઈ કારણથી કરવાનો રહી ગયો હોય, તો સાધુને ભિક્ષા સિવાય સંયમને ઉપકારક એવાં પણ વસ્ત્રાદિ ગ્રહણ કરવાં કલ્પતાં નથી. આ પ્રકારનો પૂર્વગાથા સાથે સંબંધ છે. ll૧૯૬ll અવતરણિકા: ગાથા ૨૯૩માં બતાવ્યું કે “આવશ્યકી” અને “જસ્સ જોગો’ એ પ્રમાણે કહીને સાધુઓ વસતિની બહાર નીકળે છે. ત્યારબાદ “આવશ્યકી’ અને ‘જસ્સ જોગો કેમ બોલે છે, તેનો ખુલાસો ગાથા ૨૯૩ના ઉત્તરાર્ધથી માંડીને ૨૯૬ સુધીમાં કર્યો. હવે “આવશ્યકી” અને “જસ્ત જોગો બોલ્યા પછી વસતિમાંથી બહાર નીકળેલા સાધુઓ કેવી રીતે ભિક્ષા ગ્રહણ કરે છે? તે બતાવે છે – ગાથા : हिंडंति तओ पच्छा अमुच्छिया एसणाए उवउत्ता । दव्वादभिग्गहजुआ मोक्खट्ठा सव्वभावेणं ॥२९७॥ અન્વયાર્થઃ તો પછી ત્યારપછી મુછિયા=અમૂચ્છિત, સTI ૩૩ત્તા-એષણામાં ઉપયુક્ત, બ્રામિ પદગુમ દ્રવ્યાદિ અભિગ્રહોથી યુત એવા સાધુઓ સત્રમાQui=સર્વના ભાવ વડેગુરુ, બાલ, શૈક્ષાદિ સર્વની ભિક્ષા ગ્રહણ કરવારૂપ ભાવ વડે, મોવરઘટ્ટ મોક્ષ અર્થે હિંતિ–હિંડન કરે છે=ભિક્ષાટન કરે છે. ગાથાર્થ : ત્યારપછી અમૂચ્છિત, એષણામાં ઉપયુક્ત, દ્રવ્યાદિ અભિગ્રહોથી યુક્ત એવા સાધુઓ ગુરુ, બાલાદિ સર્વની ભિક્ષા ગ્રહણ કરવારૂપ ભાવ વડે મોક્ષ અર્થે ભિક્ષાટન કરે છે. ટીકાઃ हिण्डन्ति अटन्ति, ततः पश्चाद् विधिनिर्गमनानन्तरमित्यर्थः अमूच्छिता: आहारादौ मूर्छमकुर्वन्तः एषणायां - ग्रहणविषयायाम् उपयुक्ताः तत्पराः द्रव्याद्यभिग्रहयुताः वक्ष्यमाणद्रव्याद्यभिग्रहोपेताः मोक्षार्थं, तदर्थं विहितानुष्ठानत्वाद्भिक्षाटनस्य, सर्वभावेन सर्वभावाभिसन्धिना, तद्वैयावृत्त्यादेरपि मोक्षार्थत्वादिति गाथार्थः ॥२९७॥ ટીકાર્ય : ત્યારપછી વિધિથી નિર્ગમનની પછી=ગાથા ૨૮૬થી ૨૯૬માં ભિક્ષા માટે વસતિમાંથી નીકળવાની જે વિધિ બતાવી તે સર્વ વિધિપૂર્વક નીકળ્યા પછી, અમૂચ્છિત=આહારાદિમાં મૂચ્છને નહીં કરતા, ગ્રહણના વિષયવાળી એષણામાં ઉપયુક્ત=તત્પર, દ્રવ્યાદિ અભિગ્રહોથી યુતઃકહેવાનાર એવા દ્રવ્ય આદિ અભિગ્રહોથી ઉપેત, એવા સાધુઓ મોક્ષના અર્થે હિંડન કરે છે અટન કરે છે, કેમ કે ભિક્ષાટનનું તદર્થે મોક્ષના અર્થે, વિહિત અનુષ્ઠાનપણું છે=ભગવાન વડે વિધાન કરાયેલ અનુષ્ઠાનપણું છે. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ * ૯૯ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૯૦-૨૯૮ સર્વના ભાવ વડે=સર્વના ભાવની અભિસંધિ વડે–ગુરુ આદિ સર્વ સાધુઓની વૈયાવચ્ચ કરવાના આશયના અનુસંધાન વડે, સાધુઓ ભિક્ષાટન કરે છે, કેમ કે તેના વૈયાવૃત્યાદિનું પણ=ગુરુ આદિની વૈયાવચ્ચાદિનું પણ, મોક્ષાર્થપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૨૮દથી માંડીને ર૯૬ સુધીમાં બતાવ્યું એ રીતે, “આવશ્યકી” અને “જર્સી જોગો’ બોલ્યા પછી સાધુઓ ભિક્ષા માટે નીકળે છે, અને સાધુ આહારાદિમાં મૂચ્છ નહિ કરતા હોવાથી કયું સારું ભોજન છે? અને કયું ખરાબ ભોજન છે ? તેની ગવેષણા કરતા નથી, પરંતુ સંયમને ઉપકારક એવા આહારાદિની ગવેષણામાં ઉપયુક્ત હોય છે. વળી સાધુઓ ગોચરીના ૪૨ દોષોના પરિવારમાં તો ઉપયુક્ત હોય છે, પરંતુ તે સિવાય પણ વીર્યના પ્રકર્ષ અર્થે ગોચરી જતી વખતે દ્રવ્યાદિ અભિગ્રહો ધારણ કરે છે, જે અભિગ્રહો ગ્રંથકાર સ્વયં આગળમાં બતાવવાના છે. આ રીતે પણ ભિક્ષા લાવવાની ક્રિયા સાધુઓ શાતા અર્થે કે શરીરના પાલન અર્થે કરતા નથી, પરંતુ કેવલ મોક્ષાર્થે કરે છે; કેમ કે ભિક્ષા માટે જવું તે ભગવાનથી વિહિત અનુષ્ઠાન છે, અને ભગવાનથી જે અનુષ્ઠાન વિહિત હોય તે મોક્ષાર્થક જ હોય, અને સાધુઓ ગુરુ આદિ સર્વની વૈયાવચ્ચ કરવાના ભાવથી ભિક્ષા માટે કરે છે; કેમ કે ગુરુ, બાલ વગેરેના વૈયાવચ્ચ વગેરેનું પણ મોક્ષાર્થકપણું છે. આશય એ છે કે સાધુ મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ સર્વ પ્રવૃત્તિઓ ભગવાનના વચન અનુસાર કરે છે. તેથી સાધુ ભિક્ષાટનની પ્રવૃત્તિ પણ ભગવાનના વચનનું સ્મરણ કરીને મોક્ષ માટે કરે છે, માટે મોક્ષનો ઉપાય જણાય ત્યારે સમભાવની વૃદ્ધિ થાય તે રીતે જ સાધુ ભિક્ષાટન કરે છે. આથી તેઓ સમભાવવૃદ્ધિના અંગભૂત ભિક્ષાટનકાળમાં અભિગ્રહો ધારણ કરે છે, એટલું જ નહીં, પરંતુ સમભાવવૃદ્ધિના અંગભૂત ગુરુ આદિની વૈયાવચ્ચાદિ કરવાના પરિણામથી ક્ષુધા-તૃષા પ્રત્યે પણ નિરપેક્ષ થઈને ભિક્ષાટનની પ્રવૃત્તિ કરે છે. માટે સાધુને ભિક્ષા ગ્રહણકાળમાં લેશ પણ સંગનો પરિણામ થતો નથી, પરંતુ ભગવાનની આજ્ઞાપાલનને અનુકૂળ સર્વ ઉચિત યતના સાધુ કરે છે. ૨૯૭ અવતરણિકા : अभिग्रहानाह - અવતરણિતાર્થ પૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યાદિ અભિગ્રહોથી યુક્ત એવા સાધુઓ ભિક્ષાટન કરે છે. તેથી હવે અભિગ્રહોને કહે છે, તેમાં પ્રથમ દ્રવ્યવિષયક અભિગ્રહ બતાવે છે – ગાથા : लेवडमलेवडं वा अमुगं दव्वं व अज्ज घिच्छामि। अमुगेण व दव्वेणं अह दव्वाभिग्गहो चेव ॥२९८॥ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૯૮-૨૯૯ અવયાર્થ : અન્ન=આજે ત્રેવડમલ્લેવર્ડ વા=લેપવાળાને અથવા અલેપવાળાને, અમુi ā =અથવા અમુક દ્રવ્યને અમુકો વચ્ચેvi અથવા અમુક દ્રવ્ય દ્વારા હિચ્છામિ હું ગ્રહણ કરીશ. મદરબ્રામ હો પ્રે=આ દ્રવ્ય અભિગ્રહ જ છે. ગાથાર્થ : આજે લેપવાળા દ્રવ્યને અથવા અલેપવાળા દ્રવ્યને, અથવા અમુક દ્રવ્યને અથવા અમુક દ્રવ્ય દ્વારા હું ગ્રહણ કરીશ. આ દ્રવ્ય અભિગ્રહ જ છે. ટીકાઃ __ लेपवत् जगादि तन्मिश्रं वा, अलेपवद्वा-तद्विपरीतम्, अमुकं द्रव्यं वा मण्डकादि अद्य ग्रहीष्यामि अमुकेन वा द्रव्येण दीकुन्तादिना, अथ अयं द्रव्याभिग्रहो नाम साध्वाचरणाविशेष इति गाथार्थः ॥२९८॥ ટીકાર્યઃ આજે જગારી આદિ લેપવાળાને અથવા તેનાથી મિશ્રને=જગારી આદિ લેપવાળા દ્રવ્યથી મિશ્ર એવા દ્રવ્યને, અથવા અલેપવાળાને તેનાથી વિપરીતને લેપવાળા દ્રવ્યથી વિપરીત એવા દ્રવ્યને, અથવા મંડકાદિ દ્રવ્યને, અથવા દર્વી, કુંતાદિ અમુક દ્રવ્ય દ્વારા હું ગ્રહણ કરીશ. આ દ્રવ્ય અભિગ્રહ છે, એટલે સાધુની આચરણાવિશેષ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુ ભિક્ષા ગ્રહણ કરતી વખતે ત્રણ રીતે દ્રવ્યવિષયક અભિગ્રહ કરે છે, તે આ પ્રમાણે – (૧) જગારી આદિ લેપવાળા દ્રવ્યને હું આજે ગ્રહણ કરીશ, અથવા લેપ અને અલેપવાળા મિશ્ર દ્રવ્યને હું આજે ગ્રહણ કરીશ, અથવા વાલ, ચણાદિ અલેપવાળા રૂક્ષ દ્રવ્યને હું આજે ગ્રહણ કરીશ, (૨) અથવા તો રોટલા વગેરે અમુક દ્રવ્યને જ હું આજે ગ્રહણ કરીશ, (૩) અથવા કડછી, ભાલા વગેરે અમુક દ્રવ્ય દ્વારા કોઈ વહોરાવશે તો જ હું ગ્રહણ કરીશ. આમ દ્રવ્યને આશ્રયીને ત્રણ રીતે અભિગ્રહ ધારણ કરી શકાય છે. અને ધારણ કરેલો અભિગ્રહ પૂરો ન થાય તોપણ અદીન ભાવથી ભિક્ષા લીધા વગર પાછા ફરતા સાધુને ભિક્ષાટનમાં યત્ન કરવાથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે. ૨૯૮. અવતરણિકાઃ क्षेत्राभिग्रहमाह - અવતરણિકાર્ય : હવે ક્ષેત્રવિષયક અભિગ્રહને કહે છે – ગાથા : अट्ठ उ गोअरभूमी एलुगविक्खंभमित्तगहणं च । सग्गामपरग्गामे एवइअ घरा य खित्तंमि ॥२९९॥ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર / ગાથા ૨૯૯-૩૦૦ અન્વયાર્થઃ અ૬ ૩ ગોગભૂમી=વળી આઠ પ્રકારની ગોચરભૂમિઓ છે. પન્નુનવિસ્તૃમમિત્તાળું ==અથવા એલુકના વિષ્મભમાત્રથી ગ્રહણ. સમવામ=સ્વગ્રામ-૫૨ગ્રામવિષયક વજ્ઞ ય થા=અથવા આટલાં ધરોને વિષે (ભિક્ષા લેવી આ) વ્રુિત્તનિ=ક્ષેત્રવિષયક (અભિગ્રહ) છે. ગાથાર્થ: વળી આઠ પ્રકારની ગોચરભૂમિઓ છે. તેમાંથી અમુક ગોચરભૂમિમાંથી હું ભિક્ષા ગ્રહણ કરીશ તેવો અભિગ્રહ કરે, અથવા માત્ર ઉંબરાને ઓળંગતી એવી વ્યક્તિ પાસેથી આહાર ગ્રહણ કરીશ તેવો અભિગ્રહ કરે, સ્વગામ અને પરગામવિષયક ભિક્ષા ગ્રહણ કરીશ તેવો અભિગ્રહ કરે, અથવા આટલાં ઘરોમાંથી હું ભિક્ષા ગ્રહણ કરીશ એવો અભિગ્રહ કરે, તે ક્ષેત્રવિષયક અભિગ્રહ છે. ટીકા : अष्टौ गोचरभूमयो वक्ष्यमाणलक्षणाः, तथा एलुकविष्कम्भमात्रग्रहणं च यथोक्तं-"एलुकं विक्खंभइत्ता " तथा स्वग्रामपरग्रामयोः, एतावन्ति च गृहाणि, क्षेत्र इति क्षेत्रविषयोऽभिग्रह इति गाथार्थः ॥ २९९ ॥ ટીકાર્ય કહેવાનાર લક્ષણવાળી આઠ ગોચરભૂમિઓ છે. તેમાંથી કોઈ એક ગોચરભૂમિમાંથી ભિક્ષા ગ્રહણ કરવી અથવા તે રીતે એલુકના વિષ્લેભમાત્રથી ગ્રહણ=માત્ર ઉંબરાને ઓળંગતા પુરુષ પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી. જે પ્રમાણે કહેવાયું છે – “એલુકને ઓળંગીને...” તે રીતે સ્વગામ અને પરગામવિષયક ભિક્ષા ગ્રહણ કરવી અથવા આટલાં ઘરોને વિષે ભિક્ષા માટે જવું. આ ક્ષેત્રના વિષયવાળો અભિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ક્ષેત્રવિષયક અભિગ્રહ અનેક પ્રકારનો છે : (૧) તેમાં પ્રથમ આઠ પ્રકારની ગોચરભૂમિઓમાંથી સાધુ કોઈ એક પ્રકારની ભૂમિમાંથી જ ભિક્ષા લાવવાનો અભિગ્રહ કરે. (૨) અથવા સાધુ માત્ર ઉંબરાને ઓળંગતી એવી વ્યક્તિ પાસેથી આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે. (૩) અથવા સાધુ સ્વગામ કે પરગામમાંથી ગોચરી લાવવાનો અભિગ્રહ કરે. (૪) અથવા સાધુ આટલી સંખ્યાનાં ઘરોમાંથી ભિક્ષા ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે. આમ ક્ષેત્રને આશ્રયીને અનેક રીતે અભિગ્રહ ધારણ કરી શકાય. ॥૨૯૯॥ અવતરણિકા : गोचरभूमिप्रतिपादनायाह ગાથા: ૧૦૧ www અવતરણિકાર્થ: પૂર્વગાથામાં કહેલ કે વક્ષ્યમાણ લક્ષણવાળી આઠ ગોચરભૂમિઓ છે. તેથી હવે આઠ પ્રકારની ગોચરભૂમિઓનું પ્રતિપાદન કરવા માટે કહે છે - उज्जुग १ गंतुं पच्चागइआ २ गोमुत्तिआ ३ पयंगविही ४ । पेडा ५ य अद्धपेडा ६ अब्भितर ७ बाहिसंबुक्का ८ ॥ ३००॥ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર | ગાથા ૩૦૦ ગાથાર્થ: ૧. ૠજ્વી, ૨. ગત્વાપ્રત્યાગતિ ૩. ગોમૂત્રિકા ૪. પતંગવિથી ૫. પેટા ૬. અદ્ઘપેટા ૭. અત્યંતરશમ્બૂકા અને ૮. બાહ્યશમ્બકા. ૧૦૨ ટીકા : ऋज्वी गत्वाप्रत्यागतिर्गोमूत्रिका पतङ्गविथिः पेडा चार्द्धपेडा अभ्यन्तरबहिः संबुक्केति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु वृद्धसम्प्रदायादवसेयः, स चायम् "उज्जुगा=आदिओ चेव हिंडंतो उज्जुगं जाति तोंडाउ सन्नियट्टइ, गंतुं पच्चागइयाए - तोंडं गंतूण तत्थ गहणं करेति आइओ સન્નિયટ્ટર, ગોમુત્તિયા=öજોવલિયા, યંગવિહી=મળિયવા પયંશુકુળરિક્ષા, પેડા=પેનિયા ફવ ચોળા, અદ્રુપેડા=રૂમૌર્ चेव अद्धसंठिया घरपरिवाडी, अब्भितरसंबुक्का बाहिरसंबुक्का य संखणाहिवित्तोवमा, एगीए अंतो आढवति बाहिरओ सन्नियट्टइ, રૂપાળુ વિવજ્ઞક'' ત્તિ રૂ૦૦૫ ટીકાર્ય ઋન્વી ......ચાક્ષરાર્થઃ ઋજ્વી, ગત્વાપ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવિથી, પેટા, અર્ધપેટા, અને અત્યંતરબાહ્યશંબૂકા. આ પ્રમાણે ગાથાના અક્ષરોનો અર્થ છે. भावार्थ સ ઘાવમ્ અને તે આ છે उज्जुगा . સન્નિયદ્ગુરૂ (૧) ઋજુકા : આદિથી જપ્રારંભથી જ, હિંડન કરતા=ભિક્ષા અર્થે ફરતા એવા સાધુ, ઋજુક= સીધા, જાય છે, અને ભિક્ષા લઈ સન્મુખથી પાછા ફરે છે. ----- વસેય: વળી ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથી જાણવો. rig . સન્નિયદ્ગુરૂ (૨) ગત્વપ્રત્યાગતિ ઃ સન્મુખ જઇને ત્યાં ભિક્ષા ગ્રહણ કરે છે, આદિથી=પ્રારંભથી, પાછા ફરે છે. ગોમુત્તિયા વંજોવત્તિયા (૩) ગોમૂત્રિકા : વંકોવલિયા=સામસામા ઘરોમાં વાંકીચૂકી રીતે જવા દ્વારા ભિક્ષા ગ્રહણ કરે છે. पयंगविही રિશ્મા (૪) પતંગવિથી : પતંગના ઉડ્ડણની સદેશ અનિયત છે. - શેળા (૫) પેટા : પેટિકાની જેમ ચાર ખૂણાવાળી છે. पेडा अद्धपेडा પરિવાડી (૬) અÁપેટા : આની જપેટા નામની ગોચરભૂમિની જ, અર્ધસંસ્થિત એવી ઘરની પરિપાટી= અડધા આકારને પામેલી ઘરોની શ્રેણી. મિંતર ..... વિત્તોવમા અત્યંતરશંબૂકા અને બાહ્યશંબૂકા શંખની નાભિની વૃત્તિની ઉપમાવાળી છે. પૃથ્વીદ્. . સન્નિયgs (૭) એક વડે=અત્યંતરશંબૂકા નામની એક ગોચરભૂમિ વડે, અંદરથી આરંભ કરે છે—ભિક્ષાટનનો અંદરથી પ્રારંભ કરે છે, અને બહારથી પાછા ફરે છે. ફરાળુ વિવાઓ (૮) ઇતરા વડે વિપર્યય છે—બાહ્યશંબૂકા નામની બીજી ગોચરભૂમિ વડે સાધુ બહારથી ભિક્ષાટનનો પ્રારંભ કરે છે અને અંદરથી પાછા ફરે છે. ‘ત્તિ’ વૃદ્ધસંપ્રદાયના આઠ પ્રકારની ગોચરભૂમિઓના સ્વરૂપકથનની સમાપ્તિ માટે છે. * ધર્મસંગ્રહ ગ્રંથમાં નીચે મુજબ આઠ ગોચરભૂમિઓનું સ્વરૂપ બતાવેલ છે. પ્રત. પા.નં. ૯૪. ऋज्वी स्ववसतेः ऋजुमार्गेण समश्रेणिव्यवस्थितगृहपङ्क्तौ भिक्षाग्रहणेन पङ्क्तिसमापने ततो द्वितीयपङ्क्तावपर्याप्तेऽपि भिक्षाऽग्रहणेन ऋजुगत्यैव निवर्त्तने च भवति १। For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર / ગાથા ૩૦૦ અને સ્વવસતિમાંથી=પોતાના ઉપાશ્રયમાંથી, ઋજુ માર્ગ વડે સમાન શ્રેણીથી વ્યવસ્થિત એવી ઘરોની પંક્તિમાં ભિક્ષાના ગ્રહણ દ્વારા પંક્તિનું સમાપન થયે છતે–તે ઘરોની શ્રેણિ પૂર્ણ થયે છતે, ત્યારપછી અપર્યાપ્ત હોતે છતે પણ=ભિક્ષા પૂરતી પ્રાપ્ત નહીં થયેલ હોતે છતે પણ, બીજી પંક્તિમાં ભિક્ષાના અગ્રહણ દ્વારા ઋજુગતિથી જ નિવર્તનમાં=સીધા માર્ગથી જ પાછા ફરવામાં, ઋજ્વી ગોચરભૂમિ થાય છે. गत्वाप्रत्यागतिस्तु एकपङ्क्तौ गच्छतो द्वितीयपङ्क्तौ च प्रत्यावर्त्तमानस्य भिक्षणे २ । વળી એક પંક્તિમાં જતા એવા અને બીજી પંક્તિમાં પાછા ફરતા એવા સાધુના ભિક્ષણમાં ગત્વાપ્રત્યાગતિ ગોચરભૂમિ થાય છે. गोमूत्रिका च परस्पराभिमुखगृहपङ्क्त्योर्वामपङ्क्त्येकगृहे गत्वा दक्षिणपङ्क्त्येकगृहे यातीत्येवं क्रमेण श्रेणिद्वयसमाप्तिकरणे भवति ३ । ૧૦૩ અને પરસ્પર સામસામાં એવાં ઘરોની બે પંક્તિમાં ડાબી પંક્તિના એક ઘરમાં જઈને જમણી પંક્તિના એક ઘરમાં જાય છે, આ પ્રકારના ક્રમ વડે બંને શ્રેણીને પૂરી કરવામાં ગોમૂત્રિકા ગોચરભૂમિ થાય છે. पतङ्गवीथिश्चानियतक्रमा ४। અને પતંગવિથી ગોચરભૂમિ અનિયત ક્રમવાળી છે. पेटा च पेटाकारं चतुरस्त्रं क्षेत्रं विभज्य मध्यवर्तीनि गृहाणि मुक्त्वा चतसृष्वपि दिक्षु समश्रेण्या भिक्षणे भवति ५ । અને પેટીના આકારવાળા ચોરસ ક્ષેત્રનો વિભાગ કરીને વચ્ચે રહેનારાં ઘરોને મૂકીને, ચારેય પણ દિશાઓમાં સરખી શ્રેણી વડે ભિક્ષણમાં—ભિક્ષા ગ્રહણ કરવામાં, પેટા ગોચરભૂમિ થાય છે. अर्द्धपेटा च प्राग्वत् क्षेत्रं विभज्य दिग्द्वयसम्बन्धिगृहश्रेण्योर्भिक्षणे ६ । અને પહેલાંની જેમ=પેટા ગોચરભૂમિની જેમ, ક્ષેત્રનો વિભાગ કરીને બે દિશા સંબંધી બે ઘરની શ્રેણીમાં ભિક્ષણમાં ભિક્ષા ગ્રહણ કરવામાં, અર્ધપેટા ગોચરભૂમિ થાય છે. अन्तःशम्बूका च मध्यभागात् शंखावर्तगत्या भिक्षमाणस्य बहिर्निःसरणे भवति ७। અને મધ્યના ભાગથી શંખાવર્તની ગતિ વડે ભિક્ષમાણને ભિક્ષા ગ્રહણ કરતા એવા સાધુને, બહાર નીકળવામાં અંતઃશંબૂકા ગોચરભૂમિ થાય છે. बहिः शम्बूका तु बहिर्भागात्तथैव भिक्षामटतो मध्यभागागमने भवतीति ८ । વળી બહારના ભાગથી તેવી રીતે જ=જેવી રીતે અન્તઃશંબૂકા ગોચરભૂમિમાં બતાવ્યું તેવી રીતે જ, શંખાવર્તની ગતિ વડે ભિક્ષાટન કરતા સાધુને મધ્યભાગમાં આવવામાં બહિઃશંબૂકા ગોચરભૂમિ થાય છે. ‘કૃતિ’ આઠ ગોચરભૂમિઓના સ્વરૂપકથનની સમાપ્તિ અર્થે છે. ૩૦૦ના For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રતિદિનક્રિયાવસ્તક “ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૦૦-૩૦૧ * વળી આઠ ગોચરભૂમિઓને આશ્રયીને ક્ષેત્રઅભિગ્રહ કરનારા સાધુઓ નીચે બતાવેલ ચિત્ર મુજબ ભિક્ષાટન કરે છે : ૪. પતવિધિ, છે. અભ્યારણકા, ૧. ગઢવી , LTLTLTLTLTUહિ.' . શ્રય n ૨. ગત્વા પ્રત્યાગતિ, TWITTTTTTIT ૫. પેટા, TITI * F S On ૮. બાહાકા. ૩. ગોમૂત્રિકા, ૬. અલ્કપટા, CT T T FP 64 CLI - - અવતરણિકા : कालाभिग्रहमाह - અવતરણિયાર્થ: હવે કાળવિષયક અભિગ્રહને કહે છે – ગાથા : काले अभिग्गहो पुण आई मज्झे तहेव अवंसाणे। अप्पत्ते सइ काले आई बिति मज्झ तइअंते ॥३०१॥ અન્વયાર્થ: વાસ્તે મિયાદો પુત્રવળી કાળવિષયક અભિગ્રહ મારું મો તહેવ વાળો=આદિમાં, મધ્યમાં, તે રીતે જ અવસાનમાં=અંતમાં, થાય છે. જો પત્તે સફ=(ભિક્ષાનો) કાળ અપ્રાપ્ત હોતે છતે માત્ર આદિમાં (પ્રથમ) મા વિવિ=મધ્યમાં દ્વિતીય, મંતે તો=અંતમાં તૃતીય (કાળવિષયક અભિગ્રહ) થાય છે. ગાથાર્થ : વળી કાળવિષયક અભિગ્રહ આદિમાં, મધ્યમાં, તેવી રીતે જ અંતમાં થાય છે. ભિક્ષાનો કાળ ન For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર / ગાથા ૩૦૧-૩૦૨ થયો હોય ત્યારે ભિક્ષા લેવા જવાનો અભિગ્રહ, એ પ્રથમ આદિકાળઅભિગ્રહ છે; ભિક્ષાનો કાળ પ્રાપ્ત થાય ત્યારે ભિક્ષા લેવા જવાનો અભિગ્રહ, એ બીજો મધ્યકાળઅભિગ્રહ છે; અને ભિક્ષાનો કાળ પૂરો થાય ત્યારે ભિક્ષા લેવા જવાનો અભિગ્રહ, એ ત્રીજો અવસાનકાળઅભિગ્રહ છે. ટીકાઃ ___ काल इति कालविषयोऽभिग्रहः पुनः, किंविशिष्टः ? इत्याह - आदौ मध्ये तथैवावसाने प्रतीतभिक्षावेलायाः, तथा चाह-अप्राप्ते सति काले भिक्षाकालेऽटतः प्रथम इत्यादौ, द्वितीयो मध्य इति भिक्षाकाल एवाटतः, तृतीयोऽन्त इति भिक्षाकालावसान इति गाथार्थः ॥३०१॥ ટીકાર્ય : વળી કાળના વિષયવાળો અભિગ્રહ કેવા પ્રકારનો છે? એથી કહે છે – પ્રતીત એવી ભિક્ષાની વેળાની આદિમાં, મધ્યમાં, તે રીતે જ અવસાનમાં કાળવિષયક અભિગ્રહ થાય છે. અને તે રીતે કહે છે=આદિ, મધ્ય અને અવસાન એ ત્રણ પ્રકારનો કાલાભિગ્રહ કઈ રીતે થાય છે? તે રીતે કહે છે – કાળ=ભિક્ષાનો કાળ, અપ્રાપ્ત હોતે છતે અટન કરતા એવાને ભિક્ષા માટે ફરતા એવા સાધુને, આદિમાં પ્રથમ થાય છેઃકાળવિષયક પહેલો અભિગ્રહ થાય છે. ભિક્ષાના કાળમાં જ અટન કરતા એવાને મધ્યમાં દ્વિતીય થાય છે=કાળવિષયક બીજો અભિગ્રહ થાય છે. ભિક્ષાના કાળના અવસાનમાં ભિક્ષાટન કરતા સાધુને અંતમાં તૃતીય થાય છેઃકાળવિષયક ત્રીજો અભિગ્રહ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આદિમાં એટલે કે ભિક્ષાકાળથી પહેલાં, મધ્યમાં એટલે ભિક્ષાકાળના સમયે, અંતે એટલે ભિક્ષાકાળ વીતી ગયા પછી, આ ત્રણમાંથી કોઈપણ એક સમયે ભિક્ષા લેવા જવું, એવો ભિક્ષા માટે કાળનો નિયમ કરવો, તે અનુક્રમે પહેલો, બીજો અને ત્રીજો કાળઅભિગ્રહ છે. li૩૦૧ અવતરણિકા: कालत्रयेऽपि गुणदोषानाह - અવતરણિયાર્થઃ આ ત્રણેય પણ કાળમાં થતા ગુણ-દોષોને કહે છે – ગાથા : दित्तगपडिच्छगाणं हविज्ज सुहम पि मा ह अचिअत्तं । इइ अप्पत्त अईए पवत्तणं मा तओ मज्झे ॥३०२॥ અન્વયાર્થ: હિં પછિf=દદત અને પ્રતિચ્છિકને=ભિક્ષા આપનાર અને લેનારને, fuસૂક્ષ્મ પણ વિનં-અપ્રિયત્વ મા વિજ્ઞ=ન થાઓ, એથી મuત્ત =અપ્રાપ્ત, (અને) અતીત એવા For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર | ગાથા ૩૦૨ કાળમાં (ભિક્ષાટન શ્રેય નથી). પવત્તળ મા=પ્રવર્તન ન થાઓ. તોતેથી મો=મધ્ય એવા કાળમાં (ભિક્ષાટન શ્રેય છે.) * ‘' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ: ભિક્ષા આપનાર અને લેનાર બંનેને સૂક્ષ્મ પણ અપ્રિયત્વ ન થાઓ, એથી અપ્રાપ્તકાળમાં અને અતીતકાળમાં ભિક્ષાટન શ્રેય નથી; અને અપ્રાપ્તકાળમાં કે અતીતકાળમાં અધિકરણરૂપ પ્રવર્તન ન થાઓ, તેથી મધ્યકાળમાં ભિક્ષાટન શ્રેય છે. ટીકા ददत्प्रतीच्छकयोः=गृहिभिक्षाचरयोः मा भूत्सूक्ष्ममपि अचियत्तम् - अप्रीतिलक्षणम्, इति = एतस्माद्धेतोरप्राप्ते अतीते च भिक्षाकालेऽटनं न श्रेय इति गम्यते, प्रवर्त्तनं च अधिकरणरूपं मा भूत्, ततो मध्ये= भिक्षाकालमध्येऽटनं श्रेय इति गाथार्थः ॥ ३०२ ॥ ટીકાર્ય આપતા અને પ્રતીચ્છકને=ગૃહી અને ભિક્ષાચરને=ભિક્ષા આપનારા ગૃહસ્થને અને ભિક્ષા ગ્રહણ કરનારા સાધુને, સૂક્ષ્મ પણ અપ્રીતિના લક્ષણવાળું અપ્રિયત્વ ન થાઓ, એથી–એ હેતુથી, અપ્રાપ્ત અને અતીત એવા ભિક્ષાકાળમાં અટન શ્રેય નથી; અને અધિકરણરૂપ પ્રવર્તન ન થાઓ, તે કારણથી મધ્યમાં ભિક્ષાકાળના મધ્યમાં, અટન શ્રેય છે—ભિક્ષાટન કલ્યાણરૂપ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કાળવિષયક ત્રણ પ્રકારના અભિગ્રહ બતાવ્યા. તેમાંથી ભિક્ષાના અપ્રાપ્તકાળમાં કે અતીતકાળમાં ગોચરી માટે જવાથી, ભિક્ષા આપનારને અપ્રીતિ થવાની સંભાવના રહે છે, અને ભિક્ષા લેનાર સાધુને પણ કોઈ ભિક્ષા વહોરાવે નહિ તો અપ્રીતિ થવાની સંભાવના રહે છે. તેથી ભિક્ષાના અપ્રાપ્તકાળમાં કે અતીતકાળમાં ભિક્ષા અર્થે જવું એ શ્રેય નથી. વળી, ભિક્ષાના અપ્રાપ્તકાળમાં કે અતીતકાળમાં ગોચરી માટે જવાથી, સાધુને ભિક્ષાના સમયથી વહેલાં આવતા જોઈને ગૃહસ્થો પણ “સાધુઓ ગોચરી માટે વહેલા પારે છે”, એમ વિચારી રસોઈ વહેલી કરે; અથવા સાધુને ભિક્ષાના સમયથી મોડા આવતા જોઈને “સાધુઓ ગોચરી માટે મોડા પધારે છે,” એમ વિચારી ગૃહસ્થો રસોઇ મોડી કરે અથવા તો કરેલી રસોઈ મોડે સુધી રાખી મૂકે. અને સાધુ માટે રસોઈ વહેલી કરવી, મોડી કરવી કે રાખી મૂકવી, તે અધિકરણરૂપ ક્રિયા છે; કેમ કે સાધુ માટે રસોઈ વહેલી કરવાથી, મોડી કરવાથી કે રાખી મૂકવાથી, તે તે આરંભનું પ્રવર્તન કરવામાં સાધુ નિમિત્ત બને છે. માટે મધ્ય કાળમાં સાધુઓએ ભિક્ષા માટે જવું શ્રેય છે. આમ છતાં, કાળના અભિગ્રહધારી સાધુએ ભિક્ષાનો કાળ શરૂ થયા પહેલાં કે ભિક્ષાનો કાળ પસાર થયા પછી, ભિક્ષા ગ્રહણ કરવાનો અભિગ્રહ કર્યો હોય તો, આપનારને અને પોતાને અપ્રીતિ ન થાય અને અધિકરણરૂપ પ્રવર્તન ન થાય, તે રીતે અભિગ્રહધારી સાધુઓએ ભિક્ષા ગ્રહણ કરવા જવું જોઈએ, એ પ્રકારે ગાથા ૩૦૧-૩૦૨ ઉપ૨થી જણાય છે, તત્ત્વ બહુશ્રુત જાણે. ૩૦૨૫ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભિક્ષા દ્વાર / ગાથા ૩૦૩-૩૦૪ * ૧૦૦ અવતરણિકા : भावाभिग्रहमाह - અવતરણિતાર્થ : હવે ભાવવિષયક અભિગ્રહને કહે છે – ગાથા : उक्खित्तमाइचरगा भावजुआ खलु अभिग्गहा हुंति । गायंतो य रुयंतो जं देइ,निसण्णमाई वा ॥३०३॥ અન્વયાર્થ: વિત્તિમાડ઼ =ઉસ્લિપ્ત આદિ ચરક, સાયંતી યંતો ય ગાતો અથવા રડતો એવો નિસUIમારૂં વા=અથવા નિષણાદિ=બેઠેલ વગેરે ભાવવાળો, =જેને આપે, (તેને ગ્રહણ કરનારાના) બાવકુમા મિયા=ભાવયુક્ત અભિગ્રહો સુંતિ થાય છે. * “વૃત્ન' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ઉસ્લિપ્તચર, નિક્ષિપ્તચર, ગાતો અથવા રડતો અથવા બેઠેલો વગેરે ભાવવાળો જે પિંડને આપે તેને ગ્રહણ કરનારા સાધુના ભાવયુક્ત અભિગ્રહો થાય છે. ટીકાઃ उत्क्षिप्तादिचरा इति उत्क्षिप्ते भाजनात्पिण्डे चरति गच्छति यः स उत्क्षिप्तचरः, एवं निक्षिप्ते भाजनादाविति भावनीयं, त एते भावयुक्ताः खल्वभिग्रहा इत्यर्थः, गायन् रुदन् वा यद्ददाति निषण्णादिति तद्ग्राहिण રૂતિ યથાર્થ: રૂ.રૂા. ટીકાર્થ : ઉન્સિપ્લાદિચર એટલે ભાજનમાંથી પિંડ ઉપાડાયે છતે જે જાય છે=અન્યને આપવા માટે જાય છે, તે ઉન્સિપ્તચર છે. એ રીતે ભાજનાદિમાં નિક્ષિપ્ત થયે છતે પિંડ નખાયે છતે, જે અન્યને આપવા માટે જાય છે, તે નિક્ષિપ્તચર છે. આ પ્રકારે ભાવન કરવું. ગાતો એવો, અથવા રડતો એવો, અથવા નિષણાદિ=બેઠેલ આદિ ભાવવાળો પુરુષ, જે પિંડને આપે છે, તેના ગ્રાહીના તે પિંડને ગ્રહણ કરનાર સાધુના, તે આ ભાવયુક્ત અભિગ્રહો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : હવે ભાવઅભિગ્રહને જ કહેવા માટે ‘તથા'થી સમુચ્ચય કરે છે – For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રતિદિનક્રિયાવસ્તક ‘ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૦૩-૩૦૪ ગાથા : ओसक्कण अभिसक्कण परंमुहोऽलंकिओ व इयरो वि । भावऽण्णयरेण जुओ अह भावाभिग्गहो नाम ॥३०४॥ અન્વયાર્થ : મોક્ષT=પાછળ ખસતો, મિસદHE=સન્મુખ આવતો, પરંમુદ્દો પરાભુખ, અશ્વિમ વ=અથવા અલંકૃત, રૂથો વિકઈતર પણ અલંકાર વગરનો પણ, માવડOUTયરે ગુ=અન્યતર ભાવથી યુક્ત પ્રદ માવામિાહો આ ભાવઅભિગ્રહ છે. * “નામ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : પાછળ ખસતો હોય, સન્મુખ આવતો હોય, પરાક્ષુખ હોય, અથવા કદાદિથી અલંકૃત હોય અથવા અલંકૃત ન પણ હોય, આ સર્વ ભાવોમાંથી કોઈપણ ભાવથી યુક્ત પુરષ આ ભાવઅભિગ્રહનો વિષય છે. ટીકા : स अपसरन् अभिसरन् पराङ्मुखोऽलङ्कृतः कटकादिना इतरोऽपि अनलङ्कृतो वाऽपि भावेनान्यतरेण युक्तः समेतो यावान् कश्चिद्, अथ अयं भावाभिग्रहो नामेति गाथार्थः ॥३०४॥ ટીકાર્યઃ સપરન્સ મેતો અપસરણ કરતો, અભિસરણ કરતો, પરાઠુખ, કડા આદિ વડે અલંકૃત અથવા ઇતર પણ=નહીં અલંકૃત પણ, અન્યતર ભાવથી યુક્ત=સમેત=આ સર્વ ભાવોમાંથી કોઈપણ એક ભાવથી યુક્ત, યાવાન જેટલો શત્ કોઈ હોય, સ: તે-તે તે ભાવથી યુક્ત ભિક્ષા વહોરાવનાર પુરુષ, =યં માવામહ: એ ભાવઅભિગ્રહ છે=ભાવઅભિગ્રહનો વિષય છે, રૂતિ થાઈ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - સાધુઓ ગોચરી વહોરવા જતી વખતે વિવિધ પ્રકારના ભાવઅભિગ્રહને ધારણ કરે છે. ભાજનમાંથી ભોજનનો પિંડ ઉપાડેલો હોય અને તે પિંડ વહોરાવે તો ગ્રહણ કરવું, તે ઉક્ષિપ્તચર નામનો ભાવઅભિગ્રહ છે; અને “ક્ષિત્રિરા "માં વિ' પદથી નિક્ષિપ્તચર નામનો ભાવઅભિગ્રહ ગ્રહણ કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભોજન કરનારને થાળીમાં જમવા માટે જે ભોજનનો પિંડ મૂકેલો હોય, અને તે પિંડ વહોરાવે તો ગ્રહણ કરવું, તે નિક્ષિપ્તચર નામનો ભાવઅભિગ્રહ છે. વળી કોઈ ગાતાં, રડતાં કે બેઠેલા વગેરે ભાવોમાં રહીને વહોરાવે તો જ વહોરવું, તેવો અભિગ્રહ ધારણ કરવો, એ પણ ભાવઅભિગ્રહ છે. વળી કોઈ પાછો ખસતો, સન્મુખ આવતો કે સાધુથી પરામુખ જતો પુરુષ ભિક્ષા આપે તો જ ભિક્ષા ગ્રહણ કરવી, અથવા કડા વગેરે અલંકારોથી અલંકૃત હોય તેવો ભિક્ષા આપે અથવા અલંકૃત ન હોય તેવો ભિક્ષા આપે તો જ ગ્રહણ કરવી, આવા પ્રકારના અભિગ્રહો ધારણ કરવા, એ પણ ભાવઅભિગ્રહ છે. ૩૦૩/૩૦૪ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘ભિક્ષા’ દ્વાર | ગાથા ૩૦૫ અવતરણિકા : अभिग्रहविषयोपदर्शनायाह ગાથા : અવતરણિકાર્ય અભિગ્રહોના વિષયના ઉપદર્શન માટે કહે છે અર્થાત્ પૂર્વમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહો બતાવ્યા. હવે તે અભિગ્રહો કેવા પુરુષોને આશ્રયીને ઉચિત છે ? તે રૂપ અભિગ્રહોના વિષયભૂત જીવોને દર્શાવવા માટે કહે છે – અન્વયાર્થ: - 2 पुरिसे पडुच्च एए अभिग्गहा नवरि एत्थ विण्णेआ । सत्ता विचित्तचित्ता केई सुज्झति एमेव ॥ ३०५ ॥ ૧૦૯ પત્થ=અહીં=ભગવાનના શાસનમાં, નવફિક્ત પુત્તેિ પડુથ્વ=પુરુષોને આશ્રયીને=આવા પ્રકારની ક્રિયાવાળા સાધુઓને આશ્રયીને, ણ અમિTMા=આ અભિગ્રહો વિન્ગે=જાણવા. વિચિત્તચિત્તા-વિચિત્ર ચિત્તવાળા š=કેટલાક સત્તા=સત્ત્વો=જીવો, મેવ=આ રીતે જ=અભિગ્રહોના સેવનથી જ, મુાંતિ=શુદ્ધ થાય છે. ગાથાર્થ: ભગવાનના શાસનમાં ફક્ત આવા પ્રકારની ક્રિયાવાળા સાધુઓને આશ્રયીને આ અભિગ્રહો જાણવા. વિચિત્ર ચિત્તવાળા કેટલાક જીવો અભિગ્રહોના સેવનથી જ શુદ્ધ થાય છે. ટીકા पुरुषान् प्रतीत्यैवंविधक्रियान् विनेयानेतेऽभिग्रहाः अत्र शासने नवरं विज्ञेया इति, किमेतदेवमित्यत्राहसत्त्वा विचित्रचित्ता:-विचित्राभिसन्धयः केचन शुध्यन्ति कर्म्ममलापेक्षया एवमेव अभिग्रहासेवनेनैवेति ગાથાર્થ: ॥૨૦॥ ટીકાર્ય ફક્ત પુરુષોને=આવા પ્રકારની ક્રિયાવાળા વિનેયોને, આશ્રયીને અર્થાત્ ભિક્ષાટન કરતી વખતે જુદા જુદા અભિગ્રહો કરે એવા સાધુઓને આશ્રયીને, આ શાસનમાં—ભગવાનના શાસનમાં, અભિગ્રહો જાણવા. આ આમ કેમ છે ? અર્થાત્ અભિગ્રહો આવા પ્રકારની ક્રિયાવાળા સાધુઓને આશ્રયીને જ કેમ છે, સર્વને આશ્રયીને કેમ નથી ? એ પ્રકારની શંકામાં કહે છે – – કર્મમલની અપેક્ષાથી વિચિત્ર ચિત્તવાળા વિચિત્ર અભિસંધિવાળા, કેટલાક સત્ત્વો=જીવો, આ રીતે જ=અભિગ્રહોના આસેવનથી જ શુદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૦૫-૩૦૬ ભાવાર્થ : પૂર્વે બતાવ્યું કે સાધુઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને જુદા જુદા અભિગ્રહો કરે છે, જે અભિગ્રહો સર્વ સાધુઓ માટે સામાન્યથી નથી, પરંતુ કેટલાક સાધુઓનાં તેવા પ્રકારનાં કર્મો હોય છે, જેથી તેઓ વિવિધ પ્રકારના અભિગ્રહો ગ્રહણ કરીને ભિક્ષાટન કરે, અને અભિગ્રહો પ્રમાણે ભિક્ષા ન મળે તોપણ ચિત્તને સમભાવમાં રાખીને અભિગ્રહો પ્રત્યે બદ્ધરાગથી અપ્રમાદપૂર્વક યત્ન કરે, તો તેઓના સમભાવની વૃદ્ધિ થાય. જેમ ઢંઢણઋષિને ભૂતકાળનાં તેવાં કર્મોના ઉદયથી સ્વલબ્ધિથી ભિક્ષા પ્રાપ્ત થતી ન હતી, ત્યારે તે મહાત્માએ અભિગ્રહ ગ્રહણ કર્યો કે “મને સ્વલબ્ધિથી ભિક્ષા પ્રાપ્ત થશે તો જ હું ભોજન કરીશ.” આ પ્રકારના અભિગ્રહના પાલનમાં પ્રતિદિન અપ્રમાદભાવથી ઉદ્યમ કરતાં ઢંઢણઋષિના સંયમના કંડકોની વૃદ્ધિ થતી હતી, જેથી છ મહિના પછી કૃષ્ણ મહારાજાના વંદનને કારણે તેમને નિર્દોષ પણ પ્રાપ્ત થયેલા મોદક મને સ્વલબ્ધિથી પ્રાપ્ત થયા નથી.' એમ ભગવાન પાસેથી જાણીને પોતાના અભિગ્રહની શુદ્ધિ અર્થે પરઠવવા યત્ન કરે છે, ત્યારે તેના બળથી જ સંયમની શુદ્ધિ થવાથી તે મહાત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આથી ફલિત થાય છે કે કેટલાક જીવોનાં તેવા કર્મો હોય છે, જેથી તેઓ અભિગ્રહોમાં દઢ યત્ન કરે તો જ સમભાવની વૃદ્ધિ થાય, અન્યથા ન થાય. માટે તેવા સાધુઓને આશ્રયીને શાસ્ત્રમાં અભિગ્રહોનું વિધાન કરેલ છે. આ૩૦પા અવતરણિકાઃ મત્રાદિ – અવતરણિકાર્ય : અહીં કહે છે–પૂર્વમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને જે અભિગ્રહો બતાવ્યા, એમાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – ગાથા : जो कोइ परिकिलेसो जेसि केसिंचि सुद्धिहेठ त्ति । पावइ एवं तम्हा ण पसत्थाऽभिग्गहा एए ॥३०६॥ અન્વયાર્થઃ વં=આ રીતે=ગુરુ-લાઘવના આલોચન વગર અભિગ્રહો સ્વીકારવામાં આવે એ રીતે, હરિ જે કોઈનો સુઘે શુદ્ધિનો હેતુ નો હો વિષનેરો જે કોઈ પરિફ્લેશ પાવડું પ્રાપ્ત થાય, તહીં–તે કારણથી મિહા આ અભિગ્રહો પસંસ્થા =પ્રશસ્ત નથી=સુંદર નથી. * “ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: ગુર-લાઘવના આલોચન વગર અભિગ્રહો રવીકારવામાં આવે એ રીતે, શુદ્ધિનો હેતુ જે કોઈ પરિફ્લેશ પ્રાપ્ત થશે, તે કારણથી આ અભિગ્રહો સુંદર નથી. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ - ૧૧ પ્રતિદિનક્રિયાવસ્તુકભિક્ષા' દ્વાર / ગાથા ૩૦૦-૩૦૦ ટીકાઃ यः कश्चित् परिक्लेशो दारुवहनादिः येषां केषाञ्चित् कर्मकरादीनां शुद्धिहेतुरिति कर्ममलमपेक्ष्य प्राप्नोति एवं गुरुलाघवालोचनशून्याभिग्रहाङ्गीकरणे सति, यस्मादेवं तस्मात् न प्रशस्ता=न शोभनाः कर्मक्षयनिमित्तमभिग्रहा एते=भवतोपन्यस्ता इति गाथार्थः ॥३०६॥ ટીકાર્થ: આ રીતેeગુરુ-લાઘવના આલોચનથી શૂન્ય એવા અભિગ્રહોનું અંગીકરણ હોતે છત=ગુરુ-લાઘવના વિચાર વગર અભિગ્રહોનો કર્મક્ષયના નિમિત્તરૂપે સ્વીકાર હોતે છતે, કર્મકરાદિકમજૂરી કરનાર વગેરે, જે કોઈનો દારુવડનાદિ=લાકડાને ઊંચકવા વગેરેરૂપ, જે કોઈ પરિક્લેશ કર્મરૂપ મલને અપેક્ષીને શુદ્ધિનો હેતુ પ્રાપ્ત થાય. જે કારણથી આમ =મજૂર વગેરેનો પરિફ્લેશ શુદ્ધિનો હેતુ પ્રાપ્ત થાય એમ છે, તે કારણથી કર્મના ક્ષયના નિમિત્તે આ=તમારા વડે ઉપન્યસ્ત=ગ્રંથકાર વડે કહેવાયેલા, અભિગ્રહો પ્રશસ્ત નથી=શોભન નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષી સ્થૂલ દષ્ટિથી વિચારીને કહે છે કે નિર્જરા અર્થે સ્વાધ્યાયાદિમાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે, પરંતુ કેવલ ક્લેશકારી એવા અભિગ્રહો ગ્રહણ કરીને સ્વાધ્યાયાદિનો વ્યાઘાત કરવો જોઈએ નહીં. તેથી આ અભિગ્રહોનો સ્વીકાર ગુરુ-લાઘવનો સમ્ય વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરવા જેવો છે. આમ છતાં, અભિગ્રહોના ક્લેશને નિર્જરાનું કારણ સ્વીકારવામાં આવે તો જે કોઈ મજૂરી કરનાર વગેરે લાકડાનું વહન વગેરે કરીને ક્લેશ અનુભવે છે, તેઓની પણ કર્મોની નિર્જરા થવારૂપ શુદ્ધિ થવી જોઈએ; કેમ કે મજૂર વગેરેની જેમ સાધુઓ પણ ગમે તેવા અભિગ્રહો કરીને ભિક્ષા માટે નિરર્થક ફરવારૂપ કષ્ટ વેઠે છે, અને સ્વાધ્યાયાદિનો વ્યાઘાત કરે છે. તેથી જેમ મજૂર વગેરેને નિર્જરા થતી નથી, તેમ સાધુઓને પણ નિર્જરા થતી નથી. આથી આ અભિગ્રહો સુંદર નથી. અહીં “વ'નો અર્થ “ગુરુ-લાઘવના આલોચનથી શૂન્ય એવા અભિગ્રહો સ્વીકારાયે છતે’ એમ કરવા દ્વારા પૂર્વપક્ષીને એ કહેવું છે કે આત્મામાં નિર્લેપતાના પરિણામથી કર્મનિર્જરા થાય છે, પરંતુ અભિગ્રહો ગ્રહણ કર્યા પછી ભિક્ષા પ્રાપ્ત ન થાય તો સાધુને ભિક્ષાટનનો અને શ્રુધાસહનનો ક્લેશ પ્રાપ્ત થાય, અને ક્લેશથી નિર્જરા થાય નહીં. માટે સાધુએ અભિગ્રહો ગ્રહણ કરવાને બદલે સંયમમાં ઉપષ્ટભક એવી ભિક્ષા પ્રાપ્ત કરીને નિર્લેપ ચિત્તપ્રાપ્તિના ઉચિત ઉપાયમાં ઉદ્યમ કરવો જોઈએ. ૩૦૬ll અવતરણિકા: आचार्य आह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ શંકા કરી કે અભિગ્રહો ક્લેશરૂપ હોવાથી પ્રશસ્ત નથી. તેના જવાબરૂપે આચાર્ય કહે છે – For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૦૦ ગાથા : सत्थे विहिआ निरवज्ज मो य मोहाइघायणसमत्था । तित्थगरेहि वि चिण्णा सुपसत्थाऽभिग्गहा एए ॥३०७॥ અન્વયાર્થ : સત્યે વિદિ=શાસ્ત્રમાં વિહિત છે, નિરવ =અને નિરવદ્ય છે, મોહાફિયાયUસમર્થીિ=મોહાદિના ઘાતનમાં સમર્થ છે, તિસ્થાદિ વિ રિપUT=તીર્થકરો વડે પણ ચીર્ણ છે=આચરિત છે. (આથી) પU મિહા આ અભિગ્રહો સુપરસ્થા સુપ્રશસ્ત છે. * “ો' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : શારામાં નિહિત છે અને નિરવધ છે, મોહાદિના ઘાતનમાં સમર્થ છે, તીર્થંકરો વડે પણ આચરિત છે, આથી આ અભિગ્રહો સુપ્રશસ્ત છે. ટીકાઃ शास्त्रे विहिता:=प्रवचने उक्ताः, निरवद्याश्च-अपापाश्च प्रकृत्या, मोहादिधातनसमर्थाः मोहमदापनयनसहाः, तीर्थकरैरपि भगवद्भिः चीर्णा इत्याचरिताः, न त्वेवं ये केचन परिक्लेशाः, इत्यतः सुप्रास्ताः अतिशयशोभना अभिग्रहा एते अनन्तरोदिताः, विशुद्धिफलदर्शनादिति गाथार्थः ॥३०७॥ ટીકાર્થ : અભિગ્રહો શાસ્ત્રમાં વિધાન કરાયેલા છે=પ્રવચનમાં કહેવાયેલા છે, અને પ્રકૃતિથી નિરવઘ=અપાપ, મોહાદિના ઘાટનમાં સમર્થ=મોહ અને મદના અપનયનમાં સમર્થ, તીર્થકર ભગવાન વડે પણ ચર્ણ છે=આચરિત છે. પરંતુ આ રીતે=પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ કહ્યું એ રીતે, જે કોઈ પરિક્લશો નથી કર્મકારાદિના લાકડા વહન કરવા આદિ પરિફ્લેશો જેવા આ અભિગ્રહો નથી. એથી આ પૂર્વમાં કહેવાયેલા, અભિગ્રહો સુપ્રશસ્ત છે અતિશય શોભન છે; કેમ કે વિશુદ્ધિરૂપ ફળનું દર્શન થાય છે અર્થાત્ અભિગ્રહોના પાલનથી સમભાવની વિશુદ્ધિરૂપ ફળ પ્રત્યક્ષ દેખાય છે, આ પ્રમાણે પથાર્થ છે. ભાવાર્થ : સાધુને અભિગ્રહો ધારણ કરવાનું શાસ્ત્રમાં વિહિત છે, અને શાસ્ત્રમાં વિહિત ક્રિયા કરવાથી અવશ્ય નિર્જરા થાય છે; કેમ કે શાસ્ત્ર સર્વજ્ઞકથિત છે, અને સર્વજ્ઞ નિર્જરાનું કારણ હોય તે જ ક્રિયાનું વિધાન કરે. આ રીતે શાસ્ત્રવચનના બળથી અભિગ્રહોને નિર્જરાનું કારણ બતાવીને હવે યુક્તિથી નિર્જરાનું કારણ બતાવે છે – વળી અભિગ્રહો પ્રકૃતિથી નિરવદ્ય છે, અર્થાત્ અભિગ્રહોની પ્રવૃત્તિ એ કોઈ પાપપ્રવૃત્તિ નથી કે જેથી નિર્જરા ન થાય. તેથી મજૂર વગેરે મજૂરી વગેરેની ક્રિયા કરે છે, તે સાવદ્ય પ્રવૃત્તિ હોવાથી તેના જેવી અભિગ્રહ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ છે તેમ કહી શકાય નહીં. આમ, નિરવ એવા અભિગ્રહો અવશ્ય નિર્જરાનું કારણ છે, તેમ બતાવીને હવે અનુભવથી કઈ રીતે અભિગ્રહો નિર્જરાનું કારણ છે, તે બતાવે છે – For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા' દ્વાર / ગાથા ૩૦૦-૩૦૮ અભિગ્રહો મોહ અને મદને દૂર કરવામાં સમર્થ છે, તે આ રીતે - - સાધુ આત્માના કલ્યાણ માટે ભિક્ષાટન કરે છે, અને તે પણ ક્ષુધા-તૃષા લાગી હોય તે વખતે ભગવાનના વચનના સ્મરણપૂર્વક વિશેષ પ્રકારના અભિગ્રહો ગ્રહણ કરીને ભિક્ષાટન કરે છે. વળી પોતાનો અભિગ્રહ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ જાતની દીનતા કર્યા વગર ભગવાનના વચન ઉપર પૂર્ણ આસ્થાપૂર્વક ક્ષુધાતૃષા સહન કરે છે, અને પોતાના અભિગ્રહ પ્રમાણે ભિક્ષા ન મળે તોપણ ભિક્ષાની અપ્રાપ્તિકૃત ખેદ કરતા નથી, પરંતુ પોતાના અભિગ્રહ અનુસાર ભિક્ષાપ્રાપ્તિ માટે સમભાવપૂર્વક ઉચિત યત્ન કરે છે. આથી તેવા મુનિઓના મોહાદિના સંસ્કારો અભિગ્રહો ગ્રહણના કારણે ક્ષીણ-ક્ષીણતર થાય છે. વળી આ અભિગ્રહો તીર્થંકરોએ પણ સેવ્યા છે. માટે મહાપુરુષોથી સેવાયેલા આ અભિગ્રહો નિર્જરાનું કારણ છે. વળી, પૂર્વપક્ષીએ અભિગ્રહોની મજૂરોનાં કષ્ટો સાથે તુલના કરી તે અનુચિત છે; કેમ કે મજૂરો જે કષ્ટો વેઠે છે તે શાસ્ત્રમાં વિહિત નથી, સાવઘ પ્રવૃત્તિરૂપ છે, અને તે કષ્ટો વેઠવાથી મજૂરોના મોહાદિ નાશ પામતા નથી, ફક્ત તે કષ્ટો વેઠવામાં તેઓને અરિત વર્તે છે, છતાં ધનના લોભથી તેઓ તે કષ્ટો વેઠે છે, માટે તે કષ્ટ વેઠવાથી પણ તેઓને ધનની મૂર્છા જ વધે છે. જ્યારે મુનિના અભિગ્રહો વિવેકવાળા અને સમભાવની વૃદ્ધિના યત્નયુક્ત છે. માટે વિવેકી સાધુ પોતાની શક્તિ અનુસાર ગુરુ-લાઘવનું આલોચન કરીને અભિગ્રહો કરે તો અભિગ્રહોના બળથી અવશ્ય તે મુનિના સમભાવની વૃદ્ધિ થાય છે, અને અભિગ્રહોના પાલનથી આત્માની વિશુદ્ધિરૂપ સ્વસંવેદિત ફળ પ્રાપ્ત થાય છે. માટે વિવેકી મુનિના અભિગ્રહો સુપ્રશસ્ત છે. II૩૦૭ના અવતરણિકા : अलं प्रसङ्गेन, प्रस्तुतमाह અવતરણિકાર્ય પ્રસંગથી સર્યું, હવે પ્રસ્તુતને કહે છે ૧૧૩ ભાવાર્થ: ગાથા ૨૮૬થી ‘ભિક્ષા’દ્વારનો પ્રારંભ થયો, અને ત્યાં કહ્યું કે મૃતયોગસમાચારવાળા સાધુઓ ગુરુ પાસે ઉપયોગ કરીને ‘આવશ્યી’ અને ‘યસ્ય યોગ' વડે ભિક્ષા અર્થે વસતિમાંથી નીકળે છે. ત્યારપછી ગાથા ૨૮૭થી ૨૯૫માં ઉપયોગની ક્રિયાનું સ્વરૂપ બતાવ્યું, ત્યારપછી ગાથા ૨૯૭માં કહ્યું કે સાધુઓ દ્રવ્યાદિ અભિગ્રહોથી યુક્ત, એષણામાં ઉપયુક્ત અને આહારાદિમાં મૂર્છા વગરના થઈને ભિક્ષાટન કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે અભિગ્રહો શું છે ? તેથી પ્રાસંગિક રીતે ગાથા ૨૯૮થી ૩૦૫ સુધી અભિગ્રહોનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી અભિગ્રહોથી ક્લેશ થાય છે, પણ નિર્જરા નથી થતી, એવી શંકાનું ગાથા ૩૦૬માં ઉદ્ભાવન કરીને તેનું ગાથા ૩૦૭માં સમાધાન કર્યું આ રીતે અભિગ્રહોનું સ્વરૂપ અને તેની સફળતા પ્રાસંગિક બતાવી. હવે સાધુઓ ભિક્ષાટન કરીને કઈ રીતે વસતિમાં આવે છે, તે રૂપ પ્રસ્તુતને કહે છે – For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રતિદિનક્રિયાવસ્તક ભિક્ષા’ દ્વાર/ ગાથા ૩૦૮ ગાથા : सुत्तभणिएण विहिणा उवउत्ता हिंडिऊण ते भिक्खं । पच्छा उर्विति वसहिं सामायारिं अभिदंता ॥३०८॥ અન્વયાર્થઃ સુત્તમા વિદિ=સૂત્રમાં કહેવાયેલ વિધિથી યુવક તે=ઉપયુક્ત એવા તેઓ=સાધુઓ, મળ્યું fઈંડિV=ભિક્ષા માટે ફરીને પછ=પાછળથી સામાયરિંમવંતા સામાચારીને નહીં ભેદતાવરિં-વસતિને વિષે વિંતિ=આવે છે. ગાથાર્થ સૂત્રમાં કહેલ વિધિથી ઉપયુક્ત એવા સાધુઓ ભિક્ષા માટે ફરીને પાછળથી સામાચારીને નહીં વિરાધતા વસતિમાં આવે છે. ટીકા? ___ सूत्रभणितेन विधिना-शङ्कितादिपरिहारेण उपयुक्ताः तथा हिण्डित्वा=अटित्वा ते साधवः भिक्षासर्वसम्पत्करी, पश्चात् तदुत्तरकालं उविति=आगच्छन्ति वसतिं सामाचारी - शिष्टसमाचरणलक्षणां अभिन्दन्तः अविराधयन्त इति गाथार्थः ॥३०८॥ ટીકાઈઃ શંકિતાદિના પરિહારરૂપ સૂત્રમાં કહેવાયેલ વિધિથી ઉપયુક્ત એવા તેઓ-સાધુઓ, સર્વસંપન્કરી ભિક્ષા માટે, તે પ્રકારે=જે પ્રકારે ગ્રહણ કરેલ અભિગ્રહોમાં કોઈ સ્કૂલના ન થાય તે પ્રકારે, ફરીને=અટન કરીને, પાછળથી તેનાથી ઉત્તર કાળને વિષે, શિષ્ટોના સમાચરણના લક્ષણવાળી સામાચારીને નહીં ભેદતા=નહીં વિરાધતા, વસતિને વિષે આવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વે ગ્રંથકારે કહ્યું કે ઉપયોગનો કાયોત્સર્ગ કર્યા પછી સાધુઓ અભિગ્રહપૂર્વક ભિક્ષાટન કરે છે, તે ભિક્ષાટન કરતી વખતે સાધુઓ ભિક્ષાના અંકિતાદિ ૪૨ દોષોને સ્મૃતિમાં રાખીને શાસ્ત્રવિધિ અનુસાર ઉપયુક્ત હોય છે અને ગમનાદિ ચેષ્ટા પણ ઉપયોગપૂર્વક કરે છે, જેથી કોઈ પ્રકારની વિરાધના ન થાય. આ રીતે સ્વ-પરને એકાંતે કલ્યાણકર એવું ભિક્ષાટન કરીને પોતાને જે કાંઈ ભિક્ષા પ્રાપ્ત થઈ હોય તે મેળવ્યા પછી સાધુ વસતિમાં આવે છે, અને વસતિમાં પ્રવેશવા માટેની સાધુની જે સામાચારી છે તેની વિરાધના ન થાય તે પ્રકારની યતનાપૂર્વક તેઓ વસતિમાં પ્રવેશે છે. આથી ફલિત થાય કે સાધુની ભિક્ષાટનની ક્રિયા માત્ર ઉદર ભરવા માટે નથી કે કષ્ટ વેઠવા માટે નથી, પરંતુ અત્યંત ઉપયોગપૂર્વક સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરવા દ્વારા સંવરભાવની અત્યંત વૃદ્ધિ કરવા માટે છે. Hi૩૦૮ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુફ| ‘ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૦૯ ૧૧૫ અવતરણિકા : તત્ર ૨ – અવતરણિયાર્થ: પૂર્વગાથામાં બતાવ્યું કે ભિક્ષાટન કરીને સામાચારીની વિરાધના નહીં કરતા સાધુઓ વસતિમાં આવે છે. હવે ત્યાં વસતિમાં પ્રવેશ કરવામાં, શિષ્ટોની સામાચારી શું છે? તે તત્ર ત્ર'થી બતાવે છે – ગાથા: तक्कालाणुवलद्धं मच्छिगकंदाइ विगिंचंति । उवलद्धं वा वि तया कहंचि जं णोज्झिअं आसि ॥३०९॥ અન્વયાર્થ : તક્ષાતાવર્તવદ્ધ તે કાળમાં અનુપલબ્ધ=ભિક્ષાગ્રહણકાળમાં નહીં દેખાયેલ, ૩વદ્ધ વા વિ અથવા ઉપલબ્ધ પણ=ભિક્ષા ગ્રહણકાળમાં દેખાયેલ પણ, મછિવિટા=મક્ષિકા, કંટકાદિ તથા ત્યારે વિ=કોઈક રીતે = ઃિ માસ જે ઉષ્મિતત્રત્યાગ કરાયેલ, ન હતાં, (તેને) વિવિંતિ ત્યજે છે. ગાથાર્થ : ભિક્ષા ગ્રહણકાળમાં નહીં દેખાયેલ, અથવા દેખાયેલ પણ માખી, કાંટા વગેરે ત્યારે કોઈ કારણે જે ત્યાગ કરાયેલ ન હતાં, તે માખી, કાંટા વગેરેનો ત્યાગ કરે છે. ટીકાઃ तत्कालानुपलब्ध भिक्षाग्रहणकालादृष्टं मक्षिकाकण्टकादि विगिचंति पृथक्कुर्वन्ति परित्यजन्तीत्यर्थः उपलब्धं वाऽपि तदा=ग्रहणकाले कथञ्चित् सागारिकादिभयेन यन्नोज्झितं न परित्यक्तमासीदिति થાર્થ: રૂ૦ ટીકાઈ: તે ધૂળમાં અનુપલબ્ધને ભિક્ષાગ્રહણકાળમાં અને, અથવા ઉપલબ્ધ પણ=ભિક્ષાગ્રહણકાળમાં દષ્ટ પણ, મક્ષિકા, કંટકાદિ ત્યારે=ગ્રહણકાળમાં=ભિક્ષા ગ્રહણ કરતી વખતે, કોઈક રીતે સાગારિકાદિના ભયથી, જે ઉજિઝત ન હતાં પરિત્યજાયેલ ન હતાં, તેને પૃથફ કરે છે–પરિત્યજે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં બતાવ્યું કે શિષ્ટોની સામાચારીની અવિરાધના કરતા સાધુઓ વસતિમાં આવે છે. ત્યાં શિખોની સામાચારી શું છે? તેના અંગરૂપે બતાવે છે કે ભિક્ષા ગ્રહણ કરતી વખતે સાધુઓ જેમ ભિક્ષાના ગ્રહણમાં ઉપયુક્ત હોય છે, તેમ ભિક્ષામાં માખી વગેરે કોઈ જંતુ કે કાંટા વગેરે છે કે નહિ ? તે જોવામાં પણ ઉપયુક્ત હોય છે. આમ છતાં, ભિક્ષાગ્રહણકાળમાં તે માખી વગેરે જોયાં ન હોય તો ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં પહેલાં અવશ્ય તેને જુએ છે; અને કદાચ ભિક્ષા ગ્રહણકાળમાં જોયાં હોય, પરંતુ ગૃહસ્થોની સામે કાઢે તો ગૃહસ્થોને લાગે કે સાધુ માખી વગેરેવાળી વસ્તુ વાપરે છે, જેથી ધર્મનું લાઇવ થાય, તેના નિવારણ માટે For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૦૯ થી ૩૧૧ ભિક્ષા વહોરતી વખતે જોયેલ પણ માખી આદિને કાઢેલ ન હોય તો, ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં પહેલાં અવશ્ય તે માખી વગેરેને સાધુઓ ભિક્ષામાંથી અલગ કરીને ઉચિત સ્થાને ત્યાગ કરે છે. ૩૦લા અવતરણિકા : यत्र तद्विगिञ्चति तदाह - અવતરણિયાર્થ: - પૂર્વગાથામાં કહ્યું કે ભિક્ષા ગ્રહણકાળમાં અનુપલબ્ધ કે ઉપલબ્ધ એવા માખી વગેરેને ભિક્ષામાંથી ત્યજે છે. તે ક્યાં ત્યજે છે? તેથી જ્યાં જે સ્થાનમાં, તેને માખી વગેરેને, સાધુ ત્યજે છે, તે સ્થાનને કહે છે – ગાથા : सुन्नहर देउले वा असई अ उवस्सयस्स वा दारे । मच्छिगकंटगमाई सोहेत्तुमुवस्सयं पविसे ॥३१०॥ અન્વયાર્થ : સુત્રદા રે ને વા=શૂન્યઘરમાં કે દેવકુલમાં, મ ગ ૩વર્સયસ વા વા અથવા નહીં હોતે જીતે જ શૂન્યગૃહાદિ વિદ્યમાન નહીં હોતે છતે જ, ઉપાશ્રયના દ્વારમાં મચ્છવંદના મક્ષિકા, કંટકાદિને સોહેતું=શોધીને ૩વયં=ઉપાશ્રયને વિષે વિશે પ્રવેશે. * મૂળગાથામાં રહેલ “ગ' વકાર અર્થમાં છે. ગાથાર્થ : - શૂન્ચઘરમાં કે દેવકુલમાં, અથવા શૂન્યગૃહાદિ વિધમાન નહીં હોતે છતે જ ઉપાશ્રયના દ્વારમાં માખી-કાંટા આદિને શોધીને સાધુ ઉપાશ્રયમાં પ્રવેશે. ટીકાઃ शून्यगृहे देवकुले वा, असति वा=अविद्यमाने वा तच्छून्यगृहादौ, उपाश्रयस्य वा द्वारे मक्षिकाकण्टकाद्यं वस्तु शोधयित्वा उद्धृत्योपाश्रयं प्रविशेदिति गाथार्थः ॥३१०॥ નોંધ: ટીકામાં તસ્કૂચગૃહાવી માં તત્ શબ્દ વધારાનો ભાસે છે. ટીકાર્ય : શૂન્યઘરમાં કે દેવકુલમાં અથવા નહીં હોતે છતે જ શૂન્યગૃહ આદિ અવિદ્યમાન હોતે છતે જ, ઉપાશ્રયના દ્વારમાં માખી, કાંટા વગેરે વસ્તુને શોધીને ઉદ્ધરીને=પાત્રમાંથી કાઢીને, ઉપાશ્રયને વિષે પ્રવેશે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૩૧૦ અવતરણિકા: अत्रैव विधिशेषमाह - For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર / ગાથા ૩૧૧ ૧૧૭ અવતરણિકાર્ય : ગાથા ૩૦૮માં કહેલ કે શિષ્ટ સામાચારીની વિરાધના નહીં કરતા સાધુઓ વસતિમાં આવે છે, અને તેમાં સામાન્યથી શિષ્ટ સામાચારી બતાવી કે માખી-કાંટા વગેરેને કાઢીને વસતિમાં પ્રવેશે. હવે અહીં જ=વસતિના પ્રવેશમાં જ, વિવિશેષને બાકી રહેલ વિધિને, કહે છે – ગાથા : पायपमज्ज निसीहिअ अंजलि दंडुवहिमोक्खणं विहिणा । सोहिं च करिति तओ उवउत्ता जायसंवेगा ॥३११॥ पडिदारगाहा ॥ અવાર્થ : પાયામ=પાદપ્રમાર્જનને, નિશીહિમ=મૈષેબિકીને, મંત્રિ=અંજલિને, વિહિપ સંકુરિમોમgui= વિધિથી દંડ અને ઉપધિના મોક્ષણને, તો ઘ=અને ત્યારપછી નાયા –ઉત્પન્ન થયેલા સંવેગવાળા, ૩૩=ઉપયુક્ત એવા સાધુઓ સોëિ વારિત્તિ શુદ્ધિને કરે છે. ગાથાર્થ : વસતિમાં પ્રવેશતા સાધુઓ પગની પ્રમાર્જના, નૈષેલિકી, અંજલિ, વિધિથી દાંડો અને ઉપધિનું મોક્ષણ કરે છે, અને ત્યારબાદ ઉત્પન્ન થયેલા સંવેગવાળા, ઉપયુક્ત એવા સાધુઓ શુદ્ધિને કરે છે. ટીકા : __प्रविशन्तः पादप्रमार्जनं कुर्वन्ति तथा नैषेधिकीम् अञ्जलिमित्यञ्जलिग्रहं तथा दण्डोपधिमोक्षणं विधिना वक्ष्यमाणेन, शुद्धिं चाऽऽलोचनया कुर्वन्ति तत उपयुक्ताः सन्तो जातसंवेगा इति द्वारगाथासमासार्थः રૂા . ટીકાર્ય : પ્રવેશતા=વસતિમાં પ્રવેશ કરતા સાધુઓ, પાદના પ્રમાર્જનને તથા નૈષેબિકીને, અંજલિને= અંજલિના ગ્રહને, તથા કહેવાનાર વિધિથી દંડ અને ઉપધિના મોક્ષણને કરે છે, અને ત્યારપછી ઉત્પન્ન થયેલો છે સંવેગ જેમને એવા ઉપયુક્ત છતા સાધુઓ આલોચના વડે શુદ્ધિ કરે છે. આ પ્રમાણે તારગાથાનો સમાસાર્થ છે=સંક્ષેપથી અર્થ છે. ભાવાર્થ : ગાથા ૩૦૮માં કહેલ કે ભિક્ષાટન કરીને સાધુઓ શિષ્ટ સામાચારીને અવિરાધતા વસતિમાં પ્રવેશે છે. તે વસતિમાં પ્રવેશ કરવાની શિષ્ટ સામાચારી બતાડવા માટે પાંચ દ્વારોનું પ્રસ્તુત ગાથામાં વર્ણન કરેલ છે, જે દ્વારોનું વિશેષ વર્ણન ગ્રંથકાર આગળમાં કરવાના છે. તેમાં પ્રથમ વાર વસતિમાં પ્રવેશતાં સાધુઓ પાદપ્રમાર્જના કરે છે તેનું છે. બીજું દ્વાર નિસીહિ બોલે છે તેનું છે, ત્રીજું દ્વાર અંજલિ જોડે છે તેનું છે, ચોથું દ્વાર વિધિપૂર્વક દાંડો અને ઉપધિ મૂકે છે તેનું છે અને ત્યારપછી પાંચમું દ્વાર સંવેગપૂર્વક ઉપયુક્ત થયેલા સાધુઓ ભિક્ષા સંબંધી આલોચના વડે શુદ્ધિ કરે છે તેનું છે. ll૩૧૧ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૧૨ अवतरnिsi: व्यासार्थं तु स्वयमेवाह - અવતરણિકાW: પૂર્વગાથામાં સાધુને ભિક્ષા ગ્રહણ કર્યા પછી વસતિમાં પ્રવેશ કરવાની વિધિનાં પાંચ ધારો બતાવ્યાં. હવે તે દ્વારોના વ્યાસાર્થને=વિસ્તારથી અર્થને, વળી ગ્રંથકાર સ્વયં જ કહે છે – गाथा: एवं पडुपण्णे पविसओ उ तिन्नि उ निसीहिया होति । अग्गद्दारे मज्झे पवेसणे पायऽसागरिए ॥३१२॥ दारं ॥ सन्ययार्थ : एवं=॥ = २८७म तावेद मे शत, पडुपण्णे प्रत्युत्पन्न होते ते माहार प्राप्त थये छते, पविसओ उ=qणी प्रवेशताने वसतिमा प्रवेश ४२ता साधुने, अग्गद्दारे द्वारभा, मज्झे मध्यमi, पवेसणे प्रवेशनमा तिन्नि निसीहिया=२९॥ नषेधिहामी होतिथाय छे. पायऽसागरिए असार डोते छते पाह (प्रा.) * 'उ' पाहपूर्ति भाटे छे. गाथार्थ: ગાથા ૨૯૦માં બતાવેલ એ રીતે આહાર પ્રાપ્ત થયે છતે વળી વસતિમાં પ્રવેશતાં સાધુને અગ્રદ્વારમાં, મધ્યકારમાં અને પ્રવેશદ્વારમાં, એમ ત્રણ નિશીહિ થાય છે. કોઈ ગૃહસ્થ ન હોય ત્યારે સાધુ બંને પગનું પ્રમાર્જન કરે છે. टीका: एवं प्रत्युत्पन्ने सत्याहारे प्रविशतः साधोवसति तिस्रो नैषेधिक्यो भवन्ति अग्रद्वारे मध्ये प्रवेशने इति च, प्रवेशनं निजद्वारं, नैषेधिकीति द्वारं अल्पवक्तव्यतोक्रमप्रयोजनं । पादप्रमार्जनद्वारमाह-पादावसागारिके प्रमार्जितव्यौ, सम्यग्यतनादिसद्भावादिति गाथार्थः ॥ __इह चायं वृद्धसम्प्रदायः - "भिक्खायरियाए नियत्ताणं इमो विही, बाहिं ठिया देवकुलियाए वा सुन्नघरे वा भत्तपाणं पडिलेर्हिति मा मच्छिया वा कंटओ वा हुज्जा, जं च पाणयं कारणे ओलंबए गहियं तं उग्गहणए छुभित्ता पविसंति, जमसुद्धं तं तत्तो चेव पद्धिवित्ता अण्णं गहाय एति, जहिं च संसत्तयं पाणयं गहियं तत्थ भायणे अण्णं पाणयं न घिप्पंति, अह सत्तुगा लद्धा तो तिणि वारे पत्ताबंधे पडिलेहिंति, जइ तिहिं वाराहिं न दिटुं सुद्धं, अह दिवा ताहे पुणो तिन्नेव वारा पडिलेहिज्जंति, एवं जाव दीसंति, नियत्ता य बाहिं ताव वसहीए अप्पसागारिए पाए पमज्जति, ताहे तिन्नि निसीहियाओ करिति अग्गदारे मज्झे पवेसणे य, अण्णे भणंति-तिण्णि वारे निसीहियाओ करिति पवेसदारे मूले य" ॥३१२॥ टीवार्थ: આ રીતે=ગાથા ૨૯૭માં ભિક્ષાટન કરવાની વિધિ બતાવી એ રીતે, આહાર પ્રત્યુત્પન્નહોતે છતે આહાર પ્રાપ્ત થયે છતે, વસતિને વિષે પ્રવેશતા સાધુની અગ્રદ્વારમાં, મધ્યમાં અને પ્રવેશનમાં, એમ ત્રણ ઔષધિકીઓ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર | ગાથા ૩૧૨ થાય છે. પ્રવેશન નિજ દ્વાર છે–વસતિમાં પ્રવેશવું એ સાધુનું મુખ્ય દ્વાર છે. નૈષધિકી’ એ પ્રકારનું દ્વાર અલ્પવક્તવ્યતા હોવાથી ઉત્ક્રમના પ્રયોજનવાળું છે, અર્થાત્ પાદપ્રમાર્જનદ્વાર પ્રવેશનદ્વારનું પ્રથમ દ્વાર છે, છતાં નૈષધિકી દ્વારનું પ્રથમ વર્ણન કરવારૂપ ઉત્ક્રમનું પ્રયોજન નૈષધિકીદ્વારમાં રહેલી અલ્પવક્તવ્યતા છે. પાદપ્રમાર્જનદ્વારને કહે છે – અસાગારિક હોતે છતેગૃહસ્થ નહીં હોતે છતે, પાદ પ્રમાર્જવા; કેમ કે સમ્યગ્યતનાદિનો સદ્ભાવ છે–ગૃહસ્થ ન હોય ત્યારે સમ્યગ્ યતના આદિ થઈ શકે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. इह સંપ્રવાયઃ અને અહીં ભિક્ષાટન કરીને આવતાં વસતિના પ્રવેશમાં, આ=આગળ કહેવાય છે એ, વૃદ્ધોનો સંપ્રદાય છે. ......... भिक्खा વિઠ્ઠી ભિક્ષાચર્યાથી નિવૃત્તનીપાછા ફરેલા સાધુઓની, આ=નીચે બતાવે છે એ, વિધિ છે. વાર્દિ • ફુગ્ગા બહાર સ્થિત=ઉપાશ્રયની બહાર રહેલા સાધુઓ, દેવકુલિકામાં કે શૂન્યઘરમાં ભક્ત-પાનને પ્રતિલેખે છે=જુએ છે. અહીં પ્રશ્ન થાય કે ભક્ત-પાનને બહાર રહીને કેમ જુએ છે ? એથી કહે છે – મક્ષિકા અથવા કંટક ન હો=વહોરેલા ભક્ત-પાનમાં માખી કે કાંટા ન હો, અર્થાત્ માખી કે કાંટા હોય તો તેને બહાર પરઠવીને સાધુઓ વસતિમાં પ્રવેશ કરે. હું ....... વિસંતિ અને જે પાનક કારણ હોતે છતે અવલંબકમાં=માત્રકમાં, ગ્રહણ કરાયું હોય, તેને અવગ્રહમાં=પાત્રકમાં, નાંખીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે. जमसुद्धं जहिं च કરતા નથી. ૧૧૯ अह सत्तुगा નાંખીને ત્રણ વાર પ્રતિલેખે છે. વૃત્તિ જે અશુદ્ધ હોય તેને ત્યાં જ=શૂન્યઘરાદિમાં જ, પરઠવીને અન્યને ગ્રહણ કરીને ઉપાશ્રયમાં આવે છે. વિખંતિ અને જેમાં જીવાદિથી સંસક્ત પાનક ગ્રહણ કરાયું હોય, તે ભાજનમાં અન્ય પાનકને ગ્રહણ ********. પત્નેિહિંતિ હવે સત્તુકા પ્રાપ્ત થઈ=ભિક્ષામાં સાથવો પ્રાપ્ત થયો હોય, તો પાત્રબંધમાં=ઝોળીમાં, जइ ......... ના રીસંતિ જો ત્રણ વાર પ્રતિલેખવા વડે સાથવામાં જીવાત વગેરે ન દેખાયું તો શુદ્ધ છે, હવે જીવો દેખાયા તો ફરી ત્રણ જ વાર પ્રતિલેખે છે, આ પ્રમાણે જ્યાં સુધી જીવ દેખાય ત્યાં સુધી પ્રતિલેખે. नियत्ता પમન્નતિ અને નિવૃત્ત=ભિક્ષાચર્યાથી પાછા ફરેલા સાધુઓ, બહાર અલ્પસાગારિકવાળી= ગૃહસ્થોના અભાવવાળી, વસતિ હોતે છતે પગને પ્રમાર્જે છે. ता પવેશળે ય ત્યારપછી અગ્રદ્વારમાં, મધ્યમાં અને પ્રવેશનમાં=પ્રવેશવામાં, ત્રણ નિસીહિઓને કરે છે. अण्णे મૂત્તે ય અન્યો કહે છે – પ્રવેશદ્વારમાં અને મૂલદ્વારમાં ત્રણ વાર નિસીહિને કરે છે. ભાવાર્થ: ગાથા ૨૯૭માં બતાવ્યું એ રીતે ભિક્ષાટન કરતા સાધુઓ પોતાને અપેક્ષિત એટલો આહાર પ્રાપ્ત થાય ત્યારે વસતિમાં પ્રવેશ કરે છે. તેથી ભિક્ષાટનથી આવ્યા પછી વસતિમાં પ્રવેશ એ સાધુનું નિજ દ્વાર છે, અને તે દ્વા૨ના અવયવો ગાથા ૩૧૧માં વસતિમાં પ્રવેશવાના ક્રમ પ્રમાણે બતાવ્યા છે. તેથી વસતિમાં પ્રવેશતી વખતે સૌ પ્રથમ સાધુ પગની પ્રમાર્જના કરે છે અને પછી ‘નિસીહિ’ બોલે છે. તેથી તે અવયવોનું વર્ણન કરતાં પ્રથમ પાદપ્રમાર્જન દ્વારનું અને પછી નૈષેધિકી દ્વારનું વર્ણન કરવું જોઈએ. આમ છતાં ગ્રંથકારે પાદપ્રમાર્જન દ્વારને છોડીને ઉત્ક્રમથી પ્રથમ નૈષધિકી દ્વારનું વર્ણન કર્યું, તેનું પ્રયોજન નૈષેષિકી દ્વા૨માં રહેલી અલ્પવક્તવ્યતા છે, અર્થાત્ “અગ્રદ્વારમાં, મધ્યદ્વારમાં અને પ્રવેશદ્વા૨માં એમ ત્રણ દ્વા૨ોમાં સાધુ ‘નિસીહિ’ બોલે છે,” આટલું જ નૈષેધિકી દ્વારમાં વક્તવ્ય છે, જ્યારે પાદપ્રમાર્જન દ્વારમાં અધિક વક્તવ્ય છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘ભિક્ષા' દ્વાર / ગાથા ૩૧૨-૩૧૩ આથી પ્રથમ નૈષેધિકી દ્વારનું વર્ણન કર્યા પછી પાદપ્રમાર્જન દ્વારનું વર્ણન કરતાં ગ્રંથકાર કહે છે કે ભિક્ષાચર્યાથી પાછા આવ્યા પછી ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે જો કોઈ ગૃહસ્થ ત્યાં હોય નહીં, તો સાધુ ઓવાથી પોતાના પગનું પ્રમાર્જન કરીને અંદર પ્રવેશ કરે. આશય એ છે કે ભિક્ષાટન કરતી વખતે પગમાં સચિત્ત રજકણ વગેરે કાંઈ લાગેલ હોય તો તેને દૂર કરવા માટે સાધુ ઓધાથી પગનું પ્રમાર્જન કરે છે, અને કોઈ સચિત્ત રજ આદિ હોય તો તેને ઉચિત સ્થાને મૂકે છે, જેથી તે જીવોને કિલામણા ન થાય. અહીં પ્રશ્ન થાય કે કોઈ ગૃહસ્થ ન હોય તો જ સાધુ પાદપ્રમાર્જન કેમ કરે છે? તેથી કહે છે – ગૃહસ્થો ન હોય ત્યારે યતના આદિ સમ્યગું થઈ શકે છે; કેમ કે ગૃહસ્થની દેખતાં સાધુ ઓઘાથી પગનું પ્રમાર્જન કરે તો ગૃહસ્થને થાય કે સાધુઓ ધર્મના ઉપકરણથી પગનું પ્રમાર્જન કરે છે, અને તે ધર્મના ઉપકરણને સાથે રાખીને સ્વાધ્યાયાદિ કરે છે, તેથી આ લોકોનો ધર્મ શૌચ વગરનો છે, અને તેમ વિચારીને તે ગૃહસ્થને ધર્મ પ્રત્યે અનાદર થાય. તેથી ગૃહસ્થને ધર્મ પ્રત્યે અનાદર ન થાય તે માટે સાધુઓ સાગારિક ન હોય તો બે પગનું પ્રમાર્જન કરે. li૩૧રા અવતરણિકા: अञ्जलिद्वारं व्याचिख्यासुराह - અવતરણિકાર્ય : વસતિમાં પ્રવેશનની ક્રિયાનાં પાંચ દ્વારા ગાથા ૩૧૧માં બતાવેલ, તેમાંથી “પાદપ્રમાર્જન' દ્વાર અને નિષેધિકી' દ્વારનું પૂર્વગાથામાં વ્યાખ્યાન કર્યું. હવે “અંજલિ' દ્વારને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે – ગાથા : हत्थुस्सेहो सीसप्पणामणं वाइओ नमुक्कारो । गुरुभायणे पणामो वायाए नमो ण उस्सेहो ॥३१३॥ दारं ॥ અન્વયાર્થઃ હલ્યુસેદો હસ્તનો ઉય, સીસUSTમાં શિરથી પ્રણમન, વા નમુક્તિરોવાચિક નમસ્કાર (કરાય છે.) પુરુમાયો ગુરુ ભાજન હોતે છતે=હાથમાં ગોચરીથી ભારે પાત્રા હોતે છતે, પUTો પ્રણામ (અને) વાયા નમો વાચાથી નમસ્કાર કરાય છે,) સોદો =(પરંતુ હાથનો) ઉછૂય કરાતો નથી. ગાથાર્થ : હસ્તનો ઉછૂચ, શિરથી પ્રણમન, વાચિક નમસ્કાર કરાય છે. હાથમાં ગોચરીથી ભારે પાડ્યા હોતે. છતે પ્રણામ અને વાચાથી નમસ્કાર કરાય છે, પરંતુ હાથનો ઉછૂય કરાતો નથી. ટીકાઃ हस्तोच्छ्यो-ललाटे तल्लगनलक्षणः, शिरःप्रणमनं-तदवनामलक्षणं, वाचिको नमस्कार इति 'नमः For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૧૩, ૩૧૪ થી ૩૧૦ - ૧૦૧ क्षमाश्रमणेभ्य' इत्येवंरूपः, गुरुभाजने प्रणाम एव केवलः, तथा वाचा 'नम' इति वाचिको नमस्कारः, नोच्छ्यो हस्तस्य गुरुभाजनपतनभयादिति गाथार्थः ॥३१३॥ ટીકાર્ય : લલાટમાં તેના લગનના લક્ષણવાળો–કપાળમાં હાથને લગાવવા સ્વરૂપ, હસ્તનો ઉછૂય, તેના અવનામના લક્ષણવાળું શિરથી પ્રણમન મસ્તકને નમાવવા સ્વરૂપ મસ્તકથી પ્રણામ, “ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ’ એ પ્રકારના રૂપવાળો વાચિક નમસ્કાર કરાય છે. ગુરુ ભાજન હોતે છતે હાથમાં ગોચરીથી ભારે પાત્ર હોતે છતે, કેવલ પ્રણામ જ થાય છે, તથા વાણી વડે “નમઃ' એ પ્રકારનો વાચિક નમસ્કાર કરાય છે, ગુરુ ભાજનના પતનના ભયથી હાથનો ઉંસ્કૃય કરાતો નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુઓ ગોચરી લાવ્યા પછી ત્રણ વાર નિસાહિ કહીને ઉપાશ્રયમાં પ્રવેશે ત્યારે ગુરુના વિનય અર્થે હાથ ઊંચા કરીને મસ્તકને અડાડીને, મસ્તક નમાવી પ્રણામ કરે અને વચનથી “ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ”, એ પ્રમાણે બોલે. આ પ્રકારનો વિનય કરવાથી ક્ષમાપ્રધાન એવા મહર્ષિઓ પ્રત્યે પૂજયભાવની વૃદ્ધિ થાય છે, અને શિષ્ટ સામાચારીનું પાલન થાય છે. જો હાથમાં રહેલ ગોચરીના પાત્રાનો ભાર વધારે હોય તો હાથને મસ્તકે ન લગાડે; કેમ કે ગોચરીના ભારવાળા પાત્રા પડી જવાનો ભય રહે. આથી તે વખતે મસ્તકથી નમીને, ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ” તેવા વચનપ્રયોગ વડે સંયમી એવા મહાત્માઓ પ્રત્યે પૂજ્યભાવની વૃદ્ધિ કરે. ૩૧all અવતરણિકા: व्याख्यातमञ्जलिद्वारं, अधुना दण्डोपधिमोक्षणद्वारं व्याख्यायते, तत्राह - અવતરણિકાઈઃ પૂર્વગાથામાં “અંજલિ” દ્વારા વ્યાખ્યાન કરાયું. હવે “દંડ-ઉપાધિમોક્ષણ દ્વાર ગાથા ૩૧૬ના પૂર્વાર્ધ સુધી વ્યાખ્યાન કરાય છે, ત્યાં=ઠંડ-ઉપધિમોક્ષણદ્વારમાં, કહે છે – ગાથા : उवरि हिट्ठा य पमज्जिऊण लढेि ठवंति सट्ठाणे । पढें उवहिस्सुवर्र भायणवत्थाणि भाणेसुं ॥३१४॥ અન્વયાર્થ: સટ્ટાને સ્વસ્થાનમાં ૩ દિઠ્ઠા ય=ઉપર અને નીચે પmઝU[=પ્રમાર્જીને ર્દૂિ-લષ્ટિને=દાંડાને, વંતિ સ્થાપે છે. સુપિદું-ઉપધિની ઉપર પટ્ટને ચોલપટ્ટાને, આપણું=ભાજનો ઉપર માયાવસ્થાનિક ભાજનનાં વસ્ત્રોને (સ્થાપે છે). For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર / ગાથા ૩૧૪ થી ૩૧૭ સ્વસ્થાનમાં ઉપર અને નીચે પ્રમાર્જીને દાંડાને સ્થાપે છે, ઉપધિ ઉપર ચોલપટ્ટાને સ્થાપે છે અને પાત્રા ઉપર પાત્રાનાં વસ્ત્રોને સ્થાપે છે. ટીકા ૧૨૨ ગાથાર્થ: उपरीत्यूर्ध्वमधश्च प्रमृज्य प्रत्युपेक्षणापूर्वकं यष्टिं स्थापयन्ति स्वस्थाने = दण्डकस्थान एव, नान्यत्र, पट्टमिति चोलपट्टकमुपधेरुपरि 'उवही जो हिंडाविओ तं सठाणे ठविंति तस्सुवरिं चोलपट्टयं,' भाजनवस्त्राणि - पात्रबन्धादीनि भाजनेष्वेव पात्रेष्वेव, वृद्धास्तु व्याचक्षते - 'रयत्ताणाणि जत्थ भायणाईणि ठविज्जंति तत्थेव धरेंति 'त्ति गाथार्थः ॥ ३१४॥ ટીકાર્ય उपरी નાન્યત્ર સ્વસ્થાનમાં=દંડકના સ્થાનમાં જ=દાંડા મૂકવાના સ્થાનમાં જ, ઉપર અને નીચે પ્રત્યુપેક્ષણાપૂર્વક પ્રમાર્જીને યષ્ટિને–દાંડાને, સ્થાપે છે, અન્યત્ર નહીં=બીજે સ્થાને સ્થાપતા નથી. = पट्टमिति સ્રોતપટ્ટય પટ્ટને–ચોલપટ્ટકને, ઉપધિની ઉપર સ્થાપે છે. એને જ સ્પષ્ટ કરે છે – જે ઉપધિ હિંડાવાઈ–ભિક્ષાટન કરતી વખતે સાધુ વડે જે ઉપધિ પોતાની સાથે ફેરવાઈ, તે ઉપધિને સ્વસ્થાનમાં સ્થાપે છે, તેના ઉપર ચોલપટ્ટકને સ્થાપે છે. પાત્રેષ્યેવ પાત્રબંધ વગેરે ભાજનનાં વસ્ત્રોને ભાજનો ઉપર જ=પાત્રો ઉપર જ, ............................ भाजन સ્થાપે છે. વૃદ્ધાન્તુ વ્યાક્ષતે વળી વૃદ્ધો કહે છે यत्ताणाणि વસ્ત્રોને રાખે છે. ત્તિ ગાથાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ।।૩૧૪ ગાથા: — થતિ જ્યાં ભાજનાદિને સ્થાપે છે ત્યાં જ રજસ્ત્રાણોને ધારણ કરે છે–ઝોળી, પડલાં વગેરે પાત્રના जइ पुण पासवणं से हविज्ज तो उग्गहं सपच्छागं । दाउ अन्नस्स सचोलपट्टगो काइअं निसिरे ॥३१५॥ અન્વયાર્થઃ નફ પુનવળી જો તેતેને તે સાધુને, પાસવળું પ્રશ્રવણ દૈવિ—=થાય, તો તો સપાનું Ti=પડલાઓ સહિત અવગ્રહને=પાત્રકને, અન્નÆ=અન્યને ૐ આપીને સોતપટ્ટો=સચોલપટ્ટક= ચોલપટ્ટા સહિત જ, જાગં=કાયિકાને નિ=િવોસિરાવે. ગાથાર્થ વળી જો તે સાધુને પ્રશ્રવણ થાય, તો પડલાઓ સહિત પાત્રકને અન્ય સાધુને આપીને ચોલપટ્ટા સહિત જ કાયિકાને વોસિરાવે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર-“ઇ” દ્વાર/ ગાથા ૩૧૪ થી ૩૧૦ ૧૨૩ टीका: ___ यदि पुनः प्रश्रवणं-कायिकारूपं से तस्य साधोर्भवेत्, ततोऽवग्रहमिति प्रतिग्रहकं सपच्छागमिति सह पटलैर्दत्त्वा समान्यस्मै साधवे सचोलपट्टक एव सन् कायिकां णिसिरि त्ति निसृजेद् व्युत्सृजेदिति गाथार्थः ॥३१५॥ टीकार्थ: વળી જો તેને તે સાધુને, કાયિકારૂપ પ્રશ્રવણ થાય, તો અવગ્રહને પ્રતિગ્રહને, પહલાઓ સાથે અન્ય સાધુને આપીને સચોલપટ્ટક જ છતા=ચોલપટ્ટાથી સહિત એવા જ સાધુ, કાયિકાને મૂત્રને, વોસિરાવે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. गाथा: वोसिरिअ काइअं वा आगंतूण य तओ असंभंतो । दारं । पच्छा य जोग्गदेसं पमज्जिङ सुत्तविहिणा उ ॥३१६॥ इरिअं पडिक्कमेइ इच्छामिच्चाई कड्डई सुत्तं । अइआरसोहणट्ठा कायनिरोहं दढं कुणइ ॥३१७॥ અન્વયાર્થ : काइअं वोसिरिअ वा भने यिाने भूत्रने, पोसिरावाने तओ असंभंतो य-मने त्या२५छी असंभ्रांत मेवा साधु (योग्य देशमi) आगंतूणावीने पच्छा यमने त्या२५छी सुत्तविहिणा उ-सूत्रना विपि ४ जोग्गदेसं= योग्य हेशने पमज्जि-प्रमाळने इरिरियावडियाने पडिक्कमेइ-प्रतिमे छे. इच्छामिच्चाई="इच्छामि पडिक्कमिउं इरियावहियाए" त्याहि सुत्तं सूत्रने कडई मोते. छ. (त्या२लाह) अइआरसोहणट्ठा मतियारना शोधन मर्थ भिक्षाटनम बागेला मतियारोनी शुद्धि माटे, दढं कायनिरोह-दृढ आयनिरोधने=15२सने, कुणइ-७२ . गाथार्थ : મૂત્રને વોસિરાવીને, અને ત્યારપછી અસંભ્રાંત એવા સાધુ યોગ્ય દેશમાં આવીને અને ત્યારપછી सूानी विधि पडे १ योग्य देशने प्रमाउने धरियावहियाने प्रतिभे छे. इच्छामि पडिक्कमिउं प्रत्या સૂત્રને બોલે છે. ત્યારપછી ભિક્ષાટનમાં લાગેલા અતિચારોની શુદ્ધિ માટે દૃઢ કાયોત્સર્ગને કરે છે. टा : व्युत्सृज्य परित्यज्य कायिकां च, आगत्य च ततः तदनन्तरं असम्भ्रान्तो विशुद्धः सन् योग्यदेशमिति गम्यते। व्याख्यातं दण्डोपधिमोक्षद्वारं, अधुना शुद्धिद्वारं व्याचिख्यासयाऽऽह - पश्चाच्च-गमनानन्तरं योग्यदेश-विशिष्टस्थण्डिलरूपं प्रमृज्य रजोहरणेन, कथमित्याह- सूत्रविधिना=चक्षुःप्रत्युपेक्षणपुरस्सरेणेति गाथार्थः ॥३१६॥ ईर्यामिति ईर्यापथिकां प्रतिक्रामति, कथमित्याह - इच्छामीत्यादि='इच्छामि पडिक्कमिउं इरियावहियाए' इत्येवमादि, आकर्षति पठति, सूत्रं-गणधराभिहितं, अतिचारशोधनार्थं संयमस्खलितविशुद्धिनिमित्तं कायनिरोधमूर्ध्वस्थानादिना प्रकारेण दृढम् अत्यर्थं करोतीति गाथार्थः ॥३१७॥ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રતિદિનક્રિયાવસ્તક, ભિક્ષા દ્વાર-“ઇ” દ્વાર | ગાથા ૩૧૪ થી ૩૧૭, ૩૧૮ થી ૩૨૦ ટીકાર્યઃ અને કાયિકાને=મૂત્રને, વોસિરાવીને પરિત્યજીને, અને ત્યારપછી અસંભ્રાંત વિશુદ્ધ છતા, સાધુ યોગ્ય દેશને વિષે, આવીને, ઇર્યાપથિકનું પ્રતિક્રમણ કરે છે એમ આગળ સાથે સંબંધ છે. દંડ-ઉપાધિમોક્ષદ્વાર વ્યાખ્યાન કરાયું હવે શુદ્ધિદ્વારને કહેવાની ઇચ્છા વડે કહે છે – અને પાછળથી=ગમનની અનંતર–યોગ્ય દેશમાં ગયા પછી, રજોહરણ દ્વારા વિશિષ્ટ સ્થંડિલરૂપ યોગ્ય દેશને વિશેષ પ્રકારની શુદ્ધ ભૂમિરૂપ ઉચિત પ્રદેશને, પ્રમાર્જીને, કેવી રીતે પ્રમાર્જીને? એથી કહે છે – સૂત્રની વિધિથી-ચક્ષુથી પ્રત્યુપેક્ષવા પૂર્વક, પ્રમાર્જીને, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ઇર્યાને=ઈર્યાપથિકને, પ્રતિક્રમે છે. કેવી રીતે? એથી કહે છે – “ઇચ્છામિ પડિક્કમિઉંઇરિયાવહિયાએ” એવમાદિરૂપ ગણધર વડે કહેવાયેલ સૂત્રને બોલે છે, અતિચારના શોધન અર્થે=સંયમમાં અલિતની વિશુદ્ધિના નિમિત્તે, ઊર્ધ્વસ્થાનાદિ પ્રકારથી દઢ=અત્યર્થ=અત્યંત, કાયનિરોધન=કાયોત્સર્ગને, કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વે કહ્યું કે ભિક્ષાટનથી પાછા ફરેલા સાધુઓ શિષ્ટોની સામાચારીની વિરાધના કર્યા વગર પોતાની વસતિમાં આવે છે. ત્યારપછી ગાથા ૩૧૪માં બતાવ્યા મુજબ સ્વસ્થાનમાં દાંડાને સ્થાપે છે અને યોગ્ય સ્થાનમાં ઉપધિને મૂકીને તેના પર ચોલપટ્ટો મૂકે છે. પરંતુ જો સાધુને મૂત્રની શંકા હોય તો પડલા સહિત પાત્રા અન્ય સાધુને ભળાવીને ચોલપટ્ટા સહિત જ મૂત્ર વોસિરાવે છે, અને ત્યારપછી ભિક્ષાટનમાં લાગેલા અતિચારોની શુદ્ધિ કરવા માટે સાધુ ઇરિયાવહી આદિ ક્રિયા કરવાના સ્થાને જઈને યોગ્ય પ્રદેશને, જીવરહિત છે કે નહીં એ પ્રમાણે ચક્ષથી જોઈને. ત્યારપછી રજોહરણથી પ્રમાર્જીને અસંભ્રાંત મનવાળા થઈને અર્થાત ત્વરા આદિ ભાવોથી રહિત ભિક્ષાટનની પ્રવૃત્તિથી સંયમની શુદ્ધિ કરવાને અભિમુખ ભાવવાળા થઈને, ઇરિયાવહી સૂત્ર બોલે છે, જેથી ભિક્ષાટનમાં ગમન-આગમન કરતી વખતે કોઈ અતિચાર લાગ્યો હોય અર્થાત્ સમિતિઓના પાલનમાં કંઈ અલના થઈ હોય, તો તેની શુદ્ધિ થાય. અને ઇરિયાવહિયા કરીને ત્યારપછી ભિક્ષાચર્યામાં લાગેલા અતિચારોથી સંયમમાં મલિનતા થઈ હોય તો તેની વિશુદ્ધિ માટે સાધુ અત્યંત ઉપયોગવાળા થઈને ઊભા રહીને કાયાના નિરોધરૂપ કાયોત્સ કરે છે. ll૩૧૪/૩૧૫/૩૧૬/૩૧ણા અવતરણિકા: तत्रैव विधिमाह - અવતરણિકા: ત્યાં જ સાધુ ઇરિયાવહિયા કરીને અતિચારના શોધન માટે દઢ કાયોત્સર્ગ કરે છે તે વિષયમાં જ, વિધિને ગાથા : चउरंगुलमप्पत्तं जाणुं हिट्ठाऽछिवोवरिं नाभिं । उभओ कोप्परधरियं करिज्ज पढें च पडलं वा ॥ ३१८॥ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ १२५ પ્રતિદિનક્રિયાવસ્તુક, ‘ભિક્ષા' દ્વાર-ઇર્યા' દ્વાર/ ગાથા ૩૧૮ થી ૩૨૦ पुव्वुद्दिढे ठाणे ठाउं चउरंगुलंतरं काउं । मुहपोत्ति उज्जुहत्थे वामंमि अ पायपुंछणयं ॥ ३१९॥ काउस्सग्गंमि ठिओ चिंते समुदाणिए अईयारे । जा निग्गमप्पवेसो तत्थ उ दोसे मणे कुज्जा ॥ ३२०॥ मन्वयार्थ: हिट्ठा जाणुनीये नुने चउरंगुलमप्पत्तं यार अंगुल समाप्त, उवरि नाभिं अछिव=3५२ नाभिने नही स्पर्शता, उभओ कोप्परधरियं भयभने ५४, ५ घा२९ ४२।येल मेवा पट्टं च पडलं वा=पटने अथवा पाने करिज्ज-४३. पुवुद्दिव ठाणे पूर्वोद्दिष्ट स्थानमा ठाउंमा २४ीने चउरंगुलंतरं काउं=(4गना मागणना मागमा) यार अंगुल अंतरने शने उज्जुहत्थे स्तमixभायमi, मुहपोत्ति भुपत्ति वामंमि अभने वाममां=14 , पायपुंछणयंपापुंछन२४२५, (राणे छ,) काउस्सग्गंमि ठिओ=योत्सभा २८ समुदाणिए अईयारे सामुनि मतियारोनेचिंते-यिंत साधु थितवन ४३. (3वे सामुदानि मतियारोन तिवननी भया मतावे छ -) जा निग्गमप्पवेसो यावत् निगम सने प्रवेश साधु भिक्षा अर्थ उपाश्रयमांथी नीया भने ७५॥श्रयमा प्रवेश्या, तत्थ =qणी मां दोसे (दाल) होषोने मणे कुज्जा मनमा ४३. गाथार्थ: કાયોત્સર્ગમાં નીચે જાનુને ચાર આંગળ વડે અપ્રાપ્ત, ઉપરમાં નાભિને ચાર આંગળ વડે નહીં સ્પર્શતા, બંને બાજુ કોણીઓથી ધારણ કરાયેલ એવા ચોલપટ્ટાને અથવા પગલાને કરે, પછી પૂર્વે બતાવેલ યોગ્ય સ્થાનમાં ઊભા રહીને બંને પગના આગળના ભાગમાં ચાર આંગળનું અંતર રાખીને જમણા હાથમાં મહપત્તિ અને ડાબા હાથમાં ઓઘાને ગ્રહણ કરે છે અને આ રીતે કાયોત્સર્ગમાં રહેલ સાધુ સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે. હવે સામુદાનિક અતિચારોના ચિંતવનની મર્યાદા બતાવે છે કે સાધુ વસતિમાંથી ભિક્ષા અર્થે બહાર નીકળ્યા અને વસતિમાં પ્રવેશ્યા, ત્યાં સુધીની ક્રિયામાં લાગેલા દોષોનું મનમાં ચિંતવન કરે. टी : ___ चउरंगुलमप्पत्तन्ति चतुर्भिरङ्गलैरप्राप्तं जाणु हिट्ठ त्ति अधो जानुनी, तथा अछिवोवरिं णाभिन्ति अस्पृशदुपरि नाभिं चतुभिरेवाङ्गलैरिति, एवमुभयोः पार्श्वयोरिति गम्यते कोप्परधरियं ति कूपराभ्यां धृतं, करिज्ज पट्टं च पडलं व त्ति इत्थम् अनेन विन्यासेन कुर्यात् पट्टे वा चोलपट्टकं पटलानि वा पात्रनिर्योगान्तर्गतानीति गाथार्थः ॥३१८॥ __ पूर्वोद्दिष्टे स्थाने योग्यदेश इत्यर्थः, स्थातुमिति स्थित्वा, चत्वार्यङ्गलानि अन्तरं कृत्वा अग्रपादयोरिति गम्यते, मुखवस्त्रिका ऋजुहस्त इति दक्षिणहस्तेऽस्य भवति वामे च हस्ते पादप्रमार्जनं रजोहरणमिति गाथार्थः ॥३१९॥ ___ स चैवं कायोत्सर्गे स्थितः सन् चिन्तयेत् सामुदानिकानतिचारान् समुदानं भिक्षामीलनं तत्र भवान् पुरःकर्मादीन्, तदवधिमाहुः - यावन्निर्गमप्रवेशौ, 'जा य पढमभिक्खा लद्धा जा य अवसाणिल्ला' तत्र तु दोषान्पुरःकादीन् मनसि कुर्यात्, यतो निवेदनीयास्ते गुरोरिति गाथार्थः ॥३२०॥ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પ્રતિદિનક્રિયાવસ્તુક, ભિક્ષા' દ્વાર-“ઇ” દ્વાર/ ગાથા ૩૧૮ થી ૩૨૦ ટીકાર્થ: નીચે બે જાનુ ને ચાર અંગુલો વડે અપ્રાપ્ત, અને ઉપરમાં નાભિને ચાર અંગુલો વડે જ નહીં સ્પર્શતા, એ રીતે બંને પાસમાં બે કોણી વડે ધારણ કરાયેલા એવા પટ્ટને અથવા પડલને કરે અર્થાત્ આ રીતે=આ વિન્યાસથી=ઉપરમાં બતાવ્યું એ પ્રકારથી, પટ્ટને ચોલપટ્ટકને, અથવાપાત્રનિર્યોગની અંદર રહેલા પહલાઓને કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પૂર્વમાં ઉદ્દેશાયેલા સ્થાનમાં=યોગ્ય દેશમાં, ઊભા રહીને, અગ્રના બે પાદમાં=બંને પગના આગળના ભાગમાં, ચાર અંગુલો અંતરને કરીને, આના=ઈર્યાપથિકી કરનાર સાધુના, ઋજુ હસ્તમાં દક્ષિણ હસ્તમાં= જમણા હાથમાં, મુખવસ્ત્રિકા=મુહપત્તિ, અને વામ હસ્તમાં ડાબા હાથમાં, પાદપ્રમાર્જન=રજોહરણ, કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અને આ રીતે કાયોત્સર્ગમાં રહેલા છતા તે=સાધુ, સામુદાનિક અતિચારોને=સમુદાન એટલે ભિક્ષાનું મિલન તેમાં થનારા પુરકમદિને, ચિંતવે. તેની અવધિને–સામુદાનિક અતિચારો ચિંતવવાની મર્યાદાને, કહે છે – નિર્ગમ અને પ્રવેશ સુધી, એ સ્પષ્ટ કરે છે – અને જે પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ અને જે અવસાનની જે છેલ્લી ભિક્ષા પ્રાપ્ત થઈ, વળી ત્યાં તે ભિક્ષા પ્રાપ્ત કરવામાં, લાગેલા પુરકર્માદિ દોષોને મનમાં કરે=મનમાં વિચારી રાખે, જે કારણથી તેઓ=ભિક્ષા પ્રાપ્ત કરવામાં લાગેલા પુરઃકર્માદિ અતિચારો, ગુરુને નિવેદન કરવા જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૩૧૭ માં બતાવ્યું. એ રીતે ઇરિયાવહિયા કરીને સાધુ દઢ કાયોત્સર્ગ કરે છે; હવે તે કાયોત્સર્ગમાં કેવી રીતે ઊભા રહે છે ? તેની વિધિ બતાવે છે – કાયોત્સર્ગ કરતી વખતે સાધુ પડલા અથવા ચોલપટ્ટો હાથની બે કોણીઓથી પકડી રાખે, અને તે ચોલપટ્ટો અથવા પડલા જાનથી ચાર આંગળ ઉપર હોવા જોઈએ અને નાભિથી ચાર આંગળ નીચા હોવા જોઈએ; કેમ કે સાધુને વસ્ત્ર ધારણ કરવાનું નથી, ફક્ત નગ્નતાના પરિવાર અર્થે ચોલપટ્ટો પહેરવાનો છે; માટે જાનથી ચાર આંગળ ઉપર અને નાભિથી ચાર આંગળ નીચે ચોલપટ્ટો અથવા પડલા પકડી રાખે; કેમ કે તેનાથી અધિક ઉપર કે નીચે ચોલપટ્ટો રાખે તો વસ્ત્રધારણનો અધ્યવસાય થાય છે અને શાસ્ત્રમર્યાદાનો અનાદર થાય છે. આ રીતે ચોલપટ્ટો અથવા પડલા ધારણ કરીને, જ્યાં અતિચારોનું આલોચન કરવાનું છે તે સ્થાનમાં, પગના આગળના ભાગમાં ચાર આંગળનું અંતર રાખીને સાધુ કાઉસ્સગ્નમુદ્રામાં ઊભા રહે, અને જમણા હાથમાં મુહપત્તિ અને ડાબા હાથમાં રજોહરણ રાખે. આ રીતે કાયોત્સર્ગમાં ઊભા રહીને સાધુ ભિક્ષા ગ્રહણ કરવામાં લાગેલા સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે, અને તે ચિંતવનમાં પોતે ભિક્ષા માટે નીકળેલ ત્યારથી માંડીને ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો, ત્યાં સુધીમાં પોતે જે પ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી અને જે છેલ્લી ભિક્ષા પ્રાપ્ત કરી તે સર્વ વિષયક લાગેલા દોષોનું મનમાં ચિંતવન કરે, જે કારણથી કાયોત્સર્ગ પાર્યા પછી સાધુએ તે સર્વ દોષો ગુરુને નિવેદન કરવાના છે. H૩૧૮/૩૧૯/૩૨all For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘ભિક્ષા દ્વાર-“ઇ” દ્વાર/ ગાથા ૩૨૧ અવતરણિકા: પૂર્વગાથામાં બતાવ્યું કે સાધુ ભિક્ષા માટે ઉપાશ્રયમાંથી નીકળે અને ઉપાશ્રયમાં પ્રવેશે, ત્યાં સુધીમાં લાગેલા દોષોનું ચિંતવન કરે. હવે તે દોષોને કયા ક્રમથી ચિંતવવાના છે? તે બતાવે છે – ગાથા : ते उ पडिसेवणाए अणुलोमा होति विअडणाए अ । पडिसेवविअडणाए इत्थं चउरो भवे भंगा ॥३२१॥ અન્વયાર્થ: તેzવળી તેઓત્તે દોષો, પરિસેવUIL=પ્રતિસેવના વડેવિમUTU=અને વિકટના વડે મyત્નોમ= અનુલોમ=અનુકૂળ, હૉતિ=હોય છે. ડિસેવિUTI=પ્રતિસેવના અને વિકટનારૂપ રૂú=અહીં આ બે પદમાં, વડો મંગા=ચાર ભાંગાઓ ભવે થાય છે. ગાથાર્થ : વળી તે દોષો પ્રતિસેવના વડે અને વિકટના વડે અનુકૂળ હોય છે. પ્રતિસેવના અને વિકટનારૂપ આ બે પદમાં ચાર ભાંગાઓ થાય છે. ટકા ? ते तु दोषाः प्रतिसेवनया-आसेवनारूपयाऽनुलोमा भवन्ति अनुकूला भवन्ति विकटनया - आलोचनया च, प्रतिसेवनायां विकटनायां च पदद्वये चत्वारो भङ्गा भवन्ति, तद्यथा - प्रतिसेवनयाऽनुलोमा विकटनया च, तथा प्रतिसेवनया न विकटनायां, तथा न प्रतिसेवनया विकटनायां, तथा न प्रतिसेवनया न विकटनयेति પથાર્થ રૂરશા ટીકાર્ય : વળી તે દોષો આસેવનારૂપ પ્રતિસેવના વડે અને આલોચનારૂપ વિકટના વડે અનુલોમ હોય છે=અનુકૂળ હોય છે. પ્રતિસેવનારૂપ અને વિકટનારૂપ પદયમાં ચાર ભાંગાઓ થાય છે, તે આ પ્રમાણે – (૧) પ્રતિસેવનાથી અને વિકટનાથી અનુલોમ છે; (૨) અને પ્રતિસેવનાથી અનુલોમ છે, વિકટનામાં અનુલોમ નથી; (૩) અને પ્રતિસેવનાથી અનુલોમ નથી, વિકટનામાં અનુલોમ છે; (૪) અને પ્રતિસેવનાથી અનુલોમ નથી, વિકટનાથી અનુલોમ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગોચરીમાં લાગેલા દોષોનું ચિંતવન અને ગુરુ પાસે નિવેદન સાધુ આસેવનાના ક્રમથી અથવા આલોચનાના ક્રમથી, કરે છે. પહેલા પ્રકારનું ચિંતવન પ્રતિસેવનાઅનુલોમ છે. તેથી સાધુ ભિક્ષા માટે વસતિમાંથી નીકળે ત્યારથી માંડીને વસતિમાં પ્રવેશે ત્યાં સુધીમાં જે ક્રમસર પ્રવૃત્તિ થઈ છે, તેમાં લાગેલ અતિચારોનું ક્રમસર ચિંતવન કરે, અર્થાત્ પ્રથમ ભિક્ષા જયાં ગ્રહણ કરી ત્યારથી માંડીને જયાં છેલ્લી ભિક્ષા ગ્રહણ કરી, ત્યાં સુધીમાં For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા' દ્વાર-‘ઇર્ચા' દ્વાર | ગાથા ૩૨૧ જે જે દોષો લાગ્યા હોય, તે તે દોષોનું ક્રમસર ચિંતવન કરે, અને તે જ પ્રમાણે ગુરુ પાસે નિવેદન કરે, તે પ્રતિસેવનાઅનુલોમ ચિંતવન કહેવાય. બીજા પ્રકારનું ચિંતવન વિકટનાઅનુલોમ છે અર્થાત્ આલોચનાના ક્રમ પ્રમાણે છે. તેથી સાધુ સૌથી નાના દોષનું પ્રથમ ચિંતવન કરે, પછી ક્રમસર તેનાથી મોટો મોટો દોષ ચિંતવે, એ પ્રમાણે સર્વથી મોટો દોષ છેલ્લે ચિંતવન કરે. આમ કરવાનું કારણ એ છે કે આલોચના એ દોષોના ચિંતવન અને નિવેદનમાત્રરૂપ નથી, પરંતુ તીવ્ર સંવેગપૂર્વક દોષોના પશ્ચાત્તાપનો તીવ્ર અધ્યવસાય પેદા થાય, તે પ્રકારના ચિંતવન અને નિવેદનની ક્રિયારૂપ છે. તેથી તીવ્ર પશ્ચાત્તાપના પરિણામપૂર્વક નાના દોષનું પ્રથમ ચિંતવન અને નિવેદન કરવાથી પશ્ચાત્તાપનો પરિણામ વિશેષ તીવ્ર બને છે; કેમ કે નિર્જરાના અર્થ સાધુ પશ્ચાત્તાપનો પરિણામ થાય તેવા ઉપયોગપૂર્વક ચિંતવન અને નિવેદન કરે છે; તેથી જેમ જેમ સાધુ દોષોનું ચિંતવન અને નિવેદન કરતા જાય છે, તેમ તેમ સાધુનો પશ્ચાત્તાપનો ભાવ અધિક અધિક વધતો જાય છે. તેથી જો પ્રથમ મોટો દોષ કહેવામાં આવે તો તેમાં તેવો તીવ્ર પશ્ચાત્તાપનો ભાવ પ્રગટ થયો ન હોય તો પાપ નાશ પામે નહિ, પરંતુ પ્રથમ નાના દોષો કહીને ક્રમસર મોટા મોટા દોષો કહેવામાં આવે તો વધતો જતો તે પશ્ચાત્તાપનો પરિણામ મોટા દોષો કહેતી વખતે વિશેષ તીવ્ર થયો હોય તો પાપ નાશ કરવા સમર્થ બને છે. આથી જ આલોચનાના ક્રમના વિષયમાં ગીતાર્થ સાધુ સામુદાનિક અતિચારોનું ચિંતવન આલોચનાના ક્રમથી જ કરે છે, અને ગુરુ પાસે નિવેદન પણ આલોચનાના ક્રમથી જ કરે છે. પરંતુ આલોચનાના ક્રમના વિષયમાં ગીતાર્થ ન હોય તેવા સાધુ સામુદાનિક અતિચારોનું ચિંતવન આસેવનાના ક્રમથી કરે છે અને ગુરુ પાસે નિવેદન પણ આસેવનાના ક્રમથી જ કરે છે. વળી અતિચારોના ચિંતવન અને નિવેદનને આશ્રયીને પ્રતિસેવના અને વિકટના એ બે પદમાં ચાર ભાંગા થાય છે. તે આ રીતે : (૧) પ્રતિસેવના અનુલોમ છે અને વિકટના અનુલોમ છે ઃ કોઈ સાધુથી ભિક્ષાટનકાળમાં પ્રથમ નાનો દોષ સેવાયો હોય અને પછી ઉત્તરોત્તર મોટા મોટા દોષો સેવાયા હોય, અને તે સાધુ ગીતાર્થ હોય, તો તે સાધુ દોષોનું ચિંતવન અને ગુરુ આગળ નિવેદન આલોચનારૂપ વિકટનાના ક્રમથી કરતા હોય છે, તેથી તેમનું આલોચન પ્રથમ ભાંગામાં પ્રાપ્ત થાય; કેમ કે તેઓથી દોષોની પ્રતિસેવના પણ આલોચનાના ક્રમથી જ કરાયેલી છે. - (૨) પ્રતિસેવના અનુલોમ છે, પણ વિકટના અનુલોમ નથી : કોઈ સાધુથી ભિક્ષાટનકાળમાં દોષો સેવાયા હોય, અને તે સાધુ ગીતાર્થ ન હોય, તેથી તેઓ દોષોનું ચિંતવન અને ગુરુ આગળ નિવેદન આલોચના રૂપ વિકટનાના ક્રમથી કરતા ન હોય, પરંતુ પોતે પ્રથમ જે દોષ સેવ્યો અને ઉત્તરોત્તર જે જે દોષો સેવ્યા તે રૂપ પ્રતિસેવનાના ક્રમથી કરતા હોય છે, તેથી તેમનું આલોચન બીજા ભાંગામાં પ્રાપ્ત થાય. (૩) પ્રતિસેવના અનુલોમ નથી, પણ વિકટના અનુલોમ છે ઃ કોઈ સાધુથી ભિક્ષાટનકાળમાં દોષો સેવાયા હોય, અને તે સાધુ ગીતાર્થ હોય, તેથી તેઓ દોષોનું ચિંતવન અને ગુરુ આગળ નિવેદન આલોચનારૂપ વિકટનાના ક્રમથી કરતા હોય છે, પરંતુ પોતે દોષો આલોચનાના ક્રમ પ્રમાણે સેવ્યા ન હોય, તો તેમનું આલોચન ત્રીજા ભાંગામાં પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ પ્રતિદિનક્રિયાવસ્તક “ભિક્ષા' દ્વાર-ઇ) દ્વાર / ગાથા ૩૨૧-૩૨૨ (૪) પ્રતિસેવના અનુલોમ નથી અને વિકટના અનુલોમ નથી : કોઈ સાધુથી ભિક્ષાટનકાળમાં દોષો સેવાયા હોય અને તે સાધુ ગીતાર્થ ન હોય, તેથી તેઓ દોષોનું ચિંતવન અને ગુરુ આગળ નિવેદન આલોચનારૂપ વિકટનાના ક્રમથી પણ કરતા ન હોય અને પોતે જે ક્રમથી દોષો સેવ્યા છે તે રૂપ પ્રતિસેવનાના ક્રમથી પણ કરતા ન હોય, પરંતુ કોઈ આડાઅવળા જ ક્રમથી કરતા હોય, તો તેમનું આલોચન ચોથા ભાંગામાં પ્રાપ્ત થાય. ૩૨૧|| અવતરણિકા: ગાથા ૩૨૦માં બતાવ્યું કે કાયોત્સર્ગમાં રહેલા સાધુ સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે, ત્યારબાદ ગાથા ૩૨૧માં તે દોષોના ચિંતવનનો ક્રમ બતાવ્યો. ત્યાં પ્રશ્ન થાય કે ઇર્યાપથ પ્રતિક્રમણના કાયોત્સર્ગમાં તો લોગસ્સનું ચિંતવન કરાય છે, તેને બદલે સામુદાનિક અતિચારોનું ચિંતવન સાધુ કરે છે તેમ કેમ કહ્યું? તેથી કહે છે – ગાથા : ते चेव तत्थ नवरं पायच्छित्तं ति आह समयण्णू । जम्हा सइ सुहजोगो कम्मक्खयकारणं भणिओ ॥३२२॥ અન્વયાર્થ : તત્ત્વ=ત્યાં=ગોચરીથી આવ્યા પછી માત્રુ કરેલ હોય કે ન કરેલ હોય, એ બંને સંબંધી કરાતા ઇરિયાવહિયામાં, નવરંતે વેવ ફક્ત તેઓ જ=સામુદાનિક અતિચારો જ, પાછિદં પ્રાયશ્ચિત્ત છે, તિ એ પ્રમાણે સમયUપૂ સમયજ્ઞો સિદ્ધાંતને જાણનારાઓ, માકકહે છે; નફા=જે કારણથી સંસદા સુગોનો શુભયોગ વક્રમ+gયાર કર્મક્ષયનું કારણ પણ કહેવાયો છે. ગાથાર્થ : ગોચરીથી આવ્યા પછી માત્રુ કરેલ હોય કે ન કરેલ હોય, એ બંને સંબંધી કરાતા ઇરિયાવહિયામાં ફક્ત સામુદાનિક અતિચારો જ પ્રાયશ્ચિત્ત છે. એ પ્રમાણે સિદ્ધાંતને જાણનારાઓ કહે છે; જે કારણથી સદા શુભયોગ કર્મક્ષયનું કારણ કહેવાયો છે. ટીકાઃ ते एव नवरं केवलं सामुदानिका अतिचाराश्चिन्त्यमानाः सन्तः तत्र कायिकादीर्यापथिकायां प्रायश्चित्तमिति एवमाहुः समयज्ञाः सिद्धान्तविदः, किमिति ? यस्मात् सदा सर्वकालमेव शुभयोगः= कुशलव्यापारः कर्मक्षयकारणं भणित: तीर्थकरगणधरैरिति गाथार्थः ॥३२२॥ * “શ્વવિદ્યાલીથીયા''માં ‘મારિ' પદથી અકાયિકીયપથિકાનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગોચરી લાવ્યા પછી સાધુ માગુ કરીને આવેલ હોય કે માત્રુ કર્યા વગર આવેલ હોય, એમ બંને સંબંધી ઇર્યાપથિકી ક્રિયામાં સામુદાનિક અતિચારોનું ચિંતવન એ પ્રાયશ્ચિત્ત છે. ટીકાર્ય : ત્યાં=કાયિકાદિની ઇર્યાપથિકામાં, કેવલ ફક્ત, તેઓ જ=ચિંતવાતા છતા સામુદાનિક અતિચારો જ, For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા' દ્વાર-‘ઇર્ચા' દ્વાર | ગાથા ૩૨૨-૩૨૩ પ્રાયશ્ચિત્ત છે, એ પ્રમાણે સમયજ્ઞો—સિદ્ધાંતને જાણનારાઓ, કહે છે. કયા કારણથી ?=ઇર્યાપથિકીમાં ચિંતવાતા અતિચારો જ પ્રાયશ્ચિત્ત કયા કારણથી છે ? એથી કહે છે – જે કારણથી તીર્થંકર-ગણધરો વડે સદા=સર્વકાળ જ, શુભયોગ=કુશલવ્યાપાર, કર્મક્ષયનું કારણ કહેવાયો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ૧૩૦ ભિક્ષાટનથી પાછા ફર્યા પછી સાધુએ માત્રુ કરેલ હોય કે ન કરેલ હોય, એ બંને સંબંધી ઇરિયાવહિયાપૂર્વકના કાયોત્સર્ગમાં ફક્ત સામુદાનિક અતિચારોનું ચિંતવન એ જ પ્રાયશ્ચિત્ત છે, એમ શાસ્ત્ર જાણનારાઓ કહે છે. માટે ઇર્યાપથિકીના કાયોત્સર્ગમાં લોગસ્સનું ચિંતવન સાધુ કરતા નથી, પરંતુ ભિક્ષાટનમાં લાગેલા દોષોનું ચિંતવન કરે છે. હવે તેમાં યુક્તિ બતાવે છે કે તીર્થંકરો અને ગણધરો વડે શુભયોગ જ કર્મક્ષયનું કારણ કહેવાયેલો છે, અને ઇરિયાવહિયાપૂર્વક કાઉસ્સગ્ગમાં અતિચારોનું ચિંતવન કરવું એ શુભયોગ છે. માટે તેનાથી કર્મનો નાશ થાય છે. તેથી મુનિ કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે. ॥૩૨૨ અવતરણિકા : ततः किमित्याह - અવતરણિકાર્ય પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે જે કારણથી શુભયોગ કર્મક્ષયનું કારણ કહેવાયો છે, તેનાથી શું ? એથી કહે છે – ભાવાર્થ: ગાથા ૩૨૨માં ગ્રંથકારે કહ્યું કે સામુદાનિક અતિચારોનું ચિંતવન પ્રાયશ્ચિત્ત છે, જે કારણથી શુભયોગ કર્મક્ષયનું કારણ કહેવાયો છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે શુભયોગ કર્મક્ષયનું કારણ હોય, તેનાથી શું પ્રાપ્ત થાય ? કે જેથી કાયોત્સર્ગમાં કરાતું સામુદાનિક અતિચારોનું ચિંતવન પ્રાયશ્ચિત્તરૂપે સિદ્ધ થાય ? તેથી તેનો ખુલાસો ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં કરે છે - ગાથાઃ सुहजोगो अ अयं जं चरणाराहणनिमित्तमणुअं पि । मा होज्ज किंचि खलिअं पेहेइ तओवउत्तो वि ॥ ३२३ ॥ અન્વયાર્થ: અર્થ ==અને આસામુદાનિક અતિચારોના ચિંતનરૂપ પૂર્વગાથામાં કહ્યું એ, યુદ્ઘનોનો=શુભયોગ છે; ખં=જે કારણથી ચાર હળનિમિત્ત=ચરણના આરાધનનું નિમિત્ત છે. તોતેના કારણે=સામુદાનિક અતિચારોના ચિંતવનને કારણે, વડત્તો વિ=ઉપયુક્ત પણ=ભિક્ષાગ્રહણકાળમાં ઉપયુક્ત પણ સાધુ, અનુસં પિ=અણુ પણ=સૂક્ષ્મ પણ, વિધિ વૃત્તિઅં=કાંઈ સ્ખલિત મા હો—=ન થાઓ, (એ પ્રમાણે) પેન્ડે=પ્રેક્ષણ કરે છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર-“ઇ” દ્વાર/ ગાથા ૩૨૩ ૧૩૧ ગાથાર્થ : સામુદાનિક અતિચારોના ચિંતવનરૂપ પૂર્વગાથામાં કહ્યું એ શુભયોગ છે, જે કારણથી ચરણના આરાધનાનું નિમિત્ત છે. તેના કારણે ભિક્ષા ગ્રહણકાળમાં ઉપયુક્ત પણ સાધુ “સૂક્ષ્મ પણ કાંઈ ખલના ન થાઓ.” એ પ્રમાણે પ્રેક્ષણ કરે છે. ટીકાઃ शुभयोगश्च अयं - सामुदानिकातिचारचिन्तनरूपः, कथमित्याह - यद् यस्मात् चरणाराधननिमित्तम् अस्खलितचारित्रपालनार्थम्, अण्वपि सूक्ष्ममपि माभूत् किञ्चित् स्खलितं प्रेक्षते-पर्यालोचयति तत उपयुक्तोऽपि भिक्षाग्रहणकाल इति गाथार्थः ॥३२३॥ ટીકાર્ય અને સામુદાનિક અતિચારોના ચિંતનરૂપ આ પૂર્વગાથામાં કહ્યું એ, શુભયોગ છે. કેવી રીતે? એથી કહે છે – જે કારણથી ચરણના આરાધનનું નિમિત્ત છે=અસ્મલિત ચારિત્રના પાલન અર્થે છે. ત્યાં શંકા થાય કે અતિચારોનું ચિંતવન ચરણના આરાધનનું નિમિત્ત કઈ રીતે છે? એથી કહે છે – તેના કારણે= અતિચારોના ચિંતનને કારણે, ભિક્ષાના ગ્રહણકાળમાં ઉપયુક્ત પણ સાધુ “અણુ પણ=સૂક્ષ્મ પણ, કાંઈ અલિત=સ્મલના, ન થાઓ” એમ પ્રેક્ષણ કરે છે પર્યાલોચન કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૩૨૨ના પૂર્વાર્ધમાં કહ્યું કે કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું ચિંતવન એ પ્રાયશ્ચિત્ત છે. ત્યાં પ્રશ્ન થાય કે સામુદાનિક અતિચારોનું ચિંતવન પ્રાયશ્ચિત્ત કેમ છે? તેથી ઉત્તરાર્ધમાં ખુલાસો કર્યો કે તીર્થકરો અને ગણધરોએ શુભયોગને કર્મક્ષયનું કારણ કહેલ છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે શુભયોગ કર્મક્ષયનું કારણ હોય તેની સાથે સામુદાનિક અતિચારોના ચિંતવનને શું સંબંધ? તેથી પ્રસ્તુત ગાથામાં બતાવ્યું કે સામુદાનિક અતિચારોનું ચિંતવન શુભયોગ છે, તેથી તે કર્મક્ષયનું કારણ છે, માટે તે પ્રાયશ્ચિત્તરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે સામુદાનિક અતિચારોનું ચિંતવન શુભયોગ કેમ છે? તેથી કહે છે કે જે કારણથી સામુદાનિક અતિચારોનું ચિંતવન ચારિત્રની આરાધનાનું નિમિત્ત છે અર્થાત્ સાધુના અસ્મલિત ચારિત્રના પાલનમાં કારણ છે. ત્યાં પ્રશ્ન થાય કે સાધુ ગોચરી લાવ્યા પછી ગોચરી સંબંધી લાગેલા અતિચારોનું શોધન કરે, તેટલામાત્રથી તે ચિંતવન અસ્મલિત ચારિત્રના પાલનનું કારણ કઈ રીતે બને ? તેથી કહે છે કે ગોચરી લાવ્યા પછી કાયોત્સર્ગમાં સંવેગપૂર્વક સામુદાનિક અતિચારોનું ચિંતવન કરવાથી ફરી જ્યારે ભિક્ષાગ્રહણનો કાળ આવે, ત્યારે વિશેષ ઉપયુક્ત થઈને ભિક્ષા ગ્રહણની પ્રવૃત્તિ થઈ શકે. વળી, તે ઉપયોગ કઈ રીતે રાખી શકાય? તે બતાવે છે – “મારી ભિક્ષા ગ્રહણની ક્રિયામાં સૂક્ષ્મ પણ સ્મલના ન થાઓ,” એ પ્રકારનું સાધુ પર્યાલોચન કરે છે, અને ભિક્ષા ગ્રહણકાળમાં આવું પર્યાલોચનનું કારણ પૂર્વમાં સંવેગપૂર્વક સામુદાનિક અતિચારોના ચિંતવનથી ઉત્પન્ન થયેલો શુભભાવ છે. તેથી સામુદાનિક અતિચારોનું ચિંતવન સાધુમાં નિરતિચાર ચારિત્રના પાલનને અનુકૂળ એવી ઘણી શક્તિનો સંચય કરાવીને અસ્મલિત ચારિત્રના પાલન માટે સમર્થ બનાવે છે. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પ્રતિદિનક્રિયાવસ્તુક ભિક્ષા' દ્વાર-“ઇ' દ્વાર/ ગાથા ૩૨૩-૩૨૪ અહીં વિશેષ એ છે કે ભિક્ષાટન કર્યા પછી કરાતા ઇરિયાવહિયામાં ચિંતવન કરાતા સામુદાનિક અતિચારો જ પ્રાયશ્ચિત્ત છે, એમ બતાવવા માટે ગાથા ૩૨૨માં “તે વેવ' એમ વિકાર મૂકેલ છે. તેથી એ ફલિત થાય કે સામાન્ય રીતે સર્વ શુભયોગો કર્મક્ષયનું કારણ છે, પરંતુ ભિક્ષાટન કર્યા પછી સંવેગપૂર્વક અતિચારોનું ચિંતવન કરવામાં આવે તો જ સંવેગને કારણે ભિક્ષાટનની ક્રિયા ઉત્તરોત્તર અતિચારોથી રહિત કરવા સમર્થ બનાવે તેવી શક્તિનું સાધુમાં આધાન થાય છે. તેથી ભિક્ષાટન કર્યા પછી કરાતા ઇરિયાવહિયાપૂર્વકના કાયોત્સર્ગમાં અતિચારોના ચિંતવનને છોડીને લોગસ્સ વગેરે અન્ય શુભયોગોનું , ચિંતવન કરવામાં આવે તો પ્રાયઃ તે પ્રકારની શુદ્ધિનું કારણ બને નહીં. માટે સાધુએ પ્રસ્તુત કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું જ ચિંતવન કરવું જોઈએ અને તે ભિક્ષાટનમાં લાગેલા અતિચારોનું પ્રાયશ્ચિત્ત છે. ||૩૨૩ અવતરણિકા : पक्षान्तरमाह - અવતરણિયાર્થ: ગાથા ૩૨૨-૩ર૩માં બતાવ્યું કે ભિક્ષાટન કર્યા પછી સાધુ ઇરિયાવહિયાપૂર્વક કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે છે એ ગોચરીમાં લાગેલા દોષોની શુદ્ધિરૂપ પ્રાયશ્ચિત્ત છે. વળી તેને જ યુક્તિથી બતાવ્યું કે આ ચિંતવન શુભયોગ છે, માટે તે પ્રાયશ્ચિત્ત છે. હવે પક્ષાંતરને કહે છે=બીજો પક્ષ બતાવતાં કહે છે – ગાથા : कायनिरोहो वा से पायच्छित्तमिह जं तु अणुस्सरणं । तं विहिआणुट्ठाणं कम्मक्खयकारणं परमं ॥३२४॥ અન્વયાર્થ : =અથવા તેનો ગોચરીથી આવ્યા પછી માત્રુ આદિ કરીને કે કર્યા વગર આવેલ સાધનો, અહીં કાયિકાદિ સંબંધી ઇરિયાવહિયામાં, વનિરોદોઃકાયાનો નિરોધ પાછિદં પ્રાયશ્ચિત્ત છે. ગં તુ અપુર વળી જે અનુસ્મરણ છે=સામુદાનિક અતિચારોનું ચિંતવન છે, તંત્રતે વિહિપુvi=વિહિત અનુષ્ઠાન પરમં પરમ મેવરિપકર્મક્ષયનું કારણ છે. * મૂળગાથામાં ‘વા'કાર પૂર્વગાથા સાથે પક્ષાંતર બતાડવા અર્થે છે. ગાથાર્થ: અથવા ગોચરીથી આવ્યા પછી માત્રુઆદિ કરીને કે કર્યા વગર આવેલા સાધુનો, કાચિકાદિસંબંધી ઇરિયાવહિયામાં કાયાનો નિરોધ પ્રાયશ્ચિત્ત છે, વળી જે સામુદાનિક અતિચારોનું ચિંતવન છે, તે વિહિતા અનુષ્ઠાન પરમ કર્મક્ષયનું કારણ છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર-‘ઇ’િ દ્વાર | ગાથા ૩૨૪ ટીકા कायनिरोधो वा ऊर्ध्वस्थानादिलक्षणः से-तस्य = कायिकाद्युत्सर्गकर्त्तुः सामान्यागतस्य वा प्रायश्चित्तमिह= कायिकादीर्यापथिकायां, यत्पुनः स्मरणं सामुदानिकांतिचाराणामिति गम्यते तद्विहितानुष्ठानमेव यतीनां, एतच्च कर्म्मक्षयकारणं परममिति गाथार्थः ॥ ३२४॥ ટીકાર્ય ૧૩૩ અથવા તેનો=કાયિકાદિના ઉત્સર્ગને કરનારનો કે સામાન્યથી આવેલનો=માત્ર આદિ કરીને આવેલા સાધુનો કે સામાન્યથી ભિક્ષાટન કરીને આવેલા સાધુનો, અહીં=કાયિકાદિની ઇર્યાપથિકામાં=માત્ર આદિ સંબંધી ઇરિયાવહિયામાં, ઊર્ધ્વસ્થાનાદિના લક્ષણવાળો કાયનિરોધ=ઊભા રહેવા વગેરે સ્વરૂપવાળો કાયોત્સર્ગ, પ્રાયશ્ચિત્ત છે. વળી જે સામુદાનિક અતિચારોનું સ્મરણ છે, તે યતિઓનું=સાધુઓનું, વિહિત અનુષ્ઠાન જ છે, અને આવિહિત અનુષ્ઠાન, પરમ કર્મક્ષયનું કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: નવા વિકલ્પ પ્રમાણે એ કહેવું છે કે ગોચરીથી આવ્યા પછી માત્ર આદિ કરીને કે શંકા ન હોય તો એમ ને એમ સાધુ ઇરિયાવહિયાપૂર્વક કાયોત્સર્ગ કરે અને કાયોત્સર્ગમાં કાયાનો નિરોધ કરીને સાધુ ઊભા રહે છે તે જ પ્રાયશ્ચિત્ત છે; પરંતુ કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું ચિંતવન કરવું એ પ્રાયશ્ચિત્ત નથી. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી સાધુઓ કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું ચિંતવન કેમ કરે છે ? તેથી કહે છે કે સામુદાનિક અતિચારોનું ચિંતવન એ વિહિતાનુષ્ઠાન છે અર્થાત્ શાસ્ત્રમાં સાધુને સામુદાનિક અતિચારોનું ચિંતવન કરવાનું વિધાન છે. માટે જે અનુષ્ઠાનનું શાસ્ત્રમાં વિધાન હોય તેનું પાલન કરવું એ સાધ્વાચારની ક્રિયા છે, અને તેવી ક્રિયાનું પાલન એ પ્રકૃષ્ટ કર્મક્ષયનું કારણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભિક્ષાટનમાં લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત એ કાયનિરોધની ક્રિયા છે, અને સામુદાનિક અતિચારોનું ચિંતવન એ સાધુની ઉચિત આચરણારૂપ ક્રિયા છે, અને તે ક્રિયાથી ઘણાં કર્મોનો નાશ થાય છે. ગાથા ૩૨૨-૩૨૩માં બતાવેલ પ્રથમ વિકલ્પ અને પ્રસ્તુત ગાથામાં બતાવેલ બીજો વિકલ્પ નયભેદકૃત છે. પ્રથમ વિકલ્પમાં ઇરિયાવહિયાપૂર્વક કાઉસ્સગ્ગમુદ્રામાં કરાતું સામુદાનિક અતિચારોનું ચિંતવન એ પ્રાયશ્ચિત્તરૂપ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુને ભિક્ષામાં કોઈ દોષ લાગ્યો હોય અને સાધુ સંવેગપૂર્વક કાયોત્સર્ગમાં અતિચારોનું ચિંતવન કરે, તો તે પાપની શુદ્ધિ સામુદાનિક અતિચારોના ચિંતવનથી થાય છે. વળી, બીજા વિકલ્પ પ્રમાણે ઇરિયાવહિયાની ક્રિયા એ દોષોની શુદ્ધિ માટે કરાતી ક્રિયા છે, અને એ ક્રિયામાં છેલ્લે બોલાય છે કે “તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસિરામિ.” તેથી એ જ પ્રકારના ઉપયોગપૂર્વક કાયાને વોસિરાવીને સાધુ કાયાના નિરોધપૂર્વક ઊભા રહે છે, તે કાયગુપ્તિનો પરિણામ છે; અને આ કાયગુપ્તિનો પરિણામ જ ભિક્ષામાં લાગેલા દોષોના અતિચારોની શુદ્ધિ કરવા માટે સમર્થ છે. તેથી કાયગુપ્તિ દ્વારા ભિક્ષાકૃત દોષોની શુદ્ધિ થઈ જાય છે. વળી, સામુદાનિક અતિચારોનું ચિંતવન એ શાસ્ત્રમાં વિહિતાનુષ્ઠાન છે, અને વિહિત ક્રિયાનું પાલન એ સ્વતંત્ર નિર્જરાના કારણરૂપ છે, જેનાથી વિશેષ-વિશેષત૨ નિર્જરા થાય છે. ૫૩૨૪॥ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ‘ભિક્ષા' દ્વાર-“ઇ” દ્વાર/ ગાથા ૩૨૫ અવતરણિકા : पराभिप्रायमाशङ्क्य परिहरन्नाह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ઇરિયાવહિયાપૂર્વક કરાતો કાયનિરોધ ભિક્ષામાં લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત છે. ત્યાં પરના અભિપ્રાયની આશંકા કરીને તેનો પરિહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : जइ एवं ता किं पुण अन्नत्थ वि सो न होइ नियमेण । पच्छित्तं होइ च्चिअ अणियम उ जं अणुस्सरणे ॥३२५॥ અન્વયાર્થ : ન વિં=જો આમ છે=ભિક્ષા લાવ્યા પછી ઇરિયાવહિયાપૂર્વક લોગસ્સના સ્મરણ વગર કરાતો કાયનિરોધ ભિક્ષામાં લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત છે, તો મન્નત્ય વિ=તો અન્યત્ર પણ=માત્ર આદિ કરીને ઇરિયાવહિયાપૂર્વક કરાતા કાયોત્સર્ગમાં પણ, સો=આકલોગસ્સના સ્મરણ વગરનો કાયનિરોધ, નિયા =નિયમથી વિજ પુ=કેમ વળી પછિત્ત ન હોટ્ટ=પ્રાયશ્ચિત્ત નથી ? (તેનો ગ્રંથકાર જવાબ આપે છે –) રો વિ થાય જ છે; બંજે કારણથી મસર=અનુસ્મરણમાં કાયોત્સર્ગમાં લોગસ્સનું ચિંતવન કરવાના વિષયમાં, ગાયમ =અનિયમ જ છે. ગાથાર્થ : જે ભિક્ષા લાવ્યા પછી ઇરિયાવહિયાપૂર્વક લોગસ્સના સ્મરણ વગર કરાતો કાયનિરોધ ભિક્ષામાં લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત છે, તો માત્રુ આદિ કરીને ઇરિયાવહિયાપૂર્વક કરાતા કાયોત્સર્ગમાં પણ લોગસ્સના સ્મરણ વગરનો કાયનિરોધ નિયમથી કેમ વળી પ્રાયશ્ચિત્ત નથી ? તેનો ગ્રંથકાર જવાબ આપે છે કે થાય જ છે; જે કારણથી કાયોત્સર્ગમાં લોગસ્સના ચિંતવન વિષયક અનિયમ જ છે. ટીકા? __यद्येवं कायनिरोध एव तत्र प्रायश्चित्तं, तत्कि पुनरन्यत्राऽपि भिक्षाटनादिव्यतिरेकेण कायिकागमनादौ, असौ कायनिरोध एव चतुर्विंशतिस्तवानुस्मरणशून्यो, न भवति नियमेन अवश्यंतया प्रायश्चित्तं ? इत्यत्र गुरुराह-भवत्येव, न च (?न) भवति, कुत इत्याह - अनियम एव यद्-यस्मादनुस्मरणे, तथाहि - न चतुर्विंशतिस्तव एव तत्राऽपि चिन्त्येत, अपि तु यत्किञ्चित्कुशलं इत्येतावता च नः प्रयोजनमित्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥३२५॥ નોંધ: ટીકામાં ન ર મવતિ છે ત્યાં ન મતિ હોય તેમ ભાસે છે. ટીકાર્ય જો આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, ત્યાં ભિક્ષાટન કર્યા પછી માત્ર આદિ કરીને કે નહીં કરીને આવેલ સાધુ દ્વારા કરાતા ઇરિયાવહિયામાં, કાયાનો નિરોધ જ=કાયોત્સર્ગ જ, પ્રાયશ્ચિત્ત છે, તો અન્ય For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર-“ઇ” દ્વાર-“આલોચના' દ્વાર | ગાથા ૩૨૫-૩૨૬ ૧૩૫ સ્થાનમાં પણ ભિક્ષાટનાદિના વ્યતિરેકથી કાયિકાગમનાદિમાં પણ, અર્થાત્ ભિક્ષાટનાદિ કર્યા વગર માત્ર જવા વગેરેની પ્રવૃત્તિ કર્યા પછી કરાતી ઇર્યાપથિકમાં પણ, આ=ચતુર્વિશતિસ્તવના અનુસ્મરણથી શૂન્ય એવો કાયનિરોધ જ, નિયમથી=અવશ્યપણાથી, કેમ વળી પ્રાયશ્ચિત્ત નહીં થાય ? એ પ્રકારની અહીં શિષ્યની શંકામાં, ગુરુ કહે છે – થાય જ, પરંતુ ન થાય એમ નહીં. કયા કારણથી થાય? એથી કહે છે – જે કારણથી અનુસ્મરણમાં ચિંતવનમાં, અનિયમ જ છે. અને તે અનિયમ જ તથTદથી સ્પષ્ટ કરે છે – ત્યાં પણ ભિક્ષાટનાદિ કર્યા વગર લઘુનીતિ આદિ કર્યા પછી કરાતી ઇર્યાપથિકમાં પણ, ચતુર્વિશતિસ્તવ જ=લોગસ્સ જ, ચિંતવવો જોઈએ એમ નહીં, પરંતુ જે કાંઈ કુશલ હોય એ ચિંતવવું જોઈએ, અને એટલાથી અમારે પ્રયોજન છે. એથી પ્રસંગ વડે સર્યું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે ભિક્ષા લાવ્યા પછી સાધુ અતિચારની શુદ્ધિ માટે ઇરિયાવહિયાપૂર્વક કાયોત્સર્ગ કરે છે, અને તેમાં લોગસ્સનું સ્મરણ કરતા નથી પરંતુ સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે છે; કેમ કે ભિક્ષાના દોષોની શુદ્ધિનું કારણ તો કાયનિરોધની ક્રિયા જ છે. આથી કોઈને શંકા થાય કે ભિક્ષાટનાદિ સિવાયની માત્રુ આદિની ક્રિયામાં પણ ઇરિયાવહિયાપૂર્વક કરાતા કાયનિરોધથી જ શુદ્ધિ થવી જોઈએ. તેથી ત્યાં પણ લોગસ્સના ચિંતવનની જરૂર રહેશે નહીં. તેને ગ્રંથકાર કહે છે કે ઇરિયાવહિયાપૂર્વક કાયનિરોધથી શુદ્ધિ થાય જ; ફક્ત કાયનિરોધ કરીને કાયોત્સર્ગમાં કાંઈક શુભ ચિંતવન કરવું જોઈએ. આથી જેમ ગોચરી લાવ્યા પછી સાધુનું વિહિતઅનુષ્ઠાન હોવાથી સામુદાનિક અતિચારોનું ચિંતવન સાધુ કરે છે, તેમ અન્ય સ્થાનમાં પણ કોઈ શુભ ચિંતવન સાધુ કરે તો ચાલે. આ રીતે પ્રાસંગિક શંકા કરીને તેનું સમાધાન કર્યું, તેથી ગ્રંથકાર કહે છે કે હવે પ્રસંગ વડે સર્યું. ll૩૨પા અવતરણિકા : ગાથા ૨૩૦માં બતાવેલ પ્રતિદિનક્રિયાના ૧૦ દ્વારોમાંનું ત્રીજું ભિક્ષા દ્વાર ગાથા ૨૮૬થી શરૂ થયું. તેમાં ગાથા ૩૦૮માં કહેલ કે ભિક્ષાચર્યાથી પાછા ફરેલા સાધુઓ શિષ્ટોની સામાચારીની વિરાધના નહીં કરતા વસતિમાં પ્રવેશે છે, અને તે શિસામાચારીની શેષવિધિ બતાવવા ગાથા ૩૧૧માં વસતિમાં પ્રવેશનના પાદપ્રમાર્જનાદિ પાંચ ધારો બતાવ્યાં. તેમાંના છેલ્લા “શુદ્ધિ દ્વારનું વર્ણન ગાથા ૩૧૬ના ઉત્તરાર્ધથી શરૂ કર્યું, તેમાં વચ્ચે ગ્રંથકારે ગાથા ૩૨ રથી ૩૨૫ સુધી પ્રાસંગિક કથન કર્યું. પાંચમા શુદ્ધિ દ્વારના અંતિમ ભાગને સ્પષ્ટ કરવા માટે ગાથા ૩૨૦માં અંતે કહેલ કે કાયોત્સર્ગમાં રહેલા સાધુ સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે અને ભિક્ષાટનમાં લાગેલા દોષોનું મનમાં ચિંતવન કરે. ત્યારપછી સાધુ શું કરે? તે હવે ગ્રંથકાર બતાવે છે – ગાથા : चिंतित्तु जोगमखिलं नवकारेणं तओ उ पारित्ता । पढिऊण थयं ताहे साहू आलोअए विहिणा ॥३२६॥ भिक्खिरिअ त्ति दारं गयं ॥ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર-ઇર્ચા દ્વાર-આલોચના' દ્વાર/ ગાથા ૩૨૬ અન્વયાર્થ : અવિનં નોf=અખિલ યોગને સામુદાનિક અતિચારોરૂપ સમગ્ર યોગને, દ્વિતિg=ચિંતવીને તો અને ત્યારપછી નવવારેvi પરિત્તા=નવકારથી (કાયોત્સર્ગ) પારીને તાદે ત્યારપછી થયં સ્તવનેકલોગસ્સને, પઢિકા કહીને સાદૂસાધુ (ગુરુ પાસે જઈને) વિદિપ=વિધિથી માનો આલોચન કરે ભિક્ષાનું નિવેદન કરે. વિધ્વમિ=‘ભિક્ષા', “ઇર્યા' ત્તિ એ પ્રકારે સારું સાયં દ્વાર ગયુંસમાપ્તિને પામ્યું. ગાથાર્થ : સામુદાનિક અતિચારોરૂપ સમગ્ર યોગનું ચિંતવન કરીને અને ત્યારપછી નવકારથી કાયોત્સર્ગ પારીને ત્યારબાદ લોગસ્સ બોલીને સાધુ ગુરુ પાસે જઈને વિધિથી ભિક્ષાનું નિવેદન કરે. ટીકા : चिन्तयित्वा योगमखिलं-सामुदानिकं नमस्कारेण ततश्च तदनन्तरं पारयित्वा ‘णमो अरिहंताणं' इत्यनेन ततः पठित्वा स्तवमिति चतुर्विंशतिस्तवम् । व्याख्यातं शुद्धिद्वारम् तद्व्याख्यानाच्चेर्याद्वारम्, अधुनाऽऽलोचनाद्वारमाह- ततः चतुर्विंशतिस्तवपाठानन्तरं, गुरुसमीपं गत्वा साधुः-भावतश्चारित्रपरिणामापन्न: सन्, आलोचये=भिक्षानिवेदनं कुर्यात्, विधिना-प्रवचनोक्तेनेति गाथार्थः ॥३२६॥ ટીકાર્ય : સામુદાનિકરૂપ અખિલ યોગને ચિંતવીને, અને ત્યારપછી ‘નમો અરિહંતાણં' એ પ્રકારના આ નમસ્કાર વડે પારીને, ત્યારપછી સ્તવને ચતુર્વિશતિ સ્તવને, કહીને; ગુરુ પાસે આલોચન કરે એમ અન્વય છે. શુદ્ધિ દ્વાર વ્યાખ્યાન કરાયું, અને તેના=શુદ્ધિ દ્વારના, વ્યાખ્યાનથી ઈર્યાદ્વાર વ્યાખ્યાન કરાયું. હવે આલોચના દ્વારને કહે છે – ત્યારપછી=ચતુર્વિશતિસ્તવના પાઠની અનંતર=લોગસ્સ બોલ્યા પછી, ભાવથી ચારિત્રપરિણામથી આપન્ન છતા ગુરુની પાસે જઈને સાધુ પ્રવચનમાં કહેવાયેલ વિધિથી આલોચન કરે ભિક્ષાનું નિવેદન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું ચિંતવન કરીને “નમો અરિહંતાણં” બોલવાપૂર્વક સાધુ કાયોત્સર્ગ પારે અને ત્યારબાદ પ્રગટ લોગસ્સ બોલે. અહીં સુધીના કથનથી ગાથા ૩૧૧ માં બતાવેલ પાંચ દ્વારોમાંનું છેલ્લું શુદ્ધિ ધાર પુરું થયું, અને તેના વ્યાખ્યાનથી ગાથા ૨૩૦માં બતાવેલ ૧૦ દ્વારોમાંથી ઇર્યા નામનું ચોથું દ્વાર પણ કહેવાયું અર્થાત્ પ્રતિદિનક્રિયાનું જે ચોથું દ્વાર “ઇર્યા છે, તે જ ગાથા ૩૧૧નું પાંચમું “શુદ્ધિ દ્વાર છે. અને તે શુદ્ધિ દ્વારનું વિસ્તારથી વર્ણન ગાથા ૩૧૬ના ઉત્તરાર્ધથી શરૂ થયું અને પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં પૂરું થયું. તેથી શુદ્ધિ દ્વારના વ્યાખ્યાનથી ઇર્યા દ્વારનું પણ વ્યાખ્યાન થયું. હવે આલોચના દ્વારને કહે છે – For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આલોચના' દ્વાર | ગાથા ૩૨૬-૩૨૦ કાઉસ્સગ્ગ પાર્યા પછી ચતુર્વિશતિસ્તવરૂપ પ્રગટ લોગસ્સ બોલ્યા પછી ગુરુ પાસે જઈને ભાવથી ચારિત્રના પરિણામને પામેલા સાધુ શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વક ભિક્ષામાં લાગેલ દોષોનું નિવેદન કરે. આશય એ છે કે “ભગવાનની આજ્ઞા પ્રમાણે મારે ઉચિત આલોચના કરવી છે” એ પ્રકારના તીવ્ર સંવેગપૂર્વક મુનિ ચારિત્રના પરિણામને ધારણ કરે છે, અને શાસ્ત્રમાં કહેલ વિધિનું સ્મરણ કરીને તે પ્રકારે ભિક્ષાનું નિવેદન કરે છે, જેથી અનાભોગ કે સહસાત્કારથી પણ કોઈ દોષ થયો હોય, તો તે દોષ ગુરુ પાસે અતિચારના નિવેદનકાળમાં નાશ પામે. II૩૨૬॥ અવતરણિકા : तत्र विधिप्रतिषेधरूपत्वात् शास्त्रस्य प्रतिषेधद्वारेणाऽऽलोचनाविधिमाह અવતરણિકાર્ય : ત્યાં=પૂર્વગાથામાં કહ્યું કે ગુરુ પાસે જઈને સાધુ ભિક્ષાટનમાં લાગેલા દોષોનું વિધિપૂર્વક નિવેદન કરે તે કથનમાં, શાસ્ત્રનું વિધિ-પ્રતિષધરૂપપણું હોવાથી પ્રતિષેધના દ્વારથી આલોચનાની વિધિને કહે છે – - ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ભાવથી ચારિત્રના પરિણામવાળા સાધુ વિધિપૂર્વક આલોચન કરે, એ શાસ્ત્રવચન વિધિરૂપ છે; પરંતુ શાસ્ત્રવચન એકાંતે વિધાન કરતું નથી, પણ લાભને સામે રાખીને વિધાન કરે છે અને લાભ ન દેખાય તેનો નિષેધ પણ કરે છે. તેથી શાસ્ત્રનું દરેક કથન વિધિ અને પ્રતિષધરૂપ છે. માટે હવે કેવા સંયોગોમાં સાધુએ આલોચના ન કરવી જોઈએ ? એ બતાવવારૂપ પ્રતિષેધ દ્વારા ગ્રંથકારશ્રી આલોચનાની વિધિ બતાવે છે - ૧૩૦ - અથવા ગાથા ૨૩૦ રૂપ મૂળદ્વારગાથામાં બતાવેલ ત્રીજું ‘ભિક્ષા’ દ્વાર ગાથા ૨૮૬થી ૩૨૬માં અને ચોથું ‘ઇર્યા’ દ્વાર ગાથા ૩૧૭થી ૩૨૬માં વર્ણવ્યું, હવે પાંચમા ‘આલોચના’ દ્વારને ગ્રંથકારશ્રી વર્ણવે છે — ગાથા : वक्खत्त पराहुत्ते पत्ते मा कयाइ आलोए । आहारं च करिती नीहारं वा जइ करेइ ॥ ३२७॥ दारगाहा || અન્વયાર્થઃ વવિવૃત્ત=(ગુરુ) વ્યાક્ષિપ્ત હોતે છતે, પન્નુત્તુ=પરામુખ હોતે છતે, વમત્તે=પ્રમત્ત હોતે છતે આહાર ચ નિંતી=અથવા આહારને કરતે છતે નરૂ નીહાર વા જરૂ=અથવા જો નીહારને કરે છે, (તો) વાડ઼ મા આનોક્યારેય આલોચના કરવી જોઈએ નહીં. ગાથાર્થ ગુરુ વ્યાક્ષિપ્ત હોય ત્યારે, પરાખ઼ુખ હોય ત્યારે, પ્રમત્ત હોય ત્યારે, અથવા આહાર કરતા હોય અથવા નીહાર કરતા હોય ત્યારે, ક્યારેય આલોચના કરવી જોઈએ નહીં. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રતિદિનક્રિયાવક, “આલોચના' દ્વાર/ ગાથા ૩૨૦-૩૨૮ ટીકા : ___ व्याक्षिप्ते धर्मकथादिना, पराङ्मुखे अन्यतोमुखे, प्रमत्ते विकथादिना, एवम्भूते गुराविति गम्यते मा कदाचिदालोचयेत्, तद्दोषानवधारणसम्भवाद्, आहारं वा कुर्वति सति, असहिष्ण्वकारकादिदोषसम्भवात्, नीहारं वा=मात्रकादौ पुरीषपरित्यागं वा यदि करोति, शङ्काधरणमरणादिदोषसम्भवादिति गाथार्थः ॥३२७॥ ટીકાર્ય ધર્મકથાદિ દ્વારા વ્યાક્ષિપ્ત, પરાઠુખ અન્યતો મુખવાળા=બીજી બાજુ મુખવાળા, વિકથાદિ દ્વારા પ્રમત્ત, આવા પ્રકારના ગુરુ હોતે છતે ક્યારેય આલોચના ન કરે; કેમ કે તેના ભિક્ષાના, દોષોના અનવધારણનો સંભવ છે. અથવા આહારને કરતે છતે આલોચના ન કરે; કેમ કે અસહિષ્ણુ એવા ગુરુને અકારક આદિ દોષોનો સંભવ છે. અથવા જો નીહાર=માત્રકાદિમાં મળના પરિત્યાગને, કરતા હોય તો આલોચના ન કરે; કેમ કે શંકાના ધરણને કારણે=મળત્યાગની શંકાના ધારણને કારણે, મરણાદિ દોષોનો સંભવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગુરુ ધર્મકથાદિ કરવા દ્વારા વ્યાક્ષિપ્ત હોય, અથવા આલોચના સાંભળવાને અભિમુખ ન હોય, અથવા ગુરુ વિકથાદિ દ્વારા પ્રમત્ત હોય, ત્યારે શિષ્યએ ભિક્ષા ગ્રહણ કરતી વખતે લાગેલ દોષોની આલોચના કરવી જોઈએ નહીં, કેમ કે ગુરુ વ્યાક્ષિપ્ત, પરાંમુખ કે પ્રમત્ત હોય ત્યારે આલોચના કરવામાં આવે તો શિષ્ય દ્વારા નિવેદન કરાતા ભિક્ષાગ્રહણકાળમાં લાગેલા દોષોનું ગુરુ અવધારણ સમ્યગું કરી શકે નહીં. - અહીં વિશેષ એ છે કે ગુરુ જો ધર્મકથા આદિ કરવામાં પ્રવૃત્ત હોય, તે વખતે શિષ્ય આલોચના કરે તો ગુરુનો ઉપયોગ આલોચના સાંભળવામાં સમ્યક રહે નહીં, માટે ગુરુ અવ્યાક્ષિપ્ત હોય ત્યારે આલોચના કરવી જોઈએ, જેથી શિષ્યની શુદ્ધિ થાય તે માટેનું સભ્ય પર્યાલોચન કરીને ગુરુ તે શિષ્યને શુદ્ધિનો સમ્યમ્ ઉપાય બતાવે. વળી સામાન્ય રીતે ગુણવાન ગુરુ સંયમના યોગોમાં અપ્રમાદભાવથી ઉત્થિત હોય છતાં સંયમવૃદ્ધિના તેવા કોઈક પ્રયોજનવિશેષથી ગુણવાન પણ ગુરુ ક્યારેક વિકથાદિમાં પ્રમત્ત હોય ત્યારે શિષ્ય આલોચના કરે તો ગુરુનું ચિત્ત અપ્રમાદવાળું નહીં હોવાથી શુદ્ધિના ઉપાય માટેનો સમ્યગૂ યત્ન થાય નહીં. માટે ગુરુ સ્વયં અપ્રમાદવાળા હોય ત્યારે જ શિષ્યએ આલોચના કરવી જોઈએ. વળી, ગુરુ આહાર કરતા હોય ત્યારે પણ આલોચના કરવી જોઈએ નહીં; કેમ કે ગુરુ શરીરથી અસહિષ્ણુ હોય તો તેઓને અકારક આદિ દોષો થવાનો સંભવ છે; અર્થાત્ આહાર ઠંડો થઈ જવાને કારણે ગુરુના શરીરમાં તકલીફો થવાનો સંભવ છે. અથવા તો ગુરુ નીહાર કરતા હોય ત્યારે પણ આલોચના કરવી જોઈએ નહીં; કેમ કે આલોચના સાંભળવામાં ગુરુને મળત્યાગની પ્રવૃત્તિ બરાબર ન થવાથી મળનો રોધ થવાને કારણે મરણ, રોગ થવારૂપ દોષો થવાનો સંભવ છે. ll૩૨૭. અવતરણિકા: उक्तार्थप्रकटनार्थ चाह भाष्यकार: - For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આલોચના' દ્વાર / ગાથા ૩૨૮-૩૨૯ અવતરણિકાર્ય અને પૂર્વગાથામાં આલોચના નહીં કરવા યોગ્ય પાંચ સ્થાનો બતાવ્યાં, તે રૂપ કહેવાયેલ અર્થને પ્રગટ કરવા માટે ઓઘનિર્યુક્તના ભાષ્યકાર કહે છે ગાથા : कहणाई वक्खित्ते विगहाई पमत्त अन्नओ व मुहे । अंतर अकारगं वा नीहारे संकमरणं वा ॥ ३२८ ॥ दारं ॥ અન્વયાર્થઃ 1 હારૂં વવિત્તે=(ગુરુ) કથનાદિ દ્વારા વ્યાક્ષિપ્ત હોતે છતે, વિગાડું પમત્ત અન્નો વ મુદ્દે-વિકથાદિ દ્વારા પ્રમત્ત અથવા અન્યતો મુખવાળા હોતે છતે, (આલોચના ન કરવી.) અંતર અારાં વા=અંતરાય અથવા અકારક થાય=ગુરુ આહાર કરતા હોય ત્યારે આલોચના કરવાથી આહાર કરવામાં અંતરાય થાય અથવા આહાર ઠંડો થઈ જાય, નીહારે સંમરળ વા=અને નીહાર કરતે છતે (આલોચના કરવાથી) શંકાને કારણે= મળત્યાગની શંકાનો અવરોધ થવાને કારણે, મરણ થાય. ગાથાર્થઃ ગુરુ કથા આદિ દ્વારા વ્યાક્ષિપ્ત હોય, વિકથાદિ દ્વારા પ્રમત્ત હોય, બીજાની વાત સાંભળવાને અભિમુખ હોય, ત્યારે આલોચના ન કરવી. અથવા ગુરુ આહાર કરતા હોય ત્યારે આલોચના કરવામાં આવે તો ગુરુને આહાર કરવામાં અંતરાય થાય અથવા આહાર ઠંડો થઈ જાય. વળી ગુરુ નીહાર કરતા હોય ત્યારે આલોચના કરવાથી મળત્યાગની શંકાનો અવરોધ થવાને કારણે મરણ થાય. માટે તેવા સમયે ગુરુ પાસે આલોચના કરવી જોઈએ નહીં. ટીકા न व्याख्याता ॥३२८॥ ૧૩૯ ભાવાર્થ: ગુરુ ધર્મકથા વગેરેથી વ્યાક્ષિપ્ત હોય, અથવા વિકથા વગેરેથી પ્રમત્ત હોય અથવા તેઓનું બીજા કોઈ તરફ મુખ હોય, ત્યારે આલોચના ન કરે. વળી ગુરુ આહાર કરતા હોય ત્યારે આલોચના ન કરે; કારણ કે આલોચના સાંભળે તેટલો સમય ગુરુને આહા૨ ક૨વામાં અંતરાય થાય અથવા આહાર ઠંડો થાય. ગુરુ નીહાર કરતા હોય ત્યારે પણ શિષ્ય આલોચના ન કરે; કારણ કે સાધુ આલોચના કરતા શું બોલી રહ્યા છે ? એ પ્રકારનો સાંભળવામાં ઉપયોગ જવાને કારણે ઝાડો ન થાય, જેથી મરણ પણ થાય. ૩૨૮॥ અવતરણિકા : ગાથા ૩૨૭-૩૨૮માં ગુરુ કઈ અવસ્થામાં હોય ત્યારે આલોચના ન કરવી જોઈએ ? તે બતાવ્યું. હવે ગુરુ કઈ અવસ્થામાં હોય ત્યારે કઈ રીતે આલોચના કરવી જોઈએ ? તે બતાવે છે – For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રતિદિનક્રિયાવસ્તુક “આલોચના' દ્વાર / ગાથા ૩૨૯-૩૩૦ ગાથા : अव्वक्खित्तं संतं उवसंतमुवट्ठियं च नाऊणं । अणुण्णवित्तु मेहावी आलोएज्जा सुसंजओ ॥३२९॥ અન્વયાર્થ : વ્યવવત્ત સંત વસંતમુર્ઘ ર નાકv=અવ્યાક્ષિપ્ત છતા ઉપશાંત અને ઉપસ્થિત એવા ગુરુને જાણીને મેદાવી સુસંગમો મેધાવી સુસંયત અણુવિજુ=અનુજ્ઞાપન કરીને=ગુરુની અનુજ્ઞા માંગીને, માતાજ્ઞ=આલોચન કરે. ગાથાર્થ : અવ્યાક્ષિપ્ત છતા ઉપશાંત અને ઉપસ્થિત એવા ગુરુને જાણીને મેધાવી સુસંગત ગુરુની અનુજ્ઞા માંગીને આલોચન કરે. ટીકાઃ अव्याक्षिप्तं सन्तमुपशान्तमुपस्थितं च ज्ञात्वा अनुज्ञाप्य मेधावी आलोचयेत् सुसंयत इति गाथासमासार्थः ॥३२९॥ ટીકાર્ય : અવ્યાક્ષિપ્ત છતા, ઉપશાંત અને ઉપસ્થિત ગુરુને જાણીને મેધાવી સુસંયત અનુજ્ઞાપન કરીને=ગુરુ પાસે આલોચનની અનુજ્ઞા માંગીને, આલોચન કરે, એ પ્રમાણે ગાથાનો સમાસાર્થ છે. ભાવાર્થ : અન્ય પ્રવૃત્તિમાં વ્યાક્ષિપ્ત ન હોય, ઉપશાંત ચિત્તવાળા હોય અને આલોચના સાંભળવા માટે ઉપસ્થિત થયેલા હોય તેવા ગુરુને જાણીને ભિક્ષાટન કરીને આવેલા બુદ્ધિમાન સાધુ “હું આલોચના કરું?' એ પ્રમાણે અનુજ્ઞા માંગીને આલોચના કરે, જેથી ગુરુ આલોચનાનું સમ્યગુ અવધારણ કરી શકે. - સાધુને “મેધાવી’ વિશેષણ આપવાથી એ કહેવું છે કે ગુરુ કઈ સ્થિતિમાં હોય ત્યારે આલોચના ન કરવી અને ગુરુ કઈ સ્થિતિમાં હોય ત્યારે આલોચના કરવી, તે સમ્યગુ વિચારીને જે સાધુ આલોચના કરે તે સાધુ મેધાવી છે. અને “સુસંયત’ વિશેષણ મૂકવા દ્વારા એ જણાવવું છે કે સંયમમાં અત્યંત ઉપયોગ રાખીને લેશ પણ માયા વગર ભિક્ષાટનકાળમાં પોતાની થયેલી સ્કૂલનાઓને સ્મૃતિમાં લાવીને જે સાધુ સંવેગપૂર્વક ગુરુને નિવેદન કરે તે સાધુ સુસંયત છે. [૩૨લા અવતરણિકા : व्यासार्थमाह - અવતરણિકાઈઃ પૂર્વગાથામાં બતાવેલ અવ્યાક્ષિપ્ત આદિ અવયવોના અર્થને વ્યાસથી વિસ્તારથી, કહે છે – For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૦-૩૩૧ * ૧૪૧ ગાથા : कहणाई अवक्खित्तं कोहादुवसंतुवट्ठियमुवउत्तं । संदिसह त्ति अणुण्णं काऊण विदिन्न आलोए ॥३३०॥ दारं ॥ અન્વયાર્થઃ વUારું વિમવનંકથનાદિથી અવ્યાક્ષિપ્ત, વોહીલુવસંતક્રોધાદિથી ઉપશાંત, gિયંsઉપસ્થિત, ૩વડાં ઉપયુક્ત એવા ગુરુને (જાણીને) સંવિદ ત્તિ મurudi #lઝUT=આદેશ આપો” એ પ્રમાણે અનુજ્ઞાને કરીને વિવિ(ગુરુ દ્વારા અનુજ્ઞા) અપાયે છતે માત્નો=આલોચન કરે. ગાથાર્થ : કથનાદિથી અવ્યાક્ષિપ્ત, ક્રોધાદિથી ઉપશાંત, ઉપસ્થિત, ઉપયુક્ત એવા ગરને જાણીને, “આદેશ આપો”, એ પ્રમાણે અનુજ્ઞા માંગીને ગુરુ દ્વારા અનુજ્ઞા અપાયે છતે આલોચન કરે. ટીકાઃ धर्मकथादिना अव्याक्षिप्तं निर्व्यापारं, क्रोधादिनोपशान्तं तदनासेवनेन, उपस्थितं, उपयुक्तमालोचनाश्रवणे, तमित्थंभूतं विज्ञाय 'सन्दिशत' इत्येवमनुज्ञां कृत्वा वितीर्णे दत्ते प्रस्ताव इति गम्यते ततः आलोचयेत्=निवेदयेदिति गाथार्थः ॥३३०॥ ટીકાઈઃ ધર્મકથા વગેરે દ્વારા અવ્યાક્ષિપ્ત=નિર્ચાપાર, તેના=ક્રોધાદિના, અનાસેવનને કારણે ક્રોધાદિથી ઉપશાંત, ઉપસ્થિત આલોચના સાંભળવા માટે સન્મુખભાવવાળા, આલોચનાના શ્રવણમાં ઉપયુક્ત; આવા પ્રકારના તેનેeગુરુને, જાણીને “આજ્ઞા આપો’ એ પ્રકારની અનુજ્ઞાને કરીને પ્રસ્તાવ અપાયે છતે=આલોચના નિવેદન કરવાની ગુરુ દ્વારા અનુજ્ઞા અપાયે છતે, ત્યારપછી આલોચન કરે નિવેદન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૩૩૦ અવતરણિકા: तच्चैतत्परित्यागतोऽनेन विधिनेत्याह - અવતરણિકાW: અને તે આના પરિત્યાગથી આવિધિ વડે કરવું જોઈએ=પૂર્વગાથામાં બતાવ્યું તે આલોચન ગાથા ૩૩૧થી ગાથા ૩૩૩ના પૂર્વાર્ધ સુધી કહેવાશે એ દોષોના પરિત્યાગથી ગાથા ૩૩૩ના ઉત્તરાર્ધથી ગાથા ૩૩૬ સુધી કહેવાશે એ વિધિ વડે કરવું જોઈએ, એ પ્રકારે કહે છે અર્થાત્ ગુરુ પાસે આલોચન કરતી વખતે સાધુએ કયા ભાવોનું વર્જન કરવું જોઈએ ? અને શેનું આલોચન કરવું જોઈએ? તે બતાવે છે – ગાથા : णट्टं चलं वलं च भासं मूअं तह ढड्डरं च वज्जिज्जा । आलोएज्ज सुविहिओ हत्थं मत्तं च वावारं ॥३३१॥ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર / ગાથા ૩૩૧-૩૩૨ અન્વયાર્થ : સુવિદિ પદું રત્ન વત્ન મા મૂi તદ ઢહૂ વ વષિા =સુવિહિત નૃત્યને, ચલનને, વલનને, ભાષાને, મૌક્યને અને ઢઢરને વર્જ, ઘંમત્ત વાવારંવ માત્મોન્ન-હસ્તને, માત્રને અને વ્યાપારને આલોચન કરે=ગુરુ પાસે નિવેદન કરે. ગાથાર્થ : સુવિહિત સાધુ નૃત્યનું, ચલનનું વલનનું, ભાષાનું, મોક્યનું ટટ્ટર સ્વરનું વર્જન કરે. ગૃહસ્થ સંબંધી હાથનું, માત્રકનું અને વ્યાપારનું ગુરુ પાસે નિવેદન કરે. ટીકાઃ नृत्यं चलनं वलनं भाषा मौक्यं तथा ढढरं च वर्जयेत्, एतत्परित्यागतः आलोचयेत् सुविहितः हस्तं मात्रं च व्यापारं चेति गाथार्थः ॥३३१॥ ટીકાર્ય : સુવિહિત સાધુ નૃત્યને, ચલનને, વલનને, ભાષાને, મોક્યને મૂકપણાને, અને ઢર સ્વરને વર્ષે, આના-નૃત્યાદિના, પરિત્યાગથી હસ્તને, માત્રને અને વ્યાપારને આલોચન કરે=વહોરાવનાર ગૃહસ્થના પાણીથી ભીના હાથને, ગૃહસ્થના પાણીથી ભીના કડછી વગેરે સાધનને, અને કયો વ્યાપાર કરતા ગૃહસ્થ વડે ભિક્ષા અપાઈ ? એને ગુરુ પાસે નિવેદન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૩૧૫ અવતરણિકા: व्यासार्थस्तु भाष्यादवसेयः तच्चेदम् - અવતરણિયાર્થ: વળી વ્યાસાર્થ-પૂર્વગાથાનો વિસ્તારથી અર્થ, ઓઘનિર્યુક્તિના ભાષ્યથી જાણવો, અને તે આ છે – ભાવાર્થ: ગ્રંથકારે પૂર્વગાથા ઓઘનિર્યુક્તિમાંથી લીધેલ છે, અને તેના ઉપર ઓઘનિયુક્તિમાં ભાષ્ય પણ છે. તેથી ગ્રંથકાર કહે છે કે પૂર્વગાથાનો વિસ્તારાર્થ ભાષ્યથી જાણવો. અને તે વિસ્તારથી અર્થને કહેનાર ઓઘનિર્યુક્તિની ૨૬૯-૨૭૦મી ભાષ્યગાથા પ્રસ્તુતમાં ગાથા ૩૩૨-૩૩૩ છે. ગાથા : करपायभमुहसीसच्छिहो?माईहिं नच्चिअं नाम । दारं । वलणं हत्थसरीरे चलणं काएण भावेण ॥३३२॥ અન્વયાર્થ: પાયમમુહસીછિદ્રમાર્દિ નવિર્સ=કર, પાદ, ભૂ, શિર, અક્ષિ, ઓષ્ઠ આદિ વડે નર્તિત, રુસ્થલરીરે વર્તi=હાથ અને શરીરનું વલન હા, માવે વન-કાયાથી (અને) ભાવથી ચલન કરવું જોઈએ નહીં). * “નામ' અવ્યય વાક્યાલંકારમાં છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુકI ‘આલોચના' દ્વાર/ ગાથા ૩૩૨-૩૩૩ ૧૪૩ ગાથાર્થ : કર, પાદ, ભૂકુટિ, શિર, આંખ, ઓષ્ઠ વગેરે વડે નર્તિત આલોચના કરવી તે નૃત્યદોષ છે. હાથને અને શરીરને વાળીને આલોચના કરવી તે વલનદોષ છે. કાયાથી અને ભાવથી ચલિત થઈને આલોચના કરવી તે ચલનદોષ છે. ટીકા : करपादभूशिरोऽक्ष्योष्ठादिभिर्तितं नाम आलोचयेत् करादीनां षण्णां विकारतो न प्रवृत्तः, स्थित्वा धारयतीत्येतन्न कर्त्तव्यं, वलनं हस्तशरीरयोः सविकारमेतदपि न कार्य, चलनं कायेन भावेन च कायेन परावर्त्तनं भावेन चारुभिक्षादोषगूहनमिति गाथार्थः॥ ३३२॥ ટીકાર્ય : હાથ, પગ, ભ્રમર, મસ્તક, આંખ, હોઠ આદિ વડે નર્તિત એટલે કદિ છ અંગોના વિકારથી પ્રવૃત્ત એવા સાધુ આલોચન ન કરે. ઊભા રહીને ધારણ કરે છે–ગુરુ પાસે સ્થિર ઊભા રહીને ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તેને સાધુ ધારણ કરે છે, એથી આ નર્તન, કરવું જોઈએ નહીં. હાથ અને શરીરનું વલન, વિકારવાળું આ પણ વલન પણ, કરવું જોઈએ નહીં. કાયથી અને ભાવથી ચલન, કાયથી પરાવર્તન શરીરને મરડવું, ભાવથી સુંદર ભિક્ષાના દોષોને છુપાવવા. આ પ્રકારનું ચલન પણ કરવું જોઈએ નહીં, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુ હાથને, પગને, ભૂકુટિને, મસ્તકને, ચક્ષુને કે હોઠને નચાવીને આલોચના કરતા હોય તો નૃત્ય નામનો દોષ થાય છે. તેથી સાધુએ ભિક્ષામાં લાગેલા અતિચારોની તે રીતે આલોચના કરવી જોઈએ નહીં. વળી, સાધુ હાથને અને શરીરને વાળીને આલોચના કરતા હોય તો વલન નામનો દોષ થાય છે. તેથી તે રીતે આલોચના ન કરવી જોઈએ, પરંતુ વિનયપૂર્વક હાથ જોડીને ઉચિત મુદ્રાથી આલોચના કરવી જોઈએ. વળી, કાયાથી ચલન અને ભાવથી ચલન એમ બે પ્રકારે ચલન નામનો દોષ છે. તેમાં આલોચના કરતી વખતે આળસ મરડતા હોય તો કાયાથી ચલનદોષ થાય છે, અને સારી ભિક્ષા મેળવવામાં લાગેલા દોષોને ગુરુ સમક્ષ છુપાવતા હોય તો ભાવથી ચલનદોષ થાય છે. તેથી તે રીતે આલોચના કરવી જોઈએ નહીં. ૩૩૨ા અવતરણિકા: ગાથા ૩૩૧માં ભિક્ષામાં લાગેલ દોષોનું ગુરુ પાસે નિવેદન કરતી વખતે સાધુને વર્જન કરવા યોગ્ય છ દોષો બતાવેલ, તેમાંથી નૃત્ય, વિલન, ચલન એ ત્રણ દોષોનું સ્વરૂપ પૂર્વગાથામાં બતાવ્યું. હવે ગૃહસ્થભાષા, મૂકભાષા અને ઢઢરસ્વરનું સ્વરૂપ બતાવીને શેનું આલોચન કરવું જોઈએ? તે બતાવે છે – ગાથા : गारत्थिअभासाओ य वज्जए मूअ ढड्डूरं च सरं । आलोए वावारं संसट्ठिअरे य करमत्ते ॥३३३॥ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રતિદિનક્રિયાવક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૩ અન્વયાર્થ : મારસ્થિમાસાનો ય અને ગૃહસ્થભાષાને, મૂઢહૂર સાં મૌક્યને અને ઢઢર સ્વરને વન-વર્જ, વમત્તે ય સંમિ અને કર-માત્રના સંસૃષ્ટ-ઇતરવિષયક સંસૃષ્ટ-અસંસૃષ્ટવિષયક, વાવાર માતોવ્યાપારને આલોચન કરે. ગાથાર્થ : અને ગૃહસ્થની ભાષાને, મૌક્યને અને ઢફર સ્વરને વર્ષે, અને કર-માત્રના સંસૃષ્ટ-અસંસ્કૃષ્ટ વિષચક વ્યાપારનું આલોચન કરે. ટીકાઃ __ आलोचयन् गृहस्थभाषाश्च वर्जयेत्, न केवलं नर्त्तिताद्येव, तथा मौक्यम् अव्यक्तभाषणेन मूकभावं ढङ्करं च स्वर=महानिर्घोषं वर्जयेत्, एतत्परित्यागेनाऽऽलोचयेत् व्यापार संसृष्टासंसृष्टविषयं कर(?मा)પાત્રયોતિ થાર્થ: રૂરૂણા નોંધ: ટીકામાં મૂળગાવ્યા પ્રમાણે પાત્રોને સ્થાને વરમાત્રથીઃ હોવું જોઈએ. ટીકાર્ય અને આલોચન કરતા સાધુ ગૃહસ્થની ભાષાઓને વર્જે, કેવલ નર્તિતાદિને જ નહીં, તથા મૌક્યને=અવ્યક્ત બોલવાથી મૂકભાવને, અને ઢઢર સ્વર=મહાનિર્દોષને=મોટા અવાજને, વર્જ. આનાનર્તિતાદિ છ દોષોના, પરિત્યાગથી હાથ અને માત્રના સંસૃષ્ટ-અસંસૃષ્ટના વિષયવાળા વ્યાપારને આલોચન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગોચરીમાં લાગેલ દોષોની આલોચના કરતી વખતે સાધુએ નર્વિતાદિ દોષોનું વર્જન કરવું જોઈએ, તેમ જ ગૃહસ્થની ભાષાથી આલોચના કરવી જોઈએ નહિ, પરંતુ સંયતની ભાષાથી આલોચના કરવી જોઈએ; વળી આલોચના અવ્યક્ત ભાષણથી કે મોટા અવાજથી પણ કરવી જોઈએ નહીં, પરંતુ સ્પષ્ટ અને ગુરુ સાંભળી શકે તેવા ઉચિત અવાજથી કરવી જોઈએ. વળી શેની આલોચના કરવી જોઈએ? તે બતાવે છે – ગોચરી વહોરાવનાર વ્યક્તિના હાથ અને વહોરાવવાના સાધનરૂપ પાત્રો જલાદિથી સંસૃષ્ટ હતા કે અસંતૃષ્ટ હતા? અને કેવા પ્રકારની પ્રવૃત્તિપૂર્વક ગોચરી વહોરાવી? એ સર્વનું ગુરુ આગળ યથાર્થ નિવેદન કરવું જોઈએ. અહીં વિશેષ એ છે કે ગાથા ૩૩૧માં બતાવેલા નૃત્યાદિ દોષોવાળું આલોચન કરવાથી અવિધિ થાય છે. તેથી આલોચન કરતી વખતે સાધુએ શરીરના કોઈ વિકારો ન થાય તેવી શાંત મુદ્રામાં ઊભા રહીને, હાથ અને શરીરને સ્થિર રાખીને, સંપૂર્ણ માયારહિત થઈને ભિક્ષા ગ્રહણકાળમાં જે રીતે દોષો સેવાયા હોય તે રીતે સર્વ દોષોને ગુરુ પાસે યથાર્થ પ્રકાશન કરવા જોઈએ; પરંતુ જો નૃત્યાદિ દોષોથી આલોચન કરવામાં આવે તો આલોચનાની ક્રિયા યથાર્થ કરી હોય તોપણ, તે પ્રકારનો સંવરભાવ નહીં થવાથી સંયમની શુદ્ધિ થાય For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૩-૩૩૪ ૧૪૫ નહીં. માટે સંયમની શુદ્ધિના અર્થી સાધુએ નૃત્યાદિ દોષોનું સ્વરૂપ સમ્યફ જાણીને તે દોષોના પરિહારપૂર્વક આલોચનામાં ઉદ્યમ કરવો જોઈએ. ૩૩૩ અવતરણિકા : एतदेव स्पष्टयति - અવતરણિકાઈઃ આને જ સ્પષ્ટ કરે છે અર્થાત્ પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે વહોરાવનારના કર અને માત્રના સંસૃષ્ટઅસંસ્કૃષ્ટ વિષયક વ્યાપારનું આલોચન કરે, એને જ સ્પષ્ટ કરે છે – ગાથા : एअद्दोसविमुक्को गुरुणो गुरुसंमयस्स वाऽऽलोए। जं जह गहिअं तु भवे पढमाया जा भवे चरमा ॥ ३३४॥ અન્વયાર્થઃ રોવિમુદઆ દોષોથી વિમુક્ત નર્તિતાદિ દોષોથી રહિત એવા સાધુ, ગુરુ ગુરુની ગુરુસંયમ્સ વા=અથવા ગુરુસમ્મતની પાસે), પઢમા ના ઘરમાં મપ્રથમ ભિક્ષાથી યાવતુ ચરમ ભિક્ષા થાય ત્યાં સુધી) ગં=જે હંકજે પ્રકારે હિમં તુ મગૃહીત જ હોય, (તેનું) માત્નો=આલોચન કરે. ગાથાર્થ : નર્તિતાદિ દોષોથી રહિત એવા સાધુ ગુરની અથવા ગુરમ્મતની પાસે, પ્રથમ ભિક્ષાથી માંડીને ચરમ ભિક્ષા સુધી જે વસ્તુ જે પ્રકારે ગૃહીત જ હોય, તેનું આલોચન કરે. ટીકા : ___एतद्दोषविमुक्त इति नर्त्तितादिदोषरहितः सन् गुरो: आचार्यस्य गुरुसम्मतस्य वा ज्येष्ठार्यस्य आलोचयेत्, किमित्याह - यद् ओदनादि यथा=येन प्रकारेण डोवादिभाजनादिना, गृहीतं तुशब्द एवकारार्थः गृहीतमेव भवेत् न प्रतिषिद्धमालोच्यत इति, कुत आरभ्य ? इत्यवधिमाह - प्रथमायाः भिक्षाया इति गम्यते आरभ्य यावद् भवेच्चरमा पश्चिमा भिक्षेति गाथार्थः॥ ३३४॥ ટીકાર્ય : આ દોષોથી વિમુક્ત-નર્વિતાદિ દોષોથી રહિત છતા સાધુ, ગુરુની=આચાર્યની કે ગુરથી સંમત એવા જ્યેષ્ઠાર્યની પાસે આલોચના કરે. શેનું આલોચન કરે? એથી કહે છે – ભાત વગેરે જેને જે પ્રકારે=ડોયો આદિ અને ભાજન આદિ જે પ્રકારથી, ગ્રહણ કરાયેલ જ હોય તેનું આલોચન કરે, પ્રતિષિદ્ધને આલોચન ન કરે ગૃહસ્થ દ્વારા વહોરાવાતી વસ્તુમાંની જે વસ્તુનો સાધુએ કોઈ દોષ જણાવાથી વહોરાવવા વિષયક પ્રતિષેધ કરેલ હોય તેનું ગુરુ પાસે નિવેદન ન કરે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૪-૩૩૫ ક્યાંથી આરંભીને? અર્થાત્ આ પ્રકારનું આલોચન પણ ક્યાંથી આરંભીને ક્યાં સુધી કરે? એથી અવધિને કહે છે અર્થાત્ આલોચન કરવા વિષયક મર્યાદાને કહે છે – પ્રથમ ભિક્ષાથી આરંભીને જ્યાં સુધી ચરમ=પશ્ચિમ=છેલ્લી, ભિક્ષા થાય, ત્યાં સુધી આલોચન કરે, એમ અન્વય છે. મૂળગાથામાં નહિ પછી રહેલો ‘તુ' શબ્દ પત્રકારના અર્થવાળો છે. તેથી “ગૃહીત જ એમ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: સાધુ નર્તિત આદિ છ દોષોથી રહિત થઈને ગુરુની પાસે આલોચના કરે અથવા તો ગુરુએ આલોચના સાંભળવાની સંમતિ આપી હોય એવા જયેષ્ઠ સાધુ પાસે આલોચના કરે, અને તે આલોચના કઈ રીતે કરે? તે બતાવે છે – સાધુ ભિક્ષા માટે નીકળ્યા હોય ત્યારે પહેલા ઘરથી માંડીને છેલ્લા ઘર સુધી ભાત વગેરે જે જે ભિક્ષા જે જે પ્રકારે ગ્રહણ કરેલ હોય, તે તે ભિક્ષાને તે તે પ્રકારે સર્વ નિવેદન કરે. અર્થાત્ પહેલા ઘરેથી ડોયા વગેરે અમુક સાધનથી અમુક પ્રકારનો વ્યાપાર કરતી વ્યક્તિ પાસેથી મેં વહોર્યું હતું, અને તે ડોયો વગેરે સાધન પૃથ્વીરજ વગેરેથી સંસૃષ્ટ હતાં કે અસંતૃષ્ટ હતાં, વળી વહોરાવનાર વ્યક્તિએ કઈ ક્રિયા કરતાં વહોરાવ્યું? એ સર્વ વાત નિવેદન કરે. અહીં ટીકામાં “ગૃહીતPવ' એમ “તુ'નો વિકાર કર્યો, તેના દ્વારા એ જણાવવું છે કે સાધુએ ભિક્ષાટન કરતી વખતે જે ભિક્ષાનો પ્રતિષેધ કર્યો હોય અર્થાત્ વહોરાવનાર પાસેથી જે ભિક્ષા ગ્રહણ ન કરી હોય, તેનું ગુરુ પાસે નિવેદન કરવાની જરૂર નથી, પરંતુ વહોરાવનાર પાસેથી પોતે ગ્રહણ કરેલ જ ભિક્ષાનું ગુરુ પાસે નિવેદન કરવાનું છે. આ૩૩૪ અવતરણિકા : अपवादमाह - અવતરણિતાર્થ: અપવાદને કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે પ્રથમ ભિક્ષાથી માંડીને છેલ્લી ભિક્ષા સુધી જે ભિક્ષા જે પ્રકારે ગ્રહણ કરી હોય તે ભિક્ષાની તે પ્રકારે આલોચના કરે. તેમાં અપવાદ બતાવે છે – ગાથા : काले अपहुप्पंते उव्वाओ वा वि ओहमालोए । वेला गिलाणगस्स व अइगच्छइ गुरू व उव्वाओ ॥३३५॥ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૫ ૧૪૦ અન્વયાર્થ : વાને મgİતે કાળ નહીં પહોંચતે છતે, ૩વ્યા વા વિ=અથવા (ભિક્ષા લાવવાથી સાધુ) ગ્રાન્ત હોય, ત્રિાસ વ્ર વેના ગરૂછઠ્ઠ અથવા ગ્લાનને (ગોચરી આપવાની) વેળા જતી હોય, વ ૩બ્રાવો=અથવા ગુરુ શ્રાન્ત હોય (તો) મોહમાનોઓઘથી=સામાન્યથી, આલોચન કરે. ગાથાર્થ : કાળ પહોંચતો ન હોય અથવા ભિક્ષા લાવવાથી સાધુ શ્વાન હોય અથવા ગ્લાનને ગોચરી આપવાની વેળા જતી હોય અથવા ગુરુ ગ્રાન્ત હોય, તો સામાન્યથી આલોચન કરે. ટીકાઃ काले अप्रभवति सति, उव्वाओ वा वि त्ति श्रान्तो वा भिक्षाटनेनेति, ओहमालोए सामान्येनालोचयेत्, वेला ग्लानस्य वाऽतिगच्छति, गुरुर्वा श्रान्तः श्रुतचिन्तनिकादिनेति सामान्येनाऽऽलोचयेत्, यदि शुद्धैव ततः 'प्रथमपश्चिमे सर्वसाधुप्रायोग्यं 'इत्यादीति गाथार्थः ॥३३५॥ ટીકાર્ય : કાળ નહીં પહોંચતે છતે અથવા ભિક્ષાટનથી શ્રાંત હોય=સાધુ ભિક્ષા માટે ફરવાથી થાકેલ હોય, તો ઓઘ આલોચન કરે= સામાન્યથી આલોચન કરે, અથવા ગ્લાન સાધુની વેળા જતી હોય=અતિક્રાંત થતી હોય, અથવા ગુરુ શ્રુતચિંતનકાદિથી શ્રાંત હોય એથી સામાન્યથી આલોચન કરે. તે ઓઘ આલોચનનું સ્વરૂપ બતાવે છે – જો ભિક્ષા શુદ્ધ જ હોય તો પ્રથમ-પશ્ચિમ નથી, માટે સર્વ સાધુઓને પ્રાયોગ્ય છે,' ઇત્યાદિ બોલે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : (૧) ગાથા ૩૩૪માં બતાવ્યું તે રીતે, પ્રથમ ભિક્ષાથી માંડીને છેલ્લી ભિક્ષા સુધી આલોચના કરવામાં અન્ય ઉચિત ક્રિયાઓ માટે સમય ઓછો પડે તેમ હોય તો સાધુએ ઓધથી આલોચના કરવી જોઈએ. (૨) ભિક્ષા લાવવામાં ઘણો સમય થયો હોવાથી થાકેલા સાધુ વિસ્તારથી આલોચના કરવા માટે સમર્થ ન હોય ત્યારે સાધુએ ઓઘથી આલોચના કરવી જોઈએ. (૩) વિસ્તારથી આલોચના કરવા જતાં ગ્લાન સાધુને ગોચરી આપવાનું મોડું થતું હોય તો પણ સાધુએ ઓઘથી આલોચના કરવી જોઈએ. (૪) ગુરુ શાસ્ત્રો ભણાવવા આદિની ક્રિયાથી શ્રાન્ત થયેલા હોય અથવા સમુદાયની ચિંતાને કારણે શ્રાન્ત થયેલા હોય ત્યારે પણ સાધુએ ઓઘથી આલોચના કરવી જોઈએ. વળી તે ઓઘથી આલોચના કેવી રીતે કરે ? તે સંક્ષેપથી બતાવે છે – જો ભિક્ષા સર્વ દોષોથી રહિત એવી શુદ્ધ જ હોય તો પૂર્વકર્મ અને પશ્ચાતકર્મ નથી. આથી સર્વ ભિક્ષા સાધુપ્રાયોગ્ય છે, એમ બોલીને ઓઘથી આલોચના કરે. ટીકામાં પ્રથમેશને પછી “અન્ય' શબ્દ અધ્યાહાર છે, જે અભાવ અર્થમાં છે. તેથી એ અર્થ પ્રાપ્ત પ્રથમ' એટલે પર્યકર્મ ‘ મ' એટલે પશ્ચાતકર્મ, તે બંનેનો અભાવ છે. અને ત્યારપછી “સર્વ સાધુઓને પ્રાયોગ્ય છે,” એમ કહેવા દ્વારા આધાકર્માદિ કોઈ દોષો થયા નથી, એમ સૂચન કરાયું છે. ૩૩પા. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘આલોચના' દ્વાર/ ગાથા ૩૩૬ અવતરણિકા: एतदेव भावयति - અવતરણિકાW: પૂર્વગાથામાં ટીકાના અંતે ઓઘ આલોચનાનું સંક્ષેપથી સ્વરૂપ દર્શાવ્યું. એનું જ ભાવન કરે છે – ગાથા : पुरकम्मपच्छकम्मे अप्पेऽसुद्धे अ ओहमालोए । तुरिअकरणंमि जं से (?तं) ण सुज्झई तत्तिअं कहए ॥३३६॥ અન્વયાર્થ: પુરમપછામે મસુદ્ધમ મળે પુર:કર્મ-પશ્ચાતકર્મ અને અશુદ્ધ અલ્પ હોતે છતે નાતો-ઓઘથી આલોચન કરે. (ગાથાના પૂર્વાર્ધમાં શુદ્ધ ભિક્ષાનું ઓઘ આલોચન બતાવ્યું. હવે ભિક્ષા કોઈક દોષથી યુક્ત હોય, તો તેનું ઓઘ આલોચન બતાવે છે –) તુરિવાર મિત્રત્વરિતકરણમાં ગં=જે જ શુદ્ધ નથી, તત્ત=તેટલામાત્ર તંત્રતેને કહે. ગાથાર્થ : પૂર્વકર્મ-પશ્વાકર્મ અને અશુદ્ધ અલ્પ હોતે છતે ઓળથી આલોચન કરે, ત્વરિતકરણમાં જે શુદ્ધ નથી, તેટલામાત્ર તેને કહે. ટીકાઃ ___पुर:कर्मपश्चात्कर्मेत्येते प्रथमपश्चिमे प्राभृतके गृह्येते, अल्पेऽशुद्ध इत्यत्राल्पशब्दोऽभाववचनः, अशुद्धाभावे सति सामान्येनाऽऽलोचयेत् 'अग्गिलिया पच्छिलिया सेसं साहूण पायोग्गं', त्वरितकरणे यत्तन्न शुद्ध्यति अशनादीति गम्यते तावन्मात्रं कथयेत् आलोचयेत्, अन्ये तु व्याचक्षते - पुरःकर्मपश्चात्कर्मग्रहणेन दोषपरिग्रह एव, ततश्चाल्पेऽशुद्ध इति यत्र पुरःकर्मादिदोषा न विद्यन्ते तत्र सामान्येनालोचयेत् 'अग्गिलिया पच्छिलिया साहुपयोगा,' शेषं पूर्ववदिति गाथार्थः ॥३३६॥ ટીકાર્થ: પુરઃકર્મ-પશ્ચાત્કર્મ' એ પ્રકારના આ પ્રથમ અને પશ્ચિમ પ્રાકૃતિક ગ્રહણ કરાય છે. અલ્પેશુદ્ધ એ પ્રકારના કથનમાં “અન્ય' શબ્દ અભાવના વચનવાળો છે. તેથી અશુદ્ધનો અભાવ હોતે છતે=પૂર્વકર્મપશ્ચાત્કર્મ અને અશુદ્ધ એવા આધાકર્માદિ દોષો નહીં હોતે છતે, સામાન્યથી આલોચન કરે. શું બોલવા દ્વારા સામાન્યથી આલોચન કરે? તે શાસ્ત્રીય પરિભાષામાં બતાવે છે – જિનિયા છનિયા સે દૂUT પાયો'=પૂર્વકર્મ, પશ્ચાત્કર્મ, શેષ=પૂર્વકર્માદિથી શેષ એવા આધાકર્માદિ દોષો, નથી, માટે સાધુઓને પ્રાયોગ્ય છે. ત્વરિતકરણમાં જે અનાદિ શુદ્ધ નથી, તેટલામાત્ર તેને=તે અશુદ્ધ અપનાદિને, કહે=આલોચે. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૬-૩૩૦ ૧૪૯ વળી અન્યો કહે છે – પુરઃકર્મ-પશ્ચાત્કર્મના ગ્રહણથી દોષોનો=આધાકદિ સર્વ દોષોનો, પરિગ્રહ જ છે. અને તેથી પ્રત્યેશુદ્ધ એટલે જ્યાં=જે ભિક્ષામાં, પુરકર્માદિ દોષો ન હોય ત્યાંતે ભિક્ષામાં, સામાન્યથી આલોચન કરે. શું બોલવા દ્વારા સામાન્યથી આલોચન કરે? તે અન્યમતવાળા પણ શાસ્ત્રીય પરિભાષામાં બતાવે છે“માનિયા છનિયા સદુપયો' પૂર્વકર્મ-પશ્ચાત્કર્મ નથી, માટે ભિક્ષા સાધુઓને ઉપયોગી છે. શેષ પૂર્વની જેમ છે, અર્થાતુ ગાથાના પૂર્વાર્ધનો અર્થ અન્યમતવાળા જુદો કરે છે, પરંતુ શેષ એવા ગાથાના ઉત્તરાર્ધનો અર્થ અન્ય મતવાળા પણ ત્વરિતકર થી માત્નોવત્ સુધી ગ્રંથકારે કર્યો તેમ જ કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: શુદ્ધભિક્ષા હોય ત્યારે પૂર્વકર્મ-પશ્ચાત્કર્મરૂપ નાના દોષો નથી અને અશુદ્ધ એવા આધાકર્માદિ મોટા દોષો નથી, એમ ઓઘ આલોચન કરે. અને એ આલોચન કરવા માટે સાધુ “જિનિયા પછિત્તિયા સેવં સાદૂUT પાયો' એ પ્રકારે શબ્દપ્રયોગ કરે, જેથી ખ્યાલ આવે કે આ ભિક્ષા પૂર્વકર્મ-પશ્ચાત્કર્મ અને આધાકર્માદિ દોષોથી રહિત છે, તેથી આ ભિક્ષા સાધુ માટે યોગ્ય છે. વળી, ગાથાના પૂર્વાર્ધનો અર્થ અન્ય મતવાળા બીજી રીતે કરતાં કહે છે કે પૂર્વકર્મ અને પશ્ચાત્કર્મના ગ્રહણથી બધા જ દોષોનો સંગ્રહ થાય છે, અને “ખેડફુ” એટલે જે ભિક્ષામાં પૂર્વકર્માદિ સર્વ દોષો નથી તે ભિક્ષામાં સામાન્યથી આલોચન કરે. અને એ સામાન્ય આલોચન “પિનિયા સ્નિયા સદુપયો” બોલવા દ્વારા થાય છે, જેથી ખ્યાલ આવે કે ભિક્ષામાં પૂર્વકર્મ-પશ્ચાત્કર્માદિ સર્વ દોષો નથી, માટે આ ભિક્ષા સાધુઓને ઉપયોગી છે. વળી, જ્યારે ઉતાવળ હોય ત્યારે લાવેલ ભિક્ષા જો અશુદ્ધ હોય તો તેમાં જેટલો આહાર દોષિત હોય, તેટલા જ આહારનું સાધુ કથન કરે, જે કથન ત્વરિત કાર્ય હોતે છતે ઓઘઆલોચનરૂપ છે. પરંતુ જો ત્વરિતકાર્ય ન હોય તો સાધુ પૂર્વમાં જણાવેલ વિધિપૂર્વક વિસ્તારથી ભિક્ષાનું ગુરુ પાસે આલોચન કરે. li૩૩૬ll અવતરણિકા : ગાથા ૩૨૯થી ૩૩૬માં ભિક્ષાટન કરીને આવેલા સાધુને ગુરુ પાસે ભિક્ષા મેળવવામાં લાગેલા અતિચારોના આલોચનની વિધિ બતાવી. તે વિધિ મુજબ સામુદાનિક સર્વ અતિચારોનું આલોચન કર્યા પછી ગુરુને ગોચરી બતાવતાં પહેલાં સાધુએ શું કરવું જોઈએ? તે બતાવે છે – ગાથા : आलोएत्ता सव्वं सीसं सपडिग्गहं पमज्जित्ता । उड्महे तिरियं पि य पडिलेहे सव्वओ सव्वं ॥३३७॥ અન્વયાર્થ: સવં માત્નોત્ત=સર્વને આલોચીને=ભિક્ષા મેળવવામાં લાગેલા સર્વ અતિચારોનું આલોચન કરીને, સપડાÉ સી પmત્તા=સપ્રતિગ્રહ શિરને પ્રમાર્જીને=પાત્રસહિત મસ્તકને પ્રમાર્જીને, હૂમદે તિરિયું For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રતિદિનક્રિયાવસ્તુક, “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૦ પિ =ઊર્ધ્વ, અધો અને તિર્યક્ર પણ સંધ્યો સંબં=સર્વથી સર્વને સર્વ દિશાઓમાં સંપૂર્ણને, પવિત્રેદે પ્રતિલેખે=નિરીક્ષણ કરે. ગાથાર્થ : - ભિક્ષા મેળવવામાં લાગેલા સર્વ અતિચારોનું આલોચન કરીને પાત્રસહિત મસ્તકને પ્રમાજીને ઊદ્ધ, અધો અને તિર્યક્ર પણ સર્વ દિશાઓમાં સંપૂર્ણ નિરીક્ષણ કરે. ટીકાઃ इत्थमुत्सर्गतः आलोच्य सर्वसमुदानं तदुत्तरकालं शिरः सप्रतिग्रहं प्रमृज्य मुखवस्त्रिकया, "सीसं किं निमित्तं पमज्जिज्जइ? किंचि लग्गं भविज्जा ताहे दाएंतस्स हेटाहुत्तस्स पडिग्गहे पडिज्जा, पडिग्गहो किं पमज्जिज्जइ? तत्थ उवरिं पाणाणि वा भविज्जा, पच्छा परिग्गहेण णीणिएणं ते पाणजातिया पिलिज्जन्ति" ऊर्ध्वमधस्तिर्यगपि च प्रत्युपेक्षेत=निरीक्षेत सर्वतः सर्वं सर्वासु दिक्षु निरवशेषं, "उड़ किं निमित्तं? घरकोइलओ वा सउणी वा सण्णं वोसिरिज्जा उंदरो वा सप्पो वा उवरि लंबिज्जा एयनिमित्तं, तिरिअं तु मा सुणओ वा मज्जारो वा चेडरूवं वा धावंतं आवडिज्जा, हिट्टयं मा खीलओ वा विसमदारुयं वा होज्ज" ત્તિ થાર્થ રૂરૂા. ટીકાર્ય : રૂલ્ય, ... વસ્ત્રિય આ રીતે-ગાથા ૩૩૪માં બતાવ્યું એ રીતે, ઉત્સર્ગથી સર્વ સમુદાનને ભિક્ષા મેળવવામાં લાગેલા સર્વઅતિચારોને, આલોચન કરીને, તેનાથી ઉત્તરકાળને વિષે–ત્યારપછી, મુખવસ્ત્રિકાથી= મુહપત્તિથી, સપ્રતિગ્રહ શિરને પ્રમાર્જીને પાત્રસહિત મસ્તકને પ્રમાર્જીને, ઊર્ધ્વદિ પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ, એમ આગળ સાથે અન્વય છે. સીસ .... પMિM? સાધુ શિરને કયા નિમિત્તે પ્રમાર્જે છે? તે બતાવે છે – ક્ષિત્રિજ્ઞા શિર પર કંઈક લાગેલું હોય તો બતાવતા એવા નીચે વળેલાના પ્રતિગ્રહમાં પડેઃગુરુને ગોચરી બતાવવા માટે નીચે વળેલા સાધુના પાત્રમાં પડે, વિદો લિંક પmm? પ્રતિગ્રહ કેમ પ્રમાર્શે? તત્થનિષ્પત્તિ અને ત્યાં ઉપર પ્રાણો હોય પાત્રા ઉપર જી પાછળથી બહાર કઢાયેલા પ્રતિગ્રહથી ઝોળીમાંથી બહાર કઢાયેલા પાત્રથી, તે પ્રાણજાતિયો જીવો, પીડાય છે. કર્થ ... નિરવશેષ ઊર્ધ્વ, અધો અને તિર્થક પણ સર્વથી સર્વ સર્વ દિશાઓમાં નિરવશેષ, પ્રત્યુપેક્ષણ કરે નિરીક્ષણ કરે. હિં નિમિત્ત ? સાધુ ઊર્ધ્વ કયા નિમિત્તે નિરીક્ષણ કરે? તે બતાવે છે – પરશો . નિમિત્તે ગૃહકોકિલક કે શકની સંજ્ઞાને વોસિરાવે=ગરોળી કે પક્ષી ઝાડ પરથી વિષ્ટા કરે, અથવા ઉંદર કે સર્પ ઉપર લટકતા હોય, એ નિમિત્તે ઊર્ધ્વ નિરીક્ષણ કરે. તિરિ ... માવડન્ની વળી તિથ્થુ શ્વાન, માર્જર કે દોડતા એવા ચેટરૂપ કૂતરો, બિલાડો કે દોડતો એવો બાળક, ન અથડાઓ, એ નિમિત્તે તિર્યક નિરીક્ષણ કરે. ાિં ... ટોન્ગ નીચે ખીલક કે વિષમ દારુક=ભૂમિ પર ખીલી કે વિષમ લાકડું, ન હો, એ નિમિત્તે અધઃ નિરીક્ષણ કરે. ત્તિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુફ“આલોચના' દ્વાર/ ગાથા ૩૩૦-૩૩૮ ૧૫૧ ભાવાર્થ : ટીકામાં કહ્યું કે “ઉત્સર્ગથી સર્વ સમુદાનનું આલોચન કરીને સાધુ પાત્રસહિત મસ્તકને પ્રમાર્જીને સર્વ દિશાઓમાં સંપૂર્ણ નિરીક્ષણ કરે.” એનાથી એ પ્રાપ્ત થાય કે ગ્લાનની વેળાનો અતિક્રમ થતો હોય કે ગુરુ શ્રાન્ત હોય ત્યારે સાધુ અપવાદથી સંક્ષેપથી આલોચના કરે, અને તે વખતે ગુરુને ભિક્ષા બતાવવાની નથી, પરંતુ માંડલીમાં જ ગુરુ આગળ ભિક્ષા મુકાય છે, તેથી સાધુ જ્યારે સર્વ સમુદાનનું અપવાદથી આલોચન કરે ત્યારે પાત્ર અને મસ્તકનું પ્રમાર્જન કરતા નથી, તેમ જ સર્વ દિશાઓમાં નિરીક્ષણ કરતા નથી, પરંતુ સાધુએ ઉત્સર્ગથી આલોચના કરી હોય તે વખતે સાધુ ગુરુને ભિક્ષા બતાવે છે. તેથી ત્યારે સાધુ પાત્ર અને મસ્તકનું પ્રમાર્જન તેમ જ સર્વ દિશાઓમાં સંપૂર્ણ અવલોકન કરે છે, એ પ્રકારનું તાત્પર્ય જણાય છે. ૩૩ણા અવતરણિકા : एतदेव स्पष्टयति - અવતરણિકાઈ: આને જ સ્પષ્ટ કરે છે–પૂર્વગાથામાં બતાવ્યું કે આલોચના કર્યા પછી સાધુ પાત્રસહિત શિરનું પ્રમાર્જન કરીને ઊર્ધ્વ, અધો અને તિર્થક સર્વ દિશાઓમાં સંપૂર્ણ નિરીક્ષણ કરે. એને જ સ્પષ્ટ કરે છે – * અહીં શિર અને પાત્રના પ્રમાર્જનનું પ્રયોજન પ્રથમ ન બતાવતાં ઊર્ધ્વ, અધો અને તિર્થક સર્વ દિશાઓમાં નિરીક્ષણનું પ્રયોજન પહેલાં બતાવે છે; કેમ કે તે ત્રણમાં ગુરુ દોષ છે. આ પ્રકારનું યોજન ઓઘનિર્યુક્તિભાષ્યમાં કરેલ છે, અને તે જ ગાથાઓ તે જ ક્રમથી અહીં પણ છે. તેથી તે પ્રમાણે તાત્પર્ય જાણવું. ગાથા : उर्दू घरकोइलाई ।दारं। तिरिअं मज्जारसाणडिंभाई ।दारं। खीलगदारुगपडणाइरक्खणट्ठा अहो पेहे ॥३३८॥दारं॥ અન્વયાર્થ: પરોફારૂં ઉપર ગરોળી વગેરેને તિથ્વિ જ્ઞાસા હિંમારૂં તિર્ફે બિલાડી, કૂતરા, બાળકાદિને સો વીત્રલાપ ફ#gટ્ટ નીચે ખીલી, લાકડાથી (પાત્રના) પતનાદિના રક્ષણ માટે પ્રેક્ષણ કરે=જુએ. ગાથાર્થ : ઉપર ગરોળી વગેરેને, તિથ્થુ બિલાડા, કૂતરા, બાળકાદિને, નીચે ખીલી, લાકડાથી પાત્રના પતનાદિના રક્ષણ માટે જુએ. ટીકાઃ ___ ऊर्ध्वं गृहकोकिलादि तत्पुरीषादिपातरक्षणार्थं, पाठान्तरं वा उड़े पुष्फफलादी, एतदपि मण्डपकादिस्थितानां भवत्येव ततश्च तत्पातसङ्घट्टनादिरक्षार्थं, तिर्यङ्मार्जारश्वडिम्भादि तदापातपरिहरणाय, तथा कीलकदारुकपतनरक्षार्थं अत:(? कीलकदारुकपतनादिरक्षार्थं अधः), प्रेक्षेत क्रिया सर्वत्रानुवर्तत इति गाथार्थः ॥३३८॥ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આલોચના' દ્વાર / ગાથા ૩૩૮ નોંધઃ (૧) ટીકામાં ઝીલવા પતનમાર્થ અતઃ છે તેને સ્થાને મૂળગાથા પ્રમાણે જીતવા પતનાવિક્ષાર્થ અથ: હોવાની સંભાવના છે. (૨) મૂળગાથામાં રહેલ પેઢે ક્રિયાપદ જોવાની ક્રિયાનો વાચક છે અને તેનું ઊર્ધ્વ, અધો અને તિર્યક્, એમ ત્રણેય સાથે જોડાણ છે. * ‘“પતનાવિ’’માં ‘આવિ' પદથી જીવોનું ગ્રહણ કરવું. ટીકાર્ય : તેના પુરીષાદિના પાતથી રક્ષણ અર્થે=ગરોળી આદિની વિષ્ટા આદિ પડવાથી રક્ષણ અર્થે, ઊર્ધ્વ ગૃહકોકિલા આદિને=ઉપર ગરોળી આદિને, જુએ, અથવા પાઠાંતરને આશ્રયીને ઊર્ધ્વ પુષ્પ-ફળાદિને જુએ. આ પણ=પુષ્પ-ફળાદિનું પતન પણ, મંડપાદિમાં રહેલ સાધુઓને થાય જ છે, અને તે કારણથી તેના પુષ્પફળાદિના, પાતથી થતા સંઘટ્ટનાદિની રક્ષા અર્થે ઉપર જુએ, એમ અન્વય છે. તેના આપાતના પરિહરણ માટેબિલાડા આદિના અથડાવાનો પરિહાર કરવા માટે, તિહુઁ બિલાડા, કૂતરા, બાળક આદિને જુએ. અને કીલક, દારુકથી પતનની રક્ષા અર્થે=ખીલા, લાકડાથી પાત્ર પડવા વગેરેની રક્ષા અર્થે, અધઃ=નીચે જુએ. મૂળગાથાના અંતે રહેલ પ્રેક્ષેત ક્રિયા સર્વત્ર અનુવર્તે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ભિક્ષાટન કરીને આવેલા સાધુ ભિક્ષાનું આલોચન કર્યા પછી ગુરુને ઝોળી ખોલીને ગોચરીના પાત્રા બતાવતાં પૂર્વે ઉપર ગરોળી વગેરે હોય તો તેની વિષ્ટા વગેરે પાત્રમાં ન પડે તે માટે ઊર્ધ્વ નિરીક્ષણ કરે, અને જો ૢ ઘરોડ્વાડ્ એ પાઠના બદલે ‘‡ પુખ્તતાવી’ એ પાઠ ગ્રહણ કરીએ તો તેનો અર્થ આ પ્રમાણે છે : ઉપરથી પુષ્પ, ફળ વગેરેના પાતના રક્ષણ માટે સાધુ ઊર્ધ્વ જુએ છે, અને આ પણ મંડપબગીચા વગેરેમાં રહેલા સાધુઓને માટે સંભવિત બને જ છે. તેથી પુષ્પ, ફળ વગેરે પાત્રમાં ન પડે અથવા તેનો સંઘટ્ટો ન થાય એ માટે સાધુ ઉપર નિરીક્ષણ કરે. વળી, બિલાડી, કૂતરો, નાનો બાળક વગેરે ન આવે એટલા માટે સાધુ તિર્યક્ નિરીક્ષણ કરે; કેમ કે બિલાડી વગેરે પાત્રાને પાડી નાખે તો ભિક્ષા ઢોળાઈ જવાથી જીવવિરાધના થવાનો સંભવ રહે. માટે છકાયના પાલનમાં દયાળુ સાધુએ તે પ્રકારની વિરાધનાના રક્ષણ માટે ઝોળીમાંથી પાત્રા કાઢતાં પૂર્વે અવશ્ય તિહુઁ જોવું જોઈએ. વળી નીચે જમીન ૫૨ જોયા વગર સાધુ પાત્રા મૂકે તો નીચે ખીલી વગેરે કંઈ હોય તો પાત્રા પડી જાય, તેમ જ નીચે જીવજંતુ ફરતા હોય તો તે દબાઈ જાય, જેથી જીવવિરાધના થાય. માટે સાધુ ઝોળીમાંથી પાત્રા કાઢીને નીચે મૂકતાં પૂર્વે અધઃ નિરીક્ષણ કરે. આ પ્રકારની યતના કરવાથી ષટ્કાયના પાલનનો પરિણામ થાય છે, અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાનો વિવેક પ્રગટે છે. ૧૩૩૮॥ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ પ્રતિદિનક્રિચાવતુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૯ અવતરણિકા : પૂર્વગાથામાં ઊર્ધ્વ, અધો અને તિર્યક નિરીક્ષણ કરવાનું પ્રયોજન બતાવ્યું. હવે મસ્તક અને પાત્રનું પ્રમાર્જન કરવાનું પ્રયોજન બતાવે છે – ગાથા : ओणमओ पवडिज्जा सिरओ पाणा अओ पमज्जिज्जा । एमेव उग्गहमि वि मा संकुडणे तसविणासो ॥३३९॥ અન્વચાઈ: મોનો સો=નમતા એવા શિર પરથી પUT=પ્રાણીઓ=જીવો, પવવિજ્ઞા=પડેઃપાત્રામાં પડે, મેવ એ રીતે જ ૩ િવિ=અવગ્રહમાં પણ=પાત્રમાં પણ, સંડો સંકોચ થયે છતે તવિUTIણો મા==સનો વિનાશ ન થાઓ. મને મન્ન=આથી પ્રમાર્જે. ગાથાર્થ : નમતા એવા મસ્તક પરથી જીવો પાત્રામાં પડે, આથી મસ્તકની પ્રાર્થના કરે. એ રીતે જ પાત્રામાં પણ સંકોચ થયે છતે ત્રસ જીવોનો વિનાશ ન થાઓ, આથી પ્રમાર્જે. ટીકાઃ अवनमतः प्रपतेयुः शिरसः प्राणिन इति, अप्राणिनामप्युपलक्षणमेतत्, अतः प्रमार्जयेद्, एवमेव अवग्रहेऽपि प्रतिग्रहेऽपि, मा संकोचे उद्घाट्यमानपात्रबन्धसङ्कोचे त्रसविनाश इति तल्लग्नत्रसघात इत्यतः प्रमार्जयेदिति गाथार्थः ॥३३९॥ ટીકાર્ય : નમતા એવા શિરથી પ્રાણીઓ=જીવો, પડે. આ અપ્રાણીઓનું પણ=કચરો વગેરે અજીવોનું પણ, ઉપલક્ષણ છે. આથી પ્રમાર્જી=સાધુ શિરનું પ્રમાર્જન કરે. આ રીતે જ અવગ્રહમાં પણ છે–પ્રતિગ્રહમાં પણ છે, સંકોચ થયે છત–ઉઘાડાતા એવા પાત્રબંધનો સંકોચ થયે છતે, વ્યસનો વિનાશ તેમાં લાગેલા ત્રસનો ઘાત પાત્રબંધમાં લાગેલા ત્રસ જીવોનો નાશ, ન થાઓ. એથી પ્રમાર્જે સાધુ પાત્રનું પ્રમાર્જન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વળી, ગુરુને આહાર બતાવવા માટે ઝોળીમાંથી માત્રા બહાર કાઢતાં પહેલાં સાધુ મસ્તકનું પ્રમાર્જન કરે; કેમ કે મસ્તક પર કોઈ જીવ પડેલ હોય તો ગુરુને ગોચરી બતાવવા માટે મસ્તક નમાવતી વખતે તે મસ્તક પર રહેલ જીવ પાત્રામાં પડે, જેથી જીવવિરાધના થાય. વળી, સાધુ મસ્તકનું પ્રમાર્જન કર્યા પછી પાત્રનું પ્રમાર્જન કરે; કેમ કે આહાર બતાવવા માટે ઝોળી ખોલીને પાત્ર બહાર કાઢતી વખતે ઝોળી સંકોચાય ત્યારે ઝોળી સાથે પાત્રનું ઘર્ષણ થવાથી પાત્ર પર રહેલ જીવ મરી જવાની સંભાવના છે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૯ થી ૩૪૧ આથી ગુરુને આહાર બતાવતાં પહેલાં સાધુએ મસ્તક અને પાત્રનું પ્રમાર્જન કરવું જોઈએ, જેથી જીવોની સમ્યગૂ યતના થાય, અને આ પ્રકારની યતનાથી જ સાધુનો ષકાયના પાલનનો પરિણામ રક્ષિત થાય છે. ૩૩૯ો. અવતરણિકા : गुरोराहारदर्शनविधिमाह - અવતરણિકાર્ય : ગુરુને આહારના દર્શનની વિધિને કહે છે અર્થાત્ ભિક્ષાનું આલોચન કર્યા પછી મસ્તક અને પાત્રનું પ્રમાર્જન કરીને ઊધ્વદિ દિશાઓનું સંપૂર્ણ અવલોકન કર્યા બાદ સાધુ લાવેલ આહાર ગુરુને બતાવે છે. આથી ગુરુને આહાર બતાવવાની વિધિને કહે છે – ગાથા : काउं पडिग्गहं करयलंमि अद्धं च ओणमित्ताण । भत्तं वा पाणं वा पडिदंसिज्जा गुरुसगासे ॥३४०॥ અન્વયાર્થ: ગુરુ'IB=ગુરુ પાસે પહદં પ્રતિગ્રહને=પાત્રને, રત્નમિ=કરતલમાં હથેળીમાં, વરં (ગ્રહણ) કરીને દ્ધ ચ=અને અર્ધ ગોમિત્તા=અવનમન કરીને=નમીને, મત્ત વા પાdi વા=ભક્તને અને પાનને પરિસિબ્બા=બતાવે. ગાથાર્થ : ગુરુ પાસે પાત્રને હથેળીમાં ગ્રહણ કરીને અને અર્ધ નમીને ભાત અને પાણી બતાવે. ટીકા? _कृत्वा प्रतिग्रहं करतले, अप्रावृत्तोपघातसंरक्षणार्थं पृष्ठतोऽवलोकनं कृत्वा, अर्द्ध चाऽवनम्य, ततः किमित्याह-भक्तं वा पानं वा प्रतिदर्शयेद् गुरुसकाशे आचार्यसमीप इति गाथार्थः ॥ ३४०॥ ટીકાર્ય : - અપ્રાવૃત્તના ઉપઘાતના સંરક્ષણ અર્થે ઝોળીમાંથી બહાર કાઢેલા ખુલ્લા પાત્રને કૂતરાદિથી ઉપઘાત થાય તેના રક્ષણ માટે, પાછળથી અવલોકનને કરીને પ્રતિગ્રહને કરતલમાં કરીને=પાત્રને હાથમાં ગ્રહણ કરીને, અને અર્ધ નમીને, ત્યારપછી ગુરુની પાસે=આચાર્યની સમીપમાં, ભક્તને અને પાનને બતાવે. એ પ્રમાણે ગાથાર્થ છે. li૩૪all ગાથા : ताहे दुरालोइअभत्तपाणे एसणमणेसणाए वा । अदुस्सासे अहवा अणुग्गहाई उ झाएज्जा ॥३४१॥ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આલોચના' દ્વાર | ગાથા ૩૪૧ અન્વયાર્થ: તાદ્દે ત્યારપછી=ગુરુને આહાર બતાવ્યા પછી, જુરાનોઅમત્તપાળે=દુરાલોચિત ભક્ત-પાનના (નિમિત્તે) સામોસણ વા=અથવા એષણા-અનેષણાવિષયક (અનાભોગ નિમિત્તે) અન્નુસ્નામે=આઠ ઉચ્છ્વાસને અહવા=અથવા અણુહારૂં ૩ જ્ઞાÜા=અનુગ્રહાદિને જ ધ્યાન કરે. ગાથાર્થઃ ગુરુને આહાર બતાવ્યા પછી દુરાલોચિત ભક્ત-પાનના નિમિત્તે અથવા એષણા-અનેષણાવિષયક અનાભોગના નિમિત્તે આઠ શ્વાસોશ્વાસનું અથવા અનુગ્રહાદિનું જ ધ્યાન કરે. ટીકા : 1 ततः=तदनन्तरं दुरालोचितभक्तपानयोर्निमित्तमिति गम्यते एषणाऽनेषणयोर्वा अनाभोगनिमित्तमिति गम्यते अष्टावुच्छ्वासान् पञ्चनमस्कारमित्यर्थः ध्यायेतेति योग:, अथवाऽनुग्रहाद्येव 'जइ मे अणुग्गहं कुज्जा साहू' इत्यादि ध्यायेद्, इयं गोचरचर्येति गाथार्थः ॥ ३४९ ॥ ટીકાર્ય ૧૫૫ ત્યારપછી=ગુરુને આહાર બતાવ્યા પછી, દુરાલોચિત ભક્ત-પાનના નિમિત્તે અથવા એષણાઅનેષણાવિષયક અનાભોગના નિમિત્તે આઠ ઉચ્છ્વાસને=પંચનમસ્કારને, ધ્યાન કરે. ‘ધ્યાયેત' એ પ્રકારે યોગ છે=મૂળગાથાના અંતે રહેલ જ્ઞાા નો અનુસ્ખાને સાથે સંબંધ છે. ટુરાનોવિતમપાનયો: પછી ‘નિમિત્તે’ પદ અને ખળાનેષળયોર્ચા પછી ‘અનામોનિમિત્ત’ પદ અધ્યાહાર છે. અથવા=પંચનમસ્કારનું ધ્યાન કરે અથવા, ‘જ્ઞરૂ મે અનુદું પ્ના સાદૂ' ઇત્યાદિ રૂપ અનુગ્રહાદિનું જ ધ્યાન કરે. આ=ગાથા ૨૯૭થી ૩૪૧ સુધી બતાવી એ, ગોચરચર્યા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગોચરી લાવ્યા પછી સાધુ ગુરુ પાસે ગોચરીની આલોચના કરે, અને તે આલોચનામાં કદાચ કોઈક અશુદ્ધિ રહી ગઈ હોય અથવા તો ગોચરીની ગવેષણા કરતી વખતે અનાભોગથી કોઈ દોષ લાગ્યો હોય, અને તેની પોતાને ઉપસ્થિતિ ન થઈ હોય, તો તેની શુદ્ધિ માટે સાધુ ગુરુને ગોચરી બતાવ્યા પછી કાઉસ્સગ્ગ કરે છે. તેથી સાધુને આ પ્રકારની ઉપસ્થિતિ હોય કે મારે ગોચરીની આલોચના ગુરુ પાસે સમ્યક્ કરવી જોઈએ, છતાં પણ ગુરુ પાસે આલોચના કરવામાં કાંઈક ખામી રહી ગઈ હોય, અથવા તો અનાભોગથી પણ ગોચરીની ગવેષણા કરવામાં કોઈ દોષ લાગ્યો હોય તો તેની શુદ્ધિ માટે હું આ કાઉસ્સગ્ગ કરું છું. આ પ્રકારના પ્રતિસંધાનપૂર્વક કાઉસ્સગ્ગ કરવાથી ગોચરીમાં લાગેલ દોષોથી થયેલ પાપ નાશ પામે છે. વળી પાપના ક્ષય માટે કરાતા કાઉસ્સગ્ગમાં ધ્યાન બે પ્રકારે કરાય છે : (૧) નમસ્કારના ચિંતવનથી કરાય છે, જેનાથી થયેલા શુભ ભાવોથી પાપ નાશ પામે છે; અથવા તો (૨) ‘આ મહાત્માઓ મારા પર અનુગ્રહ કરીને મારી લાવેલી ગોચરી ગ્રહણ કરો,' એ પ્રકારના અનુગ્રહાદિના શુભ ચિંતવનથી કરાય છે, જેનાથી પણ લાગેલ પાપ નાશ પામે છે. II૩૪૧ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૪૨ ગાથા : विणएण पट्ठवित्ता सज्झायं कुणइ तो मुहुत्तागं । एवं तु खोभदोसा परिस्समाई अ होति जढा ॥३४२॥आलोअण त्ति दारं गयं॥ અન્વયાર્થ: તો ત્યારપછી=પૂર્વગાથામાં કહ્યું તે પ્રમાણે ધ્યાન કર્યા પછી, વિIUM સટ્ટાયં પવિત્તા=વિનયથી સ્વાધ્યાયને પ્રસ્થાપીને મુત્તા મુહૂર્ત (સ્વાધ્યાયને જ) કરે છે. પૂર્વ તુ=વળી આ રીતે (સ્વાધ્યાય કરવાથી) મોસા પરિમાક્ષોભના દોષો, પરિશ્રમાદિની તિ=પરિત્યક્ત થાય છે. માનો“આલોચના' ઉત્ત-એ પ્રકારે સારું યંત્રદ્વાર ગયું=પૂર્ણ થયું. ગાથાર્થ : ( પૂર્વગાથામાં કહ્યું તે પ્રમાણે ધ્યાન કર્યા પછી, વિનયથી સ્વાધ્યાયનું પ્રસ્થાપન કરીને એક મુહૂર્ત સ્વાધ્યાય જ કરે છે. વળી આ રીતે રવાધ્યાય કરવાથી ક્ષોભના થયેલા દોષો પરિશ્રમાદિ પરિત્યક્ત થાય છે. ટીકા : ___ उक्तध्यानानन्तरं विनयेन-वन्दनादिना प्रस्थाप्य स्वाध्यायं करोति ततो मुहूर्तं स्वाध्यायमेव, करोतीति वर्त्तमाननिर्देशस्तुलादण्डमध्यग्रहणन्यायत: त्रिकालगोचरसूत्रसङ्ग्रहार्थः, स्वाध्यायकरणे गुणमाह - एवं तु स्वाध्यायकरणेन क्षोभदोषाः वातादिधातुक्षोभापराधाः परिश्रमादयः-स्वाङ्गिका भवन्ति जढा परित्यक्ता રૂતિ થાર્થ રૂ૪રા. ટીકાર્ય ત્યારપછી–ઉક્ત ધ્યાનની અનંતર=પૂર્વગાથામાં કહેવાયેલ ધ્યાન કર્યા પછી, વંદનાદિવિનયથી સ્વાધ્યાયને પ્રસ્થાપીને મુહૂર્ત સ્વાધ્યાયને જ કરે છે, “ઋતિ' એ પ્રકારે વર્તમાનકાળનો નિર્દેશ તુલાના દંડના મધ્ય ગ્રહણના ન્યાયથી ત્રણ કાળના વિષયવાળા સૂત્રના સંગ્રહના અર્થવાળો છે. સ્વાધ્યાયના કરણમાં ગુણને કહે છેઃભિક્ષાટન કરીને આવ્યા પછી એક મુહૂર્ત સ્વાધ્યાય કરવામાં સાધુને પ્રાપ્ત થતો લાભ બતાવે છે – વળી આ રીતે સ્વાધ્યાય કરવાથી ક્ષોભના દોષો=વાત વગેરેના અને ધાતુઓના ક્ષોભના અપરાધો, અને સ્વાંગિક પોતાના શરીરના અંગ સંબંધી, પરિશ્રમાદિ ત્યજાયેલા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે ગોચરીની આલોચના કર્યા પછી આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ ધ્યાન કરીને ગોચરી લાવનાર સાધુ વંદનાદિ વિનયપૂર્વક સ્વાધ્યાયનું પ્રસ્થાપન કરીને એક મુહૂર્ત સુધી સ્વાધ્યાયને જ કરે છે. જોતિ' એ પ્રકારનો વર્તમાનકાળનો નિર્દેશ તુલાદંડના મધ્ય ગ્રહણના ન્યાયથી આ સૂત્ર ત્રિકાલગોચર છે એમ બતાવવા માટે છે અર્થાત્ જેમ ત્રાજવાના દંડનો મધ્યભાગ ગ્રહણ કરવાથી આખી તુલા ગ્રહણ થાય છે, તેમ ભૂત અને ભવિષ્યની મધ્યમાં વર્તમાન હોવાથી વર્તમાનકાળનો પ્રયોગ કરવાથી ભૂતકાળ અને For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આલોચના’ દ્વાર-‘ભોજન’ દ્વાર | ગાથા ૩૪૨-૩૪૩ ભવિષ્યકાળનું ગ્રહણ થાય છે, માટે આ સૂત્ર ત્રિકાળના વિષયવાળું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે અનાદિ ભૂતકાળ કે અનંત ભવિષ્યકાળમાં હંમેશાં સાધુઓ ગોચરી લાવ્યા પછી આ રીતે સ્વાધ્યાય કરતા હતા, કરે છે અને કરશે. વળી, સાધુએ ભિક્ષાટન કરેલ હોવાથી સાધુના શરીરમાં વાયુ આદિ અને ધાતુઓ ક્ષોભ પામેલા હોય છે, આથી તે સ્થિતિમાં જો આહાર વા૫૨વામાં આવે તો આહાર વિકૃતિને પામે છે. માટે સાધુ ભિક્ષાટન કરીને આવીને ભિક્ષાનું આલોચન કરીને સ્વાધ્યાય ક૨વા બેસે તો આહા૨ વાપરવામાં તેટલો કાળક્ષેપ થવાથી શરીરમાં થયેલા ધાતુ-વાયુ આદિના ક્ષોભો શાંત થઈ જાય છે. તેથી ભગવાને સાધુને આહાર વાપરતાં પૂર્વે સંયમને હિતકારી એવી સ્વાધ્યાયની ક્રિયા બતાવેલ છે. ૩૪૨॥ અવતરણિકા : ગાથા ૨૩૦માં બતાવેલ દશ મૂલદ્વારોમાંથી ‘આલોચના' નામનું પાંચમું દ્વાર ગાથા ૩૨૭થી ૩૪૨માં પુરું થયું. હવે છઠ્ઠા ‘ભોજન’ દ્વારનું વર્ણન ગ્રંથકાર શરૂ કરે છે ગાથા : वो अहो साहू मंडलिउवजीवओ अ इअरो अ । मंडलिमुवजीवंतो अच्छइ जा पिंडिआ सव्वे ॥३४३ ॥ અન્વયાર્થઃ સાધૂ ઞ વુવિદ્દો હો=અને સાધુ પ્રકારના હોય છે : મંત્તિવનીવો અ રો અ=માંડલીઉપજીવક અને ઇતર=માંડલીઅનુપજીવક. ના સબ્વે પિડિયા=જ્યાં સુધી સર્વ સાધુઓ પિંડિત=ભેગા થાય, (ત્યાં સુધી) મંડનિમુવનીવંતો=માંડલીને ઉપજીવતા=માંડલીઉપજીવક સાધુ, અરૂ=રહે છે=રાહ જુએ છે. ગાથાર્થ અને સાધુ બે પ્રકારના હોય છે : માંડલીઉપજીવક અને માંડલીઅનુપજીવક. જ્યાં સુધી બધા સાધુઓ ભેગા થાય ત્યાં સુધી માંડલીઉપજીવક સાધુ રાહ જુએ છે. ટીકા द्विविधश्चाऽसावपि साधुः, , તમેન વૈવિધ્યુંનેત્યાન્ન-મઽત્યુપત્નીવ શેતા=અનુપત્નીવશ્ર્વ, પત્નીવો= मण्डलीभोक्ता, अनुपजीवकः = कारणतः केवलभोक्ता, तत्र मण्डलिमुपजीवन् = मण्डल्युपजीवकः तावत्तिष्ठति गृहीतसमुदान एव यावत्पिण्डिताः सर्व्वे - तन्मण्डलिभोक्तार इति गाथार्थः ॥३४३॥ ટીકાર્ય અને આ પણભિક્ષાટન કરીને આવેલા પણ, સાધુ બે પ્રકારના હોય છે. કયા દ્વિવિધપણાથી બે પ્રકારના હોય છે ? એથી કહે છે – માંડલીઉપજીવક અને ઇતર=અનુપજીવક=માંડલીમાં ભાજન નહીં કરનાર. ઉપજીવક એટલે માંડલીમાં ભોજન કરનાર. અનુપજીવક એટલે કારણથી કેવલ ભોક્તા=એકલા ભોજન કરનાર. તેમાં માંડલીને વિષે ઉપજીવતા એવા=માંડલીઉપજીવક સાધુ, જ્યાં સુધી તે માંડલીમાં ભોજન For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન' દ્વાર | ગાથા ૩૪૩-૩૪૪ કરનારા સર્વ સાધુઓ પિંડિત થાય=એકઠા થાય, ત્યાં સુધી ગ્રહણ કરાયેલ સમુદાનવાળા જ રહે છે=પોતાની પાસે રાખેલ ભિક્ષાવાળા જ રાહ જુએ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ભિક્ષાગ્રહણ માટે ગયેલા સાધુ પણ બે પ્રકારના હોય છે ઃ (૧) માંડલીમાં ભોજ્ન કરનારા અને (૨) કારણથી એકલા ભોજન કરનારા. અને માંડલીભોજી સાધુઓ ભિક્ષાનું આલોચન કર્યા પછી જ્યાં સુધી અન્ય માંડલીભોજી સાધુઓ ભિક્ષા વહોરીને ન આવે ત્યાં સુધી પાત્રાને પોતાની પાસે રાખીને સ્વાધ્યાય કરતા રાહ જુએ છે; કેમ કે ભિક્ષાવાળા પાત્રા પોતાની પાસે રાખવામાં ન આવે અને પહેલેથી જ માંડલીમાં મૂકવામાં આવે તો ક્યારેક કોઈનાથી પાત્રા અથડાય તો પાત્રામાં રહેલી ભિક્ષા ઢોળાવાનો પ્રસંગ આવે, તેથી સાધુ જ્યાં સુધી માંડલીમાં વાપરવા ન જાય ત્યાં સુધી, પાત્રાને પોતાની બાજુમાં રાખીને સ્વાધ્યાય કરે. પરંતુ પોતાનો સ્વાધ્યાય પૂરો થાય કે તરત ભિક્ષા વાપરવા બેસતા નથી; કેમ કે માંડલીઉપજીવી સાધુને સર્વ સાધુઓ ભેગા થાય ત્યારે જ વાપરવાનું હોય છે. ૫૩૪૩॥ અવતરણિકા : પૂર્વગાથામાં બતાવ્યું કે સાધુ બે પ્રકારના હોય છે ઃ (૧) માંડલીઉપજીવી અને (૨) માંડલીઅનુપજીવી. તેમાં જે માંડલી ઉપજીવી છે, તે જ્યાં સુધી બધા સાધુઓ ભિક્ષા ગ્રહણ કરીને ન આવે ત્યાં સુધી સર્વ સાધુઓ આવવાની રાહ જુએ. હવે માંડલીઅનુપજીવી સાધુ કઈ રીતે વાપરવા બેસે ? તે બતાવતાં કહે છે ગાથા: इअरो संदिसह त्ति अ पाहुणखमणे गिलाणसेहे अ । अहरायणिअं सव्वे चिअत्तेण निमंतए एवं ॥ ३४४॥ અન્વયાર્થઃ સંવિદ ત્તિ અ=અને ‘આજ્ઞા આપો’, એ પ્રમાણે (ગુરુને પૂછીને) ફો=ઇતર=માંડલીઅનુપજીવક સાધુ, સળે પાદુળજીમળે શિતાળસેહેમ=સર્વ પ્રાપૂર્ણક, ક્ષપક, અને ગ્લાન, શૈક્ષોને અાળિયંયથારાત્વિક= સંયમના પર્યાય પ્રમાણે, વિઞત્તેન=પ્રીતિ વડે નિમંત=નિયંત્રણ કરે. વં=આ પ્રમાણે (આગ્રહત્યાગ અને સમાન ધાર્મિકનું વાત્સલ્ય થાય છે.) ગાથાર્થ: અને “આજ્ઞા આપો” એ પ્રમાણે ગુરુને પૂછીને માંડલીઅનુપજીક સાધુ સર્વ પ્રાથૂર્ણક, ક્ષપક, ગ્લાન અને શૈક્ષોને સંયમના પર્યાય પ્રમાણે મનની પ્રીતિ વડે નિમંત્રણ કરે. આ પ્રમાણે આગ્રહનો ત્યાગ અને સમાન ધાર્મિકનું વાત્સલ્ય થાય છે. ટીકા - इतरो=मण्डल्यनुपजीवकः सन्दिशतेति च गुरुं आपृच्छ्य तद्वचनात् प्राघूर्णकक्षपकग्लानशिष्यकांश्च For Personal & Private Use Only www.jalnelibrary.org Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ પ્રતિદિનક્રિયાવસ્તુકી “ભોજન” દ્વાર/ ગાથા ૩૪૪-૩૪૫ यथारत्नाधिकं यथाज्येष्ठार्यतया सर्वान् चियत्तेणं ति भावतो मनःप्रीत्या निमन्त्रयेत्, एवमाग्रहत्यागः समानधार्मिकवात्सल्यं च कृतं भवतीति गाथार्थः ॥३४४॥ ટીકાર્ય અને “આજ્ઞા આપો’ એ પ્રમાણે ગુરુને પૂછીને તેના-ગુરુના, વચનથી ઈતર માંડલીઅનુપજીવક સાધુ, સર્વ પ્રાથૂર્ણક, લપક, ગ્લાન, શિષ્યકોને=નવદીક્ષિત સાધુઓને, યથારનાધિક યથાજ્યેષ્ઠાર્યતાથી, ભાવથી મનની પ્રીતિ વડે નિમંત્રે. આ રીતે આગ્રહનો ત્યાગ અને સમાન ધાર્મિકનું વાત્સલ્ય કરાયેલું થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: માંડલીઅનુપજીવક સાધુ ગુરુ પાસે અનુજ્ઞા માંગી ગુરુના વચનથી પોતાની લાવેલી ગોચરી વાપરવા માટે પ્રાથૂર્ણક=બહારથી આવેલા સાધુઓ, ક્ષપક= તપસ્વી સાધુઓ, ગ્લાન=બિમાર સાધુઓ, અને શૈક્ષ=નવી દીક્ષા ગ્રહણ કરી હોય તેવા સાધુઓને નિમંત્રે, અને તે નિમંત્રણ પણ જયેષ્ઠ આદિના ક્રમથી કરે, અને ખાલી બતાડવા માટે જ નહિ, પરંતુ ભાવથી મનમાં પ્રીતિ ઉત્પન્ન કરીને નિમંત્રણ કરે, અર્થાત્ મારી લાવેલી ભિક્ષા આ બધા સાધુઓ ગ્રહણ કરો, એવા શુદ્ધ આશયપૂર્વક નિમંત્રણ કરે. આ પ્રકારે નિમંત્રણ કરવાથી પોતાના લાવેલા અશન-પાન પોતે જ વાપરવા, એવા આગ્રહનો= મમત્વના પરિણામનો, ત્યાગ થાય છે, અને પોતાના સમાન ધર્મવાળા સાધુઓની ભક્તિ થાય છે. l૩૪૪ અવતરણિકા : પૂર્વગાથામાં બતાવ્યું કે માંડલીઅનુપજીવક સાધુ પ્રાધૂર્ણક સાધુઓ વગેરેને નિમંત્રણ કરે. હવે નિમંત્રણ કર્યા પછી પ્રાપૂર્ણકાદિ કોઈ અશનાદિના અર્થી હોય તો શું કરવું? તે બતાવતાં કહે છે – ગાથા : दिन्ने गुरूहि तेसिं सेसं भुंजेज्ज गुरुअणुण्णाओ। गुरुणा संदिट्ठो वा दाउं सेसं तओ भुंजे ॥३४५॥ અન્વયાર્થ: (પ્રાથૂર્ણકાદિ અશનાદિના અર્થી હોય તો માંડલીઅનુપજીવક સાધુ ગુરુ પાસે આવીને ગુરુને નિવેદન કરે, ત્યારપછી) ગુરૂfë ગુરુ વડે તેfteતેઓને=પ્રાથૂર્ણકાદિને, વિન્ને=(અશનાદિ) અપાયે છતે કુમકુઇગો= ગુરુથી અનુજ્ઞાત સેકં શેષને=બાકી રહેલ અશનાદિને, મુંનેv=વાપરે, ગુરુવા=અથવા ગુરુ વડે સંવિસંદિષ્ટ સૂચન કરાયેલ તે સાધુ, રાક(સ્વયં પ્રાપૂર્ણક વગેરેને અશનાદિ) આપીને તો ત્યારપછી સે મું=શેષને વાપરે. ગાથાર્થ: પ્રાદૂર્ણકાદિ અશનાદિના અર્થી હોય તો માંડલીઅનુપજીવક સાધુ ગુરુ પાસે આવીને ગુરુને નિવેદના કરે, ત્યારપછી ગુરુ વડે પ્રાર્ણકાદિને અશનાદિ અપાવે છતે ગુરથી અનુજ્ઞાત બાકી રહેલ આશનાદિને For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રતિદિનક્રિયાવસ્તક “ભોજના દ્વાર/ ગાથા ૩૪૫ વાપરે, અથવા ગુર વડે સૂચન કરાયેલ તે સાધુ સ્વયં પ્રાથૂર્ણકાદિને અશનાદિ આપીને ત્યારપછી શેષને વાપરે. ટીકાઃ तत्र यदि प्राघूर्णकादयोऽर्थिनस्तत आगत्य गुरोनिवेदयति, ततश्च गुरुः प्राघूर्णकादिभ्यो ददाति, इत्थं दत्ते गुरुभिः तेभ्यः प्राघूर्णकादिभ्यः शेषं भुञ्जीत गुर्वनुज्ञातः सन्, अथ कथञ्चिदक्षणिको गुरुः ततो गुरुणा सन्दिष्टो वा सन् दत्त्वा प्राघूर्णकादिभ्यः शेषं ततो भुञ्जीत, शेषमिति न तेभ्य उद्धरितमेव किंत्वप्रधानमपि शेषमुच्यते, यथोक्तं-'सेसावसेसं लभऊ तवस्सी' इति गाथार्थः ॥३४५॥ ટીકાર્થ: ત્યાં=માંડલીઅનુપજીવક સાધુ સર્વ સાધુઓને નિમંત્રણ કરે તેમાં, જો પ્રાથૂર્ણકાદિ અર્થી હોય અશનાદિ ગ્રહણ કરવાની ઇચ્છાવાળા હોય, તો માંડલીઅનુપજીવક સાધુ આવીને ગુરુને નિવેદન કરે છે, અને ત્યારપછી ગુરુ પ્રાપૂર્ણકાદિને આપે છે=માંડલીઅનુપજીવક સાધુના અશનાદિ આપે છે. આ રીતે ગુરુ વડે તેઓને પ્રાથૂર્ણકાદિને, અશનાદિ અપાયે છતે ગુરુથી અનુજ્ઞાત છતા માંડલીઅનુપજીવક સાધુ શેષને=બાકી રહેલ અશનાદિને, વાપરે. અથવા જો કોઈક રીતે ગુરુ અક્ષણિક સમય વગરના, હોય તો ગુરુ વડે સંદિષ્ટ છતા આજ્ઞા અપાયેલા એવા તે માંડલીઅનુપજીવક સાધુ, પ્રાપૂર્ણકાદિને આપીને ત્યારપછી શેષ અશનાદિને વાપરે. શેષ” એટલે તેમાંથી ઉદ્ધરિત જ નહીં પોતે જે અશનાદિ પ્રાથૂર્ણકાદિ સાધુઓને આપે છે તેમાંથી પોતાને અનુકૂળ બાકી રખાયેલ જ અશનાદિ શેષ છે એમ નહીં, પરંતુ અપ્રધાનને પણ=સામાન્ય અશનાદિને પણ, શેષ કહેવાય છે. આવા પ્રકારનો “શેષ' શબ્દનો અર્થ કરવામાં અથોત્તથી સાક્ષીપાઠ આપે છે-“શેષ એવા અવશેષને સામાન્ય એવા વધેલા અશનાદિને, તપસ્વી સાધુ પ્રાપ્ત કરે છે,” એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: માંડલીઅનુપજીવી સાધુ પ્રાયઃ તપસ્વી હોય છે. તેથી તેંઓ તપના પારણે સ્વયં પોતાની ભિક્ષા લાવે છે અને ત્યારપછી તેઓ પ્રાપૂર્ણકાદિ સાધુઓને નિમંત્રણા કરે છે, અને તેમાંથી કોઈ ભિક્ષા ગ્રહણ કરવા માટે ઇચ્છે તો તેઓને આપ્યા પછી જ શેષ એવી ભિક્ષા પોતે વાપરે છે. અહીં “શેષ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે કે પોતે લાવેલી ભિક્ષામાંથી પોતાને અનુકૂળ હોય તેવી વસ્તુ જુદી કાઢીને અન્ય ભિક્ષા પ્રાપૂર્ણકાદિને આપીને તે જુદું કાઢેલું શેષ ભોજન પોતે વાપરે એવો શેષ શબ્દનો અર્થ નથી; પરંતુ માંડલીઅનુપજીવી એવા તે તપસ્વી પણ સાધુ, પ્રાપૂર્ણકાદિને અનુકૂળ સારી ભિક્ષા આપ્યા પછી જે સામાન્ય ભિક્ષા વધી હોય તેને વાપરે. અને દેહને પુષ્ટ કરે તેવી પ્રધાન ભિક્ષા ન હોય તેવી પણ ભિક્ષાને “શેષ' કહેવાય છે. આથી કહ્યું કે તપસ્વી પોતાની લાવેલી ભિક્ષામાંથી જે સુંદર ભિક્ષા હોય તે ભક્તિથી પ્રાથૂર્ણકાદિને આપે અને શેષ એવા અવશેષ દ્રવ્યને પોતે વાપરે. આ રીતે નિમંત્રણા સામાચારીનું સમ્યફ પાલન કરનાર સાધુ નિર્જરા પ્રાપ્ત કરે છે. ||૩૪પા For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર / ગાથા ૩૪૬ અવતરણિકા यदि तु नेच्छति कश्चित् तत्र का वार्त्तेत्याह - અવતરણિકાર્ય : વળી જો માંડલીઅનુપજીવક સાધુ પ્રાથૂર્ણકાદિને નિમંત્રણ કરે અને કોઈ ઇચ્છે નહિ, તો ત્યાં કઈ વાર્તા ? અર્થાત્ તે નિમંત્રક સાધુને શું લાભ થાય ? એથી કહે છે – ગાથા: इच्छिज्ज न इच्छिज्ज व तह वि अ पयओ निमंत साहू । परिणामविसुद्धीए उ निज्जरा होअगहिए वि ॥ ३४६॥ અન્વયાર્થઃ રૂચ્છિન્ન મન રૂચ્છિન્ન વ=અને (કોઈ) ઇચ્છે કે ન ઇચ્છે, તદ્દવિ=તોપણ પયો=પ્રયત=પ્રયત્નવાળા મુનિ, સાહૂ=સાધુઓને નિમંત=નિયંત્રણ કરે; (જે કારણથી) પરિામવિસુદ્વીપ =પરિણામની વિશુદ્ધિથી જ અહિ વિ=અગૃહીત હોતે છતે પણ=કોઈપણ વડે અશનાદિ નહીં ગ્રહણ કરાયે છતે પણ, નિષ્ના=નિર્જરા હો=થાય છે. ગાથાર્થ: કોઈ ઇચ્છે કે ન ઇચ્છે, તોપણ પ્રયત્નવાળા મુનિ સાધુઓને નિમંત્રણ કરે; જે કારણથી પરિણામની વિશુદ્ધિથી જ, કોઈ અશનાદિ ન ગ્રહણ કરે તોપણ નિર્જરા થાય છે. ટીકાઃ ૧૬૧ इच्छेत् नेच्छेद्वा यद्यप्येवं, तथापि च प्रयतो यत्नपरः सन् निमन्त्रयेत् साधून् निर्वाणसाधकानेव, किमित्येतदेवमित्याह यस्मात्परिणामविशुद्ध्यैव निमन्त्रणकालभाविन्या निर्जरा भवत्यगृहीतेऽपीति ગાથાર્થ: પ્રાર્૪૬॥ - ટીકાર્ય : જોકે કોઈ ઇચ્છે કે ન ઇચ્છે એ પ્રમાણે છે, અને તોપણ પ્રયત=યત્નપરયત્નમાં તત્પર છતા માંડલીઅનુપજીવક સાધુ, નિર્વાણના સાધક જ સાધુઓને નિમંત્રે. કયા કારણથી આ આમ છે ?=કોઈ ન ઇચ્છે તોપણ સર્વને કેમ નિમંત્રે ? એથી કહે છે – જે કારણથી નિમંત્રણકાળમાં થનારી પરિણામની વિશુદ્ધિથી જ અગૃહીત હોતે છતે પણ=અશનાદિ કોઈ સાધુ વડે નહીં ગ્રહણ કરાયે છતે પણ, નિર્જરા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૩૪૪માં બતાવ્યું એ રીતે માંડલીઅનુપજીવક સાધુ ભિક્ષા માટે પ્રાથૂર્ણકાદિને નિમંત્રણા કરે, અને ગાથા ૩૪૫માં બતાવ્યું એ રીતે નિયંત્રણા કર્યા પછી તેઓને ગોચરી આપીને શેષ પોતે વાપરે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘ભોજન' દ્વાર/ ગાથા ૩૪૬-૩૪૦ આ રીતે નિમંત્રણા કરવાથી નિર્વાણની સાધના કરનારા એવા કોઈ સાધુ ભિક્ષા ઇચ્છે તો અવશ્ય આપે, અને જો નિમંત્રણા કરવા છતાં કોઈ ભિક્ષા ન ઇચ્છે તોપણ સાધુની ઉચિત સામાચારી છે કે નિમંત્રણા કરીને જ પોતે વાપરે. આમ ભિક્ષા લાવીને નિમંત્રણા કરનાર સાધુનો આશય ભક્તિ કરવાનો હોવાથી નિમંત્રણકાળભાવિ પરિણામની વિશુદ્ધિથી જ નિમંત્રણા કરનારા સાધુને નિર્જરા થાય છે. li૩૪૬ll અવતરણિકા: व्यतिरेकमाह - અવતરણિયાર્થઃ - પૂર્વગાથામાં કહ્યું કે કોઈ અશનાદિ ઈચ્છે કે ન ઈચ્છે તોપણ પરિણામની વિશુદ્ધિથી જ નિમંત્રણ કરનાર માંડલીઅનુપજીવક સાધુને નિર્જરા થાય છે. તે કથનના વ્યતિરેકને કહે છે – ગાથા : परिणामविसुद्धीए विणा उ गहिए वि निज्जरा थोवा । तम्हा विहिभत्तीए छंदिज्ज तहा वि अत्तिज्जा ॥३४७॥ અન્વયાર્થ: રામવિશુદ્ધી વિUT =વળી પરિણામની વિશુદ્ધિ વિના (પ્રાપૂર્ણકાદિ વડે અશનાદિ) દિપ વિ=પ્રહણ કરાયે છતે પણ થવા નિઝરા=સ્તોક નિર્જરા થાય છે=કાંઈ નિર્જરા થતી નથી. તફા–તે કારણથી વિમિત્તા=વિધિ-ભક્તિથી ઇન્નિ -નિમંત્રણ કરવું જોઈએ, તણા વિ=તે પ્રકારે જ=વિધિપૂર્વક જ, ત્તિજ્ઞા=વાપરવું જોઈએ. નોંધઃ મૂળગાથામાં ‘તા વિત્તિ' છે, તેમાં ‘વિ' વકારના અર્થમાં ભાસે છે; અને ‘ત્તિ ના'નો અર્થ ટીકામાં ખોલેલ નથી, પરંતુ અત્ ધાતુનું વિધ્યર્થ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ હોય અને “ગોચરી વાપરવી જોઈએ? તેવો અર્થ થતો હોય, તેમ જણાય છે. ગાથાર્થ : વળી પરિણામની વિશુદ્ધિ વગર પ્રાથૂર્ણક આદિ અશન વગેરે ગ્રહણ કરે તોપણ કાંઈ નિર્જરા થતી નથી, તે કારણથી વિધિ-ભક્તિથી નિમંત્રણ કરવું જોઈએ, વિધિપૂર્વક જ વાપરવું જોઈએ. ટીકા? परिणामविशुद्ध्या विना तु गृहीतेऽप्यशनादौ प्राघूर्णकादिभिः निर्जरा स्तोका=न काचिदित्यर्थः, यस्मादेवं तस्माद्विधिभक्तिभ्यां छन्दयेत् निमन्त्रयेत्, तथा च न लाटपञ्जिकामानं कुर्यादिति गाथार्थः રૂ૪૭ના ટીકાર્ય : વળી પરિણામની વિશુદ્ધિ વિના પ્રાથૂર્ણકાદિ વડે અશનાદિ ગ્રહણ કરાયે છતે પણ થોડી નિર્જરા થાય For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન' દ્વાર | ગાથા ૩૪૦-૩૪૮ છે=કાંઈ નિર્જરા નથી થતી; જે કારણથી આમ છે, તે કારણથી વિધિ અને ભક્તિ વડે નિમંત્રે; પરંતુ લાટપંજિકા માત્રને ન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગોચરી લાવ્યા પછી સાધુ પ્રાપૂર્ણકાદિને નિમંત્રણા કરે, અને તે નિમંત્રણા કેવલ ઔપચારિક ભાષાથી કે પોતાનું ખરાબ ન દેખાય એવા કોઈ આશયથી કરે, તો પરિણામની વિશુદ્ધિ રહે નહિ; પરંતુ “આ નિર્વાણસાધક મુનિઓની ભક્તિ કરીને હું મારા આત્માને નિર્મળ કરું,” એ પ્રકારનો ભાવ રાખીને સાધુઓને નિયંત્રણ કરે તો પરિણામની વિશુદ્ધિ થાય અને નિર્જરા થાય; અને આવા પરિણામ વિના પ્રાથૂર્ણકાદિને અશન વગેરે આપે, તોપણ નિર્જરા થતી નથી. માટે શાસ્ત્રની વિધિપૂર્વક ગુણવાન સાધુઓને નિમંત્રણ કરવું જોઈએ, પરંતુ લાટપંજિકામાત્ર કરવી જોઈએ નહિ અર્થાત્ દેખાવ માત્ર ન કરવો જોઈએ. અહીં “દેખાવ માત્ર કરે એટલે કંઈ ન આપવું” એવો અર્થ કરવાનો નથી, પરંતુ મારું ખરાબ ન દેખાય, તેવા કોઈક આશયથી નિયંત્રણા કરે, અને કદાચ તે સાધુ ગ્રહણ પણ કરે અને આ સાધુ આપે પણ; છતાં હૈયામાં ભક્તિભાવ કે આપવાના મનોરથો નહીં હોવાથી લાટપંજિકામાત્ર થાય છે, જેના કારણે નિર્જરાની પ્રાપ્તિ થતી નથી. II૩૪૭ના અવતરણિકા एतदेवोदाहरणतः स्पष्टयति અવતરણિકાર્ય આને જ અર્થાત્ ગાથા ૩૪૬માં કહ્યું કે સાધુ નિમંત્રણા કરે, અને કોઈ અશનાદિ ભિક્ષા ગ્રહણ ન કરે, તોપણ પરિણામની વિશુદ્ધિથી જ નિમંત્રણા કરનારને નિર્જરા થાય છે; અને ગાથા ૩૪૭માં કહ્યું કે પરિણામની વિશુદ્ધિ વગર નિમંત્રણા કરે, અને પ્રાથૂર્ણકાદિ અશનાદિ ભિક્ષા ગ્રહણ કરે, તોપણ તે નિમંત્રણા કરનાર સાધુને નિર્જરા થતી નથી. એ બંને કથનને જ, ઉદાહરણથી સ્પષ્ટ કરે છે - ગાથા: आहरणं सिट्टिदुगं जिणंदपारणगऽदाणदाणेसु । विभित्तिभावऽभावा मोक्खंगं तत्थ विहिभत्ती ॥ ३४८ ॥ ૧૬૩ અન્વયાર્થ : નિશિપારણાવાળવાળેતુ=જિનેન્દ્રના પારણકવિષયક અદાન-દાનમાં વિમિત્તિમાવામાવા=વિધિભક્તિનો ભાવ અને અભાવ હોવાથી સિદ્ધિતુાં શ્રેષ્ક્રિય આહળ ઉદાહરણ છે. તત્ત્વ=ત્યાં=જિનેન્દ્રના પારણાના વિષયમાં, વિમિત્તી-વિધિ-ભક્તિ મોવુંö=મોક્ષનું અંગ છે. ગાથાર્થ: જિનેન્દ્રના પારણાના વિષયમાં વિધિ-ભક્તિનો ભાવ હોવાને કારણે અદાનમાં, અને વિધિભક્તિનો અભાવ હોવાને કારણે દાનમાં બે શ્રેષ્ઠી ઉદાહરણ છે. ત્યાં વિધિ-ભક્તિ મોક્ષનું અંગ છે. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રતિદિનક્રિયાવસ્તુકભોજના દ્વાર/ ગાથા ૩૪૮, ૩૪૯-૩૫૦ ટીકા? उदाहरणमत्र श्रेष्ठिद्धयं जीर्णश्रेष्ठी अभिनवश्रेष्ठी च जिनेन्द्रपारणकादानदानयोरिति अदाने दाने च विधिभक्तिभावाभावात्, एकत्र विधिभक्त्योर्भाव: अन्यत्राऽभावः, मोक्षाङ्गं तत्र विधिभक्ती, न तद्रहितं दानमपीति गाथार्थः ॥३४८॥ ટીકાર્થ: અહીં નિમંત્રણ કરવાના વિષયમાં, જિનેન્દ્રના પારણકવિષયક અદાન-દાનમાં=અદાનમાં અને દાનમાં, વિધિ અને ભક્તિનો ભાવ અને અભાવ હોવાથી, શ્રેષ્ઠિદ્વય=જીર્ણશ્રેષ્ઠી અને અભિનવશ્રેષ્ઠ ઉદાહરણ છે. એક સ્થાને વિધિ અને ભક્તિનો ભાવ છે, અન્ય સ્થાને અભાવ છે વિધિ અને ભક્તિનો અભાવ છે. તેમાં વિધિ અને ભક્તિ મોક્ષનું અંગ છે, તેનાથી રહિત એવું દાન પણ=વિધિ અને ભક્તિ વગરનું દાન પણ, નથી=મોક્ષનું અંગ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પરિણામની વિશુદ્ધિથી અને પરિણામની વિશુદ્ધિ વગર નિમંત્રણા સામાચારી કરવાના વિષયમાં જીર્ણશ્રેષ્ઠી અને અભિનવશ્રેષ્ઠીનું દૃષ્ટાંત છે. ભગવાનને જીર્ણશ્રેષ્ઠીએ પારણું ન કરાવ્યું અને અભિનવશ્રેષ્ઠીએ પારણું કરાવ્યું, છતાં જીર્ણશ્રેષ્ઠીને ભગવાનને પારણું કરાવવા વિષયક દાન આપવામાં વિધિ અને ભક્તિનો ભાવ હતો, તેથી ભગવાને તેમના ઘરે પારણું ન કર્યું તોપણ જીર્ણશ્રેષ્ઠીને નિર્જરાની પ્રાપ્તિ થઈ. તેમ કોઈ સાધુ વિધિ-ભક્તિના ભાવપૂર્વક નિમંત્રણા સામાચારી કરે અને પ્રાપૂર્ણક આદિ આહાર ગ્રહણ ન કરે, તોપણ નિમંત્રણા કરનાર સાધુને નિર્જરાની પ્રાપ્તિ થાય. વળી અભિનવશ્રેષ્ઠીએ ભગવાનને પારણું કરાવ્યું, તોપણ ભગવાનને પારણું કરાવવાવિષયક વિધિ અને ભક્તિનો ભાવ ન હોવાથી તેને નિર્જરારૂપ ફળ મળ્યું નહિ. તેમ કોઈ સાધુ વિધિ-ભક્તિના ભાવ વગર નિમંત્રણા કરે અને પ્રાપૂર્ણકાદિ આહાર ગ્રહણ કરે તો પણ તે સાધુને નિર્જરા પ્રાપ્ત થાય નહિ. ૩૪૮ અવતરણિકા: एतदेव स्पष्टयति - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે નિમંત્રણાથી થતી નિર્જરા અને અનિર્જરામાં જીર્ણશ્રેષ્ઠી અને અભિનવશ્રેષ્ઠીનું દૃષ્ટાંત છે. એને જ સ્પષ્ટ કરે છે – ગાથા : वेसालिवासठाणं समरे जिणपडिम सिट्ठिपासणया । अइभत्ति पारणदिणे मणोरहो अन्नहिं पविसे ॥३४९॥ जा तत्थ दाणधारा लोए कयपुन्नउ त्ति अ पसंसा । केवलिआगम पुच्छण को पुण्णो ? जिण्णसिट्टि त्ति ॥३५०॥युगलं॥ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજન' દ્વાર / ગાથા ૩૪૯-૩૫૦ ૧૫ मन्वयार्थ : वेसालिवासठाणं वैशाली नगरीमा भगवान योमासु २६या, समरे जिणपडिमेहेवमुखमा निप्रतिमा पा२९४२री, सिट्ठिपासणया-एश्रेिष्ठी 43 वाया, अइभत्तिमिति . पारणदिणे मणोरहो भगवानन। ५।२५॥ना हिवसे श्रेिष्डाने थयेर मनोरथ, अन्नहिं पविसे भगवाननो अन्य घ२मा प्रवेश, जा तत्थ ४यारे त्यांअन्यना ५२मां, दाणधारा छाननी पा२॥ 25, लोए अमने सोम कयपुन्नउ त्ति पसंसा='तपुष्य' से प्रभारी प्रशंसा 28, केवलिआगमली भगवंतनुं सागमन, पुच्छणदोडी : ७२।येस पृछ। को पुण्णो ओए। पुष्यशाणी छ ? जिण्णसिट्ठि-'एश्रेिष्ठी,' त्ति मे प्रभारी वली 43 उत्तर અપાયેલ. गाथार्थ: વૈશાલી નગરીમાં ભગવાન ચોમાસુ રહ્યા, દેવકુલમાં જિનપ્રતિમા ધારણ કરી, જીર્ણશ્રેષ્ઠી વડે ભગવાન જોવાયા, અતિભક્તિ થઈ. ભગવાનના પારણાના દિવસે જીર્ણશ્રેષ્ઠીને થયેલ મનોરથ, ભગવાનનો અન્ય ઘરમાં પ્રવેશ, ત્યાં દાનધારા થઈ અને લોકમાં “કૃતપુણ્ય' એવી પ્રશંસા થઈ, કેવલીભગવંતનું આગમન, લોકો વડે કરાયેલ પૃચ્છા, કોણ પુણ્યશાળી છે? “જીર્ણશ્રેષ્ઠીએ પ્રમાણે કેવલી વડે ઉત્તર અપાયેલ. टी : ___ एगया भगवं महावीरे विहरमाणे वेसालाए वासावासं ठिए, तत्थ य अणुण्णविय ओग्गहं समरे त्ति देवउले पडिमाए ठिए, से य पडिमाए ठिए जिण्णसेट्ठिणा दिटे, तं च दृट्ठण अतीव से भत्ती समुप्पण्णा अहो ! भगवतो सोमया णिप्पकंपय त्ति, अहिंडणेण विण्णाओ चाउम्मासिगो अभिग्गहो सिट्ठिणा, अइक्वंता चत्तारि मासा, पत्तो पारणगदिवसो, दिट्ठो य भिक्खागोयरं पति चलिओ भगवं, समुप्पण्णो सिट्ठिस्स मणोरहो, 'अहो धण्णो अहं जदि मे भगवं गेहे आहारगहणं करेइ,' गओ तुरिओ गेहं अप्पणो, पवड्डमाणसंवेगो य भगवओ आगमणं पलोइडं पवत्तो, भगवं पि अदीणमणो गोयरद्वितीए अहिणवसिट्ठिगेहं पविट्ठो, तेण वि य भगवंतं पासिऊण जहिच्छाए दवावियं कुम्मासादिभोयणं, पत्तविसेसओ समुब्भूयाणि दिव्वाणि, अद्धतेरसहिरण्णकोडीओ निवडिया वसुहारा, 'कयपुण्णो 'त्ति पसंसिओ लोएहिं अहिणवसिट्टी, जिण्णसेट्ठी वि भगवओ पारणयं सुणेऊण न पविट्ठो मे भगवं गेहं ति अवठ्ठियपरिणामो जाओ, गओ य भगवं खित्तंतरं । ____ आगओ य पासावच्चिज्जो केवली तंमि चेव दिवसे वेसाली, मुणिओ य लोगेण, निग्गओ तस्स वंदणवडियाए, वंदिऊण य वसुधारावुत्तंतविम्हिएण लोएण पुच्छिओ केवली, भगवं ! इमीए नगरीए अज्ज को पुण्णो त्ति ? को महंतपुण्णसंभारज्जणेण कयत्थो त्ति ? भगवया भणियं 'जिण्णसेट्ठि'त्ति, लोगेण भणियं-ण भगवओ तेण पारणगं कयं, न य तस्स गेहे वसुहारा निवडिया, ता कहमेयमेवं ? भगवया भणियं-कयं चेव भावेण, अवि य ईदिसो तस्स कुसलपरिणामो आसि जेण जइ थेववेलाए तित्थगरपारणगवुत्तंतं न सुणंतो अओ पवड्डमाणसंवेगयाए सिद्धि पाविऊण केवलं पि पावितो, अवि य पावितेण सड्ढाइएण निरुवहयं सोक्खं पायं, अओ महंतपुण्णसंभारज्जणेण सो कयत्थो त्ति, पारणगकारगस्स For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજન' દ્વાર / ગાથા ૩૪૯-૩૫૦ तु अहिणवसिट्ठिस्स ण तारिसो परिणामो, अतो ण तहा कयत्थो, वसुहारानिवडणं च एगजम्मियं थेवं पओयणं ति गाथाद्वयार्थः ॥३४९/३५०॥ ટીકાર્ય ગયા ... વિ વિહરતા એવા ભગવાન મહાવીર એકદા વૈશાલીનગરીમાં વર્ષાવાસ=ચોમાસુ, રહ્યા. તથ ... ડિઇ અને ત્યાં-વૈશાલીનગરીમાં, અવગ્રહને અનુજ્ઞાપન કરીને=અવગ્રહની અનુજ્ઞા માંગીને, સમરમાં દેવકુલમાં, પ્રતિમા વડે રહ્યા ... વિ અને જીર્ણશ્રેષ્ઠી વડે પ્રતિમામાં રહેલા તે=ભગવાન, જોવાયા. તંત્ર....વિપત્તિ અને તેમને=ભગવાનને, જોઈને અહો! ભગવાનની સૌમ્યતા:નિષ્પકંપતા! એ પ્રમાણે તેમને જીર્ણશ્રેષ્ઠીને, અતિશય ભક્તિ ઉત્પન્ન થઈ. અહિંડો .... સિIિ અહિંડનને કારણે=ભગવાન ભિક્ષા માટે નહીં ફરતા હોવાને કારણે, શ્રેષ્ઠી વડે ચાતુર્માસિક અભિગ્રહ જણાયો. ફૉસ્તા ... માવં ચાર માસ અતિક્રાંત થયા, પારણાનો દિવસ પ્રાપ્ત થયો અને ભિક્ષાગોચર તરફ ચાલેલા ભગવાન જીર્ણશ્રેષ્ઠી વડે જોવાયા. સમૂMUો ... પવિત્ત શ્રેષ્ઠીને મનોરથ ઉત્પન્ન થયો, અહો ! જો મારા ઘરમાં ભગવાન આહારનું ગ્રહણ કરે, તો હું ધન્ય થાઉં. જીર્ણશ્રેષ્ઠી જલદી પોતાના ઘરને વિષે ગયા, અને વધતા એવા સંવેગવાળા ભગવાનના આગમનને જોવા માટે પ્રવૃત્ત થયા. માd જિ . મોય અદીન મનવાળા ભગવાન પણ ગોચરની સ્થિતિમાં અભિનવશ્રેષ્ઠીના ઘરને વિષે પ્રવેશ્યા, અને તેના વડે અભિનવશ્રેષ્ઠી વડે, પણ ભગવાનને જોઈને અડદાદિનું ભોજન યથેચ્છાથી અપાવાયું. પત્તવો ... દિવસઠ્ઠી પાત્રવિશેષ હોવાથી દિવો પ્રગટ્યા, સાડા બાર કરોડ સોનૈયાની વસુધારા પડી. “કૃતપુણ્ય છે', એ પ્રમાણે લોકો વડે અભિનવશ્રેષ્ઠી પ્રશંસાયો. નિJUરેટ્ટી વિ ... વિત્તતાં ભગવાનના પારણાને સાંભળીને જીર્ણશ્રેષ્ઠી પણ “ભગવાન મારા ઘરને વિષે ન પ્રવેશ્યા”, એ પ્રમાણે અવસ્થિત પરિણામવાળા થયા, અને ભગવાન ક્ષેત્રાંતરને વિષે=બીજા ક્ષેત્રમાં, ગયા. મારો . ...... નો અને પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં વર્તતા એવા કેવલી તે જ દિવસે વૈશાલીને વિષે આવ્યા અને લોક વડે જણાયા. નિrો ... સેટ્ટિ ત્તિ તેમને વંદન નિમિત્તે નીકળ્યો તે કેવલીને વંદન કરવા માટે લોક નીકળ્યો, અને વસુધારાના વૃત્તાંતથી વિસ્મિત લોક વડે વંદન કરીને કેવલી પુછાયા. ભગવંત! આ નગરીમાં આજે કોણ પુણ્યશાળી છે?-કોણ મહાન પુણ્યના સંભારના સમૂહના, અર્જન દ્વારા કૃતાર્થ છે? “જીર્ણશ્રેષ્ઠી' એ પ્રમાણે ભગવંત વડે કહેવાયું. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘ભોજન’ દ્વાર | ગાથા ૩૪૯-૩૫૦, ૩૫૧ ૧૬૦ : लोगेण .......મેથમેવં ? લોક વડે કહેવાયું ઃ તેના વડે=જીર્ણશ્રેષ્ઠી વડે, ભગવાનને પારણું નથી કરાયું, અને તેના=જીર્ણશ્રેષ્ઠીના, ઘરમાં વસુધારા પડી નથી, તો કેવી રીતે આ આમ છે ?=જીર્ણશ્રેષ્ઠી કેવી રીતે પુણ્યશાળી છે ? भगवया પાવિંતો ભગવાન વડે કહેવાયું ઃ ભાવથી કરાયું જ છે=જીર્ણશ્રેષ્ઠી વડે ભગવાનને ભાવથી પારણું કરાવાયું જ છે. વળી એવા પ્રકારનો તેનો—જીર્ણશ્રેષ્ઠીનો, કુશલ પરિણામ હતો, જે કારણથી જો થોડી વેળા સુધી તીર્થંકરના પારણાનો વૃત્તાંત ન સાંભળ્યો હોત તો આના કારણે—વૃત્તાંત નહીં સાંભળવાને કારણે, વધતા એવા સંવેગપણા વડે સિદ્ધિને સિદ્ધિયોગની ભૂમિકાને, પામીને કેવલજ્ઞાનને પણ પામત. અવિ યુ........... યહ્યો ત્તિ અને વળી,પ્રાપ્ત એવા શ્રદ્ધાના અતિશય વડે નિરુપહત એવા સૌખ્યને પ્રાપ્ત કર્યું છે. જીર્ણશ્રેષ્ઠી મોક્ષ પામવાની તૈયારીમાં છે, તેથી ‘મોક્ષ પામ્યા', એ પ્રકારનો ઔપચારિક પ્રયોગ કરેલ છે; કેમ કે આવી ઉત્તમ શ્રદ્ધાથી નજીકના કાળમાં તેઓ મોક્ષ પામવાના છે, આ જણાવવા માટે‘નિરુવયં સોવવું પાર્થ' મૂકેલ છે, અને મોક્ષનું જ સુખ નિરુપહત છે. આ કારણથી મહાન પુણ્યના સમૂહના અર્જુન વડે તે=જીર્ણશ્રેષ્ઠી, કૃતાર્થ છે. पारण પોયાં વળી પારણકને કરાવનાર અભિનવશ્રેષ્ઠીને તેવા પ્રકારનો પરિણામ ન હતો. આ કારણથી અભિનવશ્રેષ્ઠી તેવા=જેવા જીર્ણશ્રેષ્ઠી કૃતાર્થ છે તેવા, કૃતાર્થ નથી, અને વસુધારાનું પડવું એ એક જન્મ સંબંધી થોડું પ્રયોજન છે–ફળ છે. ત્તિ થાયાર્થ: આ પ્રમાણે બંને ગાથાનો અર્થ છે. II૩૪૯/૩૫૦ના અવતરણિકા : ગાથા ૩૪૩ માં કહેલ કે બે પ્રકારના સાધુઓ હોય છે, માંડલીઉપજીવક અને માંડલીઅનુપજીવક. તેમાં પ્રથમ માંડલીઅનુપજીવક સાધુની ગોચરી વાપરવા બેસતા પૂર્વે કરવાની ઉચિત વિધિ ગાથા ૩૪૪-૩૪૫માં બતાવી. ત્યારબાદ માંડલીઅનુપજીવક સાધુ પ્રાથૂર્ણકાદિ સાધુઓને નિમંત્રણા કરે, તેમાં નિમંત્રણા કરનાર સાધુને ક્યારે નિર્જરા થાય અને કયારે ન થાય? એ વાત ગાથા ૩૪૬-૩૪૭માં પ્રાસંગિક બતાવી, અને તેમાં જીર્ણશ્રેષ્ઠી અને અભિનવશ્રેષ્ઠીનું દૃષ્ટાંત બતાવ્યું. આ રીતે માંડલીઅનુપજીવક સાધુની ભિક્ષા વાપરવાની વિધિ બતાવીને, હવે માંડલીઉપજીવક સાધુઓ ભિક્ષા લાવ્યા પછી શું કરે ? તે બતાવે છે ગાથા: इअरे उ निअट्ठाणे गंतूणं धम्ममंगलाईअं । कति ताव सुत्तं जा अन्ने संणिअट्टंति ॥३५१॥ અન્વયાર્થઃ રૂસરે ૩=વળી ઇતર=માંડલીઉપજીવક સાધુઓ, નિસ્રટ્ઠાળે=નિજસ્થાનમાં=માંડલીમાં ગોચરી વાપરવા બેસવાના સ્થાનમાં, મંતૂળ=જઈને ના અન્ને સંસિકૃતિ=જ્યાં સુધી અન્ય સાધુઓ પાછા ફરે છે, તાવ=ત્યાં સુધી ધમ્મમંનતાર્યાં મુર્ત્ત=ધર્મમંગલાદિ સૂત્રને સ્ક્રૃતિ=બોલે છે. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજન' દ્વાર/ ગાથા ૩૫૧-૩૫૨ ગાથાર્થ : વળી માંડલીઉપજીક સાધુઓ માંડલીમાં ગોચરી વાપરવા બેસવાના સ્થાનમાં જઈને જ્યાં સુધી બીજા સાધુઓ પાછા ફરે છે ત્યાં સુધી ધર્મમંગલાદિ સૂત્ર બોલે છે. ટીકાઃ ___ इतरे तु मण्डल्युपजीवकाः निजस्थाने उपवेशनमाश्रित्य गत्वा, किमित्याह-धर्ममङ्गालादि कर्षन्ति= पठन्ति तावत्सूत्रं यावदन्ये साधवः सनिवर्तन्त इति गाथार्थः ॥३५१॥ ટીકાર્ય : વળી માંડલીઉપજીવકો બેસવાને આશ્રયીને પોતાના સ્થાનમાં જઈને, શું? એથી કહે છે – જ્યાં સુધી અન્ય સાધુઓ પાછા ફરે છે, ત્યાં સુધી ધર્મમંગલાદિ સૂત્રને બોલે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. li૩૫૧/l. અવતરણિકા धर्ममङ्गलादीत्युक्तं तदाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં માંડલીકપજીવક સાધુઓ બીજા સાધુઓ ન આવે ત્યાં સુધી ધર્મમંગલાદિ સૂત્રનો સ્વાધ્યાય કરે છે, એ પ્રમાણે કહેવાયું તેને કહે છે – ગાથા : धम्मं कहण्ण कुज्जं संजमगाहं च निअमओ सव्वे । एहहमित्तं वऽण्णं सिद्धं जं जंमि तित्थम्मि ॥३५२॥ અન્વયાર્થ: થર્મો ધર્મને, વUT i=કઈ નુ કુક્કાને સંગમ!હિં ઘ=અને સંજમગાથાને સવ્વ સર્વ સાધુઓ નિગમનિયમથી (બોલે છે;) મિત્ત વ=અથવા આટલું માત્ર મંપિ તિસ્થા=જે તીર્થમાં vi સિદ્ધ જે અન્ય સિદ્ધ હોય, (તેને સર્વ સાધુઓ નિયમથી બોલે છે.) ગાથાર્થ : દશવૈકાલિક સૂત્રનું પહેલું “ધો મંગલમુક્કિટ્ટ' નામનું અધ્યયન, બીજું “કહે કુજા સામણ નામનું અધ્યયન, અને “સંજમે સુકિઅખાણ' નામના ત્રીજા અધ્યયનની પહેલી ગાથા, આ સર્વ સાધુઓ નિયમથી બોલે છે, અથવા આટલા પ્રમાણવાળું જે ભગવાનના શાસનમાં જે બીજું સૂત્ર સિદ્ધ હોય, તે ભગવાનના શાસનમાં સર્વ સાધુઓ તે બીજું સૂત્ર નિયમથી બોલે છે. ટીકા : ___ धर्ममिति धर्ममङ्गलकं, कहण्ण कुज्जमिति तदनन्तराध्ययनं, संजमगाहं चेति तृतीयाध्ययनगाथां च संजमे सुट्टिअप्पाणमित्यादिलक्षणां, नियमतः सर्वे पठन्ति, एतावन्मानं वा अन्यत् सूत्रं सिद्धं यद् यस्मिस्तीर्थे-ऋषभादिसम्बन्धिनि तन्नियमतः सर्वे पठन्तीति गाथार्थः ॥३५२॥ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનકિયાવતુક“ભોજન' દ્વાર/ ગાથા ૩૫૨-૩૫૩ * ૧૬૯ ટીકાઈ: ધર્મને એટલે ધર્મમંગલકને, કહેનુ કુક્કાને એટલે ત્યારપછીના અધ્યયનને, અને સંજયગાથાને એટલે “સંજમે સુઅિધ્ધાણં' ઇત્યાદિના લક્ષણવાળી ત્રીજા અધ્યયનની ગાથાને, સર્વ સાધુઓ નિયમથી બોલે છે. અથવા આટલું માત્ર ઋષભાદિના સંબંધવાળા જે તીર્થમાં જે અન્ય સૂત્રસિદ્ધ હોય તેને સર્વ સાધુઓ નિયમથી બોલે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૫રા અવતરણિકા: પૂર્વગાથામાં બતાવ્યું કે ગોચરી વાપરતાં પહેલાં સાધુઓ ધમ્મો મંગલાદિ સૂત્રનો સ્વાધ્યાય કરે છે. હવે સ્વાધ્યાય કર્યા પછી સાધુઓ શું કરે છે? તે બતાવે છે – ગાથા : दिति तओ अणुसद्धिं संविग्गा अप्पणा उ जीवस्स । रागद्दोसाभावं सम्मावायं तु मन्नंता ॥३५३॥ અન્વયાર્થ: તો ત્યારપછી=સ્વાધ્યાય કર્યા પછી, દાદાસામાવં સમાવાયં મન્નતા=રાગ-દ્વેષના અભાવવિષયક સમ્યગ્વાદને માનતા, સંવિધ સંવિગ્ન એવા સાધુઓ અપ્પUTUઆત્મા વડે જ નવ-જીવને પોતાને, પુઠુિં અનુશાસ્તિ શિખામણ, હિંતિ=આપે છે. * “તુ” પાદપૂર્તિમાં છે. ગાથાર્થઃ સ્વાધ્યાય કર્યા પછી રાગ-દ્વેષના અભાવવિષયક સમ્યગ્રવાદને માનતા, સંવિગ્ન એવા સાધુઓ આત્મા વડે જ આત્માને અનુશાસ્તિ આપે છે. ટીકાઃ ददति ततः स्वाध्यायानन्तरं अनुशास्ति-स्वोपदेशलक्षणां संविग्ना मोक्षाभिलाषिणः सन्तः आत्मनैव जीवस्य आत्मन एव, किमित्यत्राह-रागद्वेषाभावमिति रागद्वेषाभावविषयं सम्यग्वादं मन्यमाना इति गाथार्थः રૂબરૂ ટીકાર્ય : ત્યારપછી=સ્વાધ્યાયની અનંતર=સ્વાધ્યાય કર્યા પછી, સંવિગ્ન=મોક્ષના અભિલાષવાળા છતા, સાધુઓ આત્મા વડે જ જીવને આત્માને જ, સ્વને ઉપદેશના લક્ષણવાળી અનુશાસ્તિને આપે છે. કયા કારણથી? અર્થાત્ સંવિગ્ન સાધુઓ પોતે જ પોતાને અનુશાસ્તિ કયા કારણથી આપે છે? એ પ્રકારની શંકામાં કહે છે – - રાગ-દ્વેષના અભાવના વિષયવાળા સમ્યગ્વાદને માનતા એવા તે સાધુઓ છે, એથી પોતે જ પોતાના આત્માને અનુશાસ્તિ આપે છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘ભોજન દ્વાર/ ગાથા ૩૫૩-૩૫૪ ભાવાર્થ : માંડલીઉપજીવક સાધુ ગોચરી લાવ્યા પછી પૂર્વમાં બતાવેલ વિધિપૂર્વક ગુરુને બતાવીને, જ્યાં વાપરવા બેસવાનું છે ત્યાં બેસીને, જ્યાં સુધી અન્ય સાધુઓ ભિક્ષા ગ્રહણ કરીને ન આવે ત્યાં સુધી સ્વાધ્યાય કરે; અને તે સ્વાધ્યાય વર્તમાનમાં ધમ્મોમંગલાદિ સૂત્રનો પ્રચલિત છે, અને અન્ય તીર્થકરના કાળમાં વર્તમાનના સૂત્રમાં બતાવેલ ભાવને કહેવા માટે સમર્થ એવું જે કોઈ અન્ય સૂત્ર પ્રસિદ્ધ હોય તે સૂત્રનો સ્વાધ્યાય તે તીર્થકરના કાળના સાધુઓ કરે. - આ પ્રકારે સ્વાધ્યાય કર્યા પછી ભિક્ષા વાપરવામાં કર્મબંધ ન થાય, તેની જાગૃતિ માટે મહાત્માઓ ગોચરી વાપરતાં પૂર્વે પોતે જ પોતાના આત્માને જ અનુશાસન આપે છે; કેમ કે મહાત્માઓ જાણતા હોય છે કે ભગવાનના શાસનનો સમ્યગ્વાદ રાગ-દ્વેષના અભાવવિષયક છે, અને મિથ્યાવાદ રાગ-દ્વેષ કરવારૂપ છે; તેથી પોતાનામાં સમ્યગ્વાદની નિષ્પત્તિ કરવી હોય તો દરેક પ્રવૃત્તિ અત્યંત સાવધાનતાપૂર્વક કરવી જોઈએ, જેથી રાગ-દ્વેષની શક્તિનો મૂળથી ત્યાગ થાય. આ રીતે રાગ-દ્વેષથી મુક્ત થવાની અભિલાષાવાળા સાધુઓ આત્માને અનુશાસન આપે છે, જે અનુશાસનનું વિશેષ સ્વરૂપ આગળની ગાથામાં બતાવાશે. ૩૫all અવતરણિકા: अनुशास्तिमाह - અવતરણિતાર્થ : અનુશાસ્તિને કહે છે અર્થાત્ પૂર્વગાથામાં બતાવ્યું કે સ્વાધ્યાય કર્યા પછી મોક્ષના અભિલાષી સાધુઓ પોતે જ પોતાને અનુશાસન આપે છે, તેથી તે અનુશાસનનું સ્વરૂપ બતાવે છે – ગાથા : बायालीसेसणसंकडंमि गहणंमि जीव! न हु छलिओ । इहि जह न छलिज्जसि भुंजंतो रागदोसेहिं ॥३५४॥ અન્વયાર્થ: વીયાનીસUસંજનિ દિviમિ=બેંતાલીસ એષણાથી સંકટ એવા ગહનમાં-એષણાના બેતાલીશ દોષોથી વ્યાપ્ત એવી ગુફામાં, ગીવ ! હે જીવ! ના છતિમો (તું) નથી જ છલાયો=છેતરાયો, રૂદિક અત્યારે મુંગંત=ભોજન કરતો એવો ગદરાવોર્દિ જેવી રીતે રાગ-દ્વેષ વડે જ છતિજ્ઞસિ તું ન છલાય. (તેવી રીતે તારે કરવું જોઈએ, એ પ્રકારે સાધુ પોતાના જ આત્માને અનુશાસન આપે છે.) ગાથાર્થ : એષણાના બેંતાલીસ દોષોથી વ્યાપ્ત એવી ગુફામાં હે જીવ! તું નથી જ છેતરાયો, હવે ભોજન કરતો એવો તું જેવી રીતે રાગ-દ્વેષ વડે ન છલાય, તેવી રીતે તારે કરવું જોઈએ. આ પ્રકારે સાધુ પોતાના જ આત્માને અનુશાસન આપે છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન' દ્વાર / ગાથા ૩૫૪-૩૫૫ ટીકા द्विचत्वारिंशदेषणासङ्कट इति आकुले गहने हे जीव ! भिक्षाटनं कुर्वन् नाऽसि छलितः =न व्यंसितोऽसि, तदिदानीं यथा न छल्यसे भुञ्जानो रागद्वेषाभ्यां तथाऽनुष्ठेयमिति गाथार्थः ॥ ३५४ ॥ ટીકાર્ય બેંતાલીસ એષણાના દોષોથી સંકટ=આકુલ=વ્યાપ્ત, એવા ગહનમાં=ગુફામાં, ભિક્ષાટનને કરતો એવો હે જીવ ! તું છલાયો નથી=છેતરાયો નથી, તેથી હવે ભોજન કરતો એવો તું રાગ અને દ્વેષ વડે જે રીતે ન છલાય તે રીતે તારે કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. 1 ભાવાર્થ: જે સાધુ અત્યંત ઉપયોગપૂર્વક ભિક્ષાના દોષોના પરિહાર માટે યત્ન કરતા હોય, તે સાધુની ક્યારેક ભિક્ષા લાવવામાં સ્ખલના થઈ હોય તોપણ તે સ્ખલનાની સમ્યગ્ આલોચના કરવાથી શુદ્ધિ થઈ જાય છે. આ રીતે સ્ખલનાની શુદ્ધિ કરીને સ્વાધ્યાય કર્યા પછી વા૫૨વા બેસે ત્યારે સાધુ વિચારે કે આ ૪૨ એષણાના દોષોથી આકુલ એવી ભિક્ષારૂપી ગહન ગુફા છે, જેમાં ગયેલા સાધુઓ ખ્યાલ ન રાખે તો મોક્ષમાર્ગમાં જવાને બદલે તે ગુફામાં અટવાઈ જાય; પરંતુ હું એવી પણ ગુફામાં અટવાયા વગર આરામથી બહાર નીકળવારૂપ નિર્દોષ ભિક્ષા લાવ્યો છું, અને કદાચ કોઈ સ્ખલના થઈ હોય તો તેની પણ શુદ્ધિ કરી લીધી છે. આથી હવે મને મોક્ષમાર્ગમાં લઈ જનાર પરિણામ કરવામાં કોઈ વ્યાઘાતક નથી; પરંતુ જો ગોચરી વાપરતાં રાગ-દ્વેષથી છલાઈશ, તો મારી પરિણામવૃદ્ધિરૂપ પ્રવૃત્તિ વ્યાઘાત પામશે. માટે હું તે રાગ-દ્વેષના પરિણામોથી છલાઉં નહિ, એ પ્રકારના સમ્યક્ પ્રણિધાનપૂર્વક આત્માને અનુશાસન આપીને ગોચરી વાપરવા માટે સાધુ તે રીતે યત્ન કરે, જેથી ગોચરી વાપરવાની ક્રિયા સંયમવૃદ્ધિનું કારણ બને. II૩૫૪॥ અવતરણિકા : આત્માને અનુશાસન આપ્યા પછી સાધુ કઈ રીતે ભોજન કરે ? તે બતાવે છે ગાથા: ૧૧ रागद्दोसविरहिआ वणलेवाइउवमाइ भुंजंति । कड्डित्तु नमोक्कारं विहीए गुरुणा अणुन्नाया ॥ ३५५॥ — અન્વયાર્થઃ નમોધામાં વ્રુિત્તું=નમસ્કારને=નવકારને, બોલીને ગુરુબ્જા અનુન્નાયા=ગુરુ વડે અનુજ્ઞાત, રાયદ્દોસવિરહમ=રાગ-દ્વેષથી વિરહિત એવા સાધુઓ વળલેવાવમાફ=ણલેપાદિની ઉપમાથી વિઠ્ઠી= વિધિપૂર્વક મુંનંતિ=વાપરે છે. ગાથાર્થ: નવકારને બોલીને ગુરુ વડે અનુજ્ઞાત, રાગ-દ્વેષથી રહિત એવા સાધુઓ વ્રણલેપાદિની ઉપમાથી વિધિપૂર્વક વાપરે છે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રતિદિનક્રિયાવસ્તુક, “ભોજન' દ્વાર/ ગાથા ૩૫૫-૩૫ ટીકા : ___ततश्च रागद्वेषविरहिताः सन्तः व्रणलेपाथुपमया-व्रणलेपाक्षोपाङ्गवदित्यादिलक्षणया भुञ्जते, कड्वेत्तु णमोक्कारमिति पठित्वा नमस्कारं विधिना-वक्ष्यमाणलक्षणेन भुञ्जते 'सन्दिशत पारयाम' इत्यभिधाय गुरुणाऽनुज्ञाताः सन्त इति गाथार्थः ॥३५५॥ * “ત્રીજો પક્ષોપવિત્યારત્નક્ષUાયા'માં “ત્યવિ' પદથી પુગમાંસભક્ષણના દ્રષ્ટાંતનું ગ્રહણ છે, તેથી સાધુ પુત્રના માંસના ભક્ષણની જેમ નિર્લેપભાવથી ભોજન કરે, તેમ અર્થ પ્રાપ્ત થાય. ટીકાર્થ: અને ત્યારપછી=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે આત્માને અનુશાસન આપ્યા પછી, રાગ-દ્વેષથી વિરહિત છતા સાધુઓ “ત્રણમાં લેપ, અક્ષના ઉપાંગની જેમ' ઇત્યાદિ લક્ષણવાળી વણલેપાદિની ઉપમાથી વાપરે છે. વળી કઈ રીતે વાપરે છે ? તે સ્પષ્ટ કરે છે – “આદેશ આપો, અમે પારીએ” એ પ્રમાણે કહીને ગુરુ વડે અનુજ્ઞા અપાયેલા છતા સાધુઓ નવકારને બોલીને કહેવાનાર લક્ષણવાળી વિધિથી વાપરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: મુનિ રાગ-દ્વેષથી સર્વથા રહિત નહીં હોવા છતાં ઉપયોગથી સાવધાન થઈને ગોચરી વાપરે છે, તેથી વાપરવાની ક્રિયામાં રાગ-દ્વેષ કરતા નથી, પરંતુ રાગ-દ્વેષનો ઉચ્છેદ થાય તેવો યત્ન કરે છે. માટે જ તેઓનું “રાગ-દ્વેષથી વિરહિત' એમ વિશેષણ આપ્યું છે. વળી વાપરતાં પહેલાં ઉચિત વિધિરૂપે નવકારનું સ્મરણ કરીને ગુરુની અનુજ્ઞા મેળવ્યા પછી મુનિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ વ્રણલેપ અને અક્ષોપાંગની ઉપમાથી વાપરે છે. સાધુ વ્રણલેપ'ની ઉપમાથી આહાર કરે અર્થાત્ જેમ શરીરમાં ત્રણ = ચાંદા, પડેલા હોય, તો તે ચાંદાના ઘા રુઝવવા માટે ઉપયોગી હોય તેટલો જ લેપ કરાય, તેમ સાધુ સંયમની સાધના માટે ઉપયોગી હોય તેટલું જ ભોજન કરે, જેથી ભોજનગ્રહણ પણ સંયમવૃદ્ધિનું કારણ બને. અથવા સાધુ “અક્ષોપાંગ'ની ઉપમાથી ભોજન કરે અર્થાતું ગાડાંના પૈડાના જોડાણને ધરીને, “અક્ષ કહેવાય, અને તૈલી પદાર્થના લેપને ‘ઉપાંગ’ કહેવાય. વળી અક્ષ ઉપર તૈલી પદાર્થોનો તેટલો જ લેપ કરાય કે જેથી ગાડું સહજ રીતે ભાર વહન કરીને ચાલી શકે, પરંતુ અક્ષમાં તૈલી પદાર્થોનો ઘણો લેપ લગાડાય નહિ; કેમ કે પૈડામાં તૈલી પદાર્થ વધારે લગાવવાથી નિષ્ફળ જાય છે. તેવી રીતે સાધુ પણ સમ્યગું અનુષ્ઠાન સુદઢ કરી શકાય તેટલું જ ભોજન ગ્રહણ કરે, પરંતુ વધારે ભોજન ગ્રહણ કરે નહિ. l૩પપી અવતરણિકા : विधिमाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓ વણલપાદિની ઉપમાથી વિધિપૂર્વક વાપરે છે. તેથી હવે ગોચરી વાપરવાની વિધિને કહે છે – For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર / ગાથા ૩૫૬ ગાથા: અન્વયાર્થ: निद्धमहुराइ पुवि पित्ताईपसमणट्टया भुंजे । बुद्धिबलवद्धणट्ठा दुक्खं खु विर्गिचिरं निद्धं ॥ ३५६॥ પિત્તારૂંવસમાટ્ટુયા બુદ્ધિવનવદ્વટ્ઠા=પિત્તાદિના પ્રશમન અર્થે (અને) બુદ્ધિ-બળના વર્ધન અર્થે (સાધુ) પુનિ=પૂર્વે=ભોજનની શરૂઆતમાં, નિમન્નુરા=સ્નિગ્ધ-મધુરને મુંને=વાપરે, નિદ્ધ છુ વિનિધિનું 3વવું= ખરેખર સ્નિગ્ધને ત્યજવું દુઃખરૂપ છે. (માટે પણ સાધુ સ્નિગ્ધ-મધુર દ્રવ્યને પહેલાં વાપરે.) : ગાથાર્થ પિત્તાદિના પ્રશમન અર્થે અને બુદ્ધિ-બળના વર્ધન અર્થે સાધુ ભોજનની શરૂઆતમાં સ્નિગ્ધમધુરને વાપરે. ખરેખર સ્નિગ્ધને ત્યજવું દુઃખરૂપ છે, માટે પણ સાધુ સ્નિગ્ધ-મધુર દ્રવ્યને પહેલાં વાપરે. ટીકા : स्निग्धमधुरे- निस्यन्दनपायसादिरूपे पूर्वम्=आदौ पित्तादिप्रशमनार्थं भुञ्जीत, आदिशब्दात् वातादिपरिग्रहः, तदनु अम्लद्रव्यादीनि, प्रयोजनान्तरमाह- बुद्धिबलवर्द्धनार्थं, न हि बुद्धिबलरहितः परलोकसाधनं कर्त्तुमलमिति, तथा दुःखं च परित्यक्तुं स्थण्डिलेऽपि, सत्त्वव्यापत्तिसम्भवादिति गाथार्थः ॥ ३५६ ॥ ટીકાર્ય 963 પિત્તાદિને શમાવવા માટે પૂર્વે=આદિમાં=ભોજનના પ્રારંભમાં, નિસ્યંદન-પાયસાદિરૂપ સ્નિગ્ધ અને મધુર દ્રવ્યને વાપરે, ત્યારપછી ખાટાં દ્રવ્ય વગેરેને વાપરે. ‘“પિત્તાવિ’’માં ‘આવિ' શબ્દથી વાતાદિનો પરિગ્રહ છે. પ્રયોજનાંતરને—સ્નિગ્ધ અને મધુર દ્રવ્યને પહેલાં વાપરવામાં બીજા પ્રયોજનને, કહે છે – બુદ્ધિ અને બળને વધારવા માટે, સ્નિગ્ધાદિ દ્રવ્યને પૂર્વે વાપરે, એમ અન્વય છે. બુદ્ધિ અને બળ વધારવાનું શું પ્રયોજન છે? એમાં યુક્તિ આપે છે - જે કારણથી બુદ્ધિ અને બળથી રહિત જીવ પરલોકના સાધનને કરવા માટે= પરલોકની સાધના કરવા માટે, સમર્થ થતો નથી, અને તે રીતે સ્થંડિલમાં પણ=શુદ્ધ ભૂમિમાં પણ, સ્નિગ્ધાદિ દ્રવ્યોનો પરિત્યાગ કરવા માટે દુઃખ છે=મુશ્કેલ છે; કેમ કે સત્ત્વની વ્યાપત્તિનો સંભવ છે—સ્નિગ્ધાદિ દ્રવ્યો પરઠવવાથી જીવોનો નાશ થવાનો સંભવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: સામાન્ય રીતે સાધુને સ્નિગ્ધાદિ દ્રવ્ય વા૫૨વાનો નિષેધ છે, છતાં કોઈ સાધુને સંયમની વૃદ્ધિ માટે સ્નિગ્ધાદિ દ્રવ્યો વગર ચાલે તેમ ન હોય તો કારણે સ્નિગ્ધાદિ દ્રવ્ય ગ્રહણ કરવાની પણ ભગવાનની અનુજ્ઞા છે. અથવા ક્વચિત્ અન્ય નિર્દોષ ભિક્ષા મળી ન હોય પરંતુ સ્નિગ્ધાદિ ભિક્ષા જ નિર્દોષ મળી હોય ત્યારે પણ સંયમની વૃદ્ધિ માટે સાધુ સ્નિગ્ધાદિ આહાર ગ્રહણ કરે. તેથી આવા કોઈક કારણે સાધુ સ્નિગ્ધાદિ આહાર For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન' દ્વાર / ગાથા ૩૫૬-૩૫૦ લાવ્યા હોય ત્યારે ગોચરી વાપરવામાં પ્રથમ સ્નિગ્ધાદિ દ્રવ્યો વાપરવાની વિધિ છે; કેમ કે સ્નિગ્ધાદિ દ્રવ્યો પ્રથમ વા૫૨વાથી પિત્ત-વાયુ વગેરેનું શમન થાય છે. આથી સાધુએ પ્રથમ સ્નિગ્ધ-મધુર દ્રવ્ય વાપર્યા પછી અમ્વદ્રવ્યાદિ વાપરવાં જોઈએ. વળી ગોચરીના પ્રારંભમાં સ્નિગ્ધ-મધુર આહાર વાપરવાનું બીજું પ્રયોજન એ છે કે બુદ્ધિ અને બળ વધારવા માટે સાધુ ગોચરીમાં પ્રથમ સ્નિગ્ધાદિ દ્રવ્ય વાપરે. ૧૪ અહીં પ્રશ્ન થાય કે બુદ્ધિ અને બળ વધારવાનું પ્રયોજન શું ? તેથી કહે છે બુદ્ધિ અને બળરહિત જીવ પરલોકની સાધના કરવા માટે સમર્થ થતો નથી અર્થાત્ બુદ્ધિ હોય તો સાધુ શાસ્ત્રોના સૂક્ષ્મ પદાર્થોનું જ્ઞાન સારી રીતે કરી શકે, અને શરીરબળ વધે તો વૈયાવચ્ચાદિ કૃત્યો સારી રીતે કરી શકે, જેથી પરલોકની સાધના થઈ શકે. વળી ગોચરીમાં સ્નિગ્ધાદિ આહાર પહેલાં વાપરવાનું ત્રીજું પ્રયોજન એ છે કે કોઈ કારણથી શરીરની તેવી પરિસ્થિતિ થાય કે પોતે લાવેલો આહાર પણ વાપરવાની પોતાનામાં શક્તિ ન હોય, ત્યારે જો ઋક્ષાદિ આહાર પહેલાં વાપર્યો હોય અને પછી સ્નિગ્ધાદિ આહાર સાધુ વાપરતા હોય, તો પાછળથી બાકી રહેલો સ્નિગ્ધાદિ આહાર પરઠવવાનો પ્રસંગ આવે, જે આહાર નિર્દોષ ભૂમિમાં પણ પરઠવવો મુશ્કેલ થાય; કેમ કે સ્નિગ્ધાદિ આહારમાં કીડી વગેરે જલદી આકર્ષાઇને આવે છે, જેથી તેની હિંસા થવાની સંભાવના રહે. આથી તે હિંસાના પરિહાર માટે પણ સાધુ પ્રથમ સ્નિગ્ધાદિ દ્રવ્યોનો આહાર કરે. II૩૫૬॥ અવતરણિકા अत्रैव विधिविशेषमाह અવતરણિકાર્ય પૂર્વગાથામાં ગોચરી વાપરવાના વિષયમાં વિધિ બતાવી. એમાં જ વિશેષ વિધિને કહે છે ગાથા : अह होज्ज निद्धमहुराई अप्पपरिकम्मसपरिकम्मेहिं । भोत्तूण निद्धमहुरे फुसिअ करे मंच हाकडए ॥ ३५७॥ અન્વયાર્થઃ અ જો નિભ્રમદુરાણં સ્નિગ્ધ-મધુર અપ્પપરિમ્નસપરિમેંદિ અલ્પપરિકર્મ-સપરિકર્મવાળા પાત્રમાં હો—=હોય, (તોપણ) નિન્દ્વમટ્ટુ સ્નિગ્ધ-મધુરને મોનૂળ=વાપરીને વરે સિગ=હાથને લૂંછીને મહાવs= યથાકૃત એવા પાત્રોને (માંડલીમાં ફેરવવા માટે) મંત્ર=મૂકે. ગાથાર્થ જો સ્નિગ્ધ-મધુર અલ્પપરિકર્મ-સપરિકર્મવાળા પાત્રમાં હોય, તોપણ સ્નિગ્ધ-મધુરને વાપરીને હાથને લૂંછીને યથાકૃત એવાં પાત્રોને માંડલીમાં ફેરવવા માટે મૂકે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભોજના દ્વાર / ગાથા ૩૫૦ ટીકાઃ अथ भवेतां स्निग्धमधुरे-उक्तस्वरूपे अल्पपरिकर्मसपरिकर्मयोः पात्रयोः तथाऽप्ययं न्यायः, भुक्त्वा स्निग्धमधुरे पूर्वमेव तदनु स्पृष्ट्वा करान्निर्लेपान् कृत्वा मुंचऽहागडए त्ति प्रवर्त्तयेद् भोजनक्रियां प्रति यथाकृतानि, संयमगौरवख्यापनार्थमेतदिति गाथार्थः ॥३५७॥ ટીકાર્યઃ જો કહેવાયેલ સ્વરૂપવાળા=નિયંદન-પાયસાદિરૂપ, સ્નિગ્ધ અને મધુર, અલ્પપરિકર્મ અને સપરિકર્મવાળા પાત્રમાં હોય, તોપણ આ ન્યાય છેઃસ્નિગ્ધાદિ દ્રવ્ય પ્રથમ વાપરવાની વિધિ છે. પૂર્વે જ સ્નિગ્ધ અને મધુરને વાપરીને ત્યારપછી હાથને લૂછીને નિર્લેપ કરીને, યથાકૃતોને મૂકે= યથાકૃત પાત્રોને ભોજનની ક્રિયા પ્રતિ પ્રવર્તાવે. આ=અલ્પપરિકર્મવાળા-સપરિકર્મવાળા પાત્રમાંથી સ્નિગ્ધાદિ દ્રવ્યને વાપરીને હાથ લૂછીને યથાકત પાત્રોને પ્રવર્તાવવા એ, સંયમના ગૌરવના ખ્યાપનના અર્થે છે=સંયમનું ગૌરવ જણાવવા માટે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સામાન્ય રીતે સાધુ યથાકૃત પાત્રામાં રહેલા ભોજનને પ્રથમ વાપરે છે; કેમ કે યથાકૃત પાત્રામાં નિર્દોષતા વિશેષ હોય છે. તેથી સંયમ પ્રત્યેનો ગૌરવભાવ જળવાય તે માટે સાધુઓને માંડલીમાં પ્રથમ યથાકૃત પાત્રામાંથી ગોચરી આપવામાં આવે છે. આમ છતાં, અલ્પપરિકર્મ કે બહુપરિકર્મવાળા પાત્રામાં સ્નિગ્ધ-મધુર આહાર આવેલ હોય તો પિત્તાદિના શમન આદિ માટે સાધુને પ્રથમ તે સ્નિગ્ધાદિ આહાર વાપરવો ઉચિત છે. તેથી માંડલીમાં યથાકૃત પાત્રાને બદલે અલ્પપરિકર્મ અને બહુપરિકર્મવાળા પાત્રામાંથી પ્રથમ સર્વ સાધુઓને સ્નિગ્ધ-મધુર ભોજન અપાય છે, અને તે ભોજન વાપર્યા પછી હાથ ચોખ્ખા કરીને યથાકૃત પાત્રા માંડલીમાં ફેરવવા માટે મુકાય છે; અને યથાકૃત પાત્રાનું સર્વ ભોજન બધા સાધુઓ વાપરી લે, ત્યારપછી અલ્પપરિકર્મ અને બહુપરિકર્મવાળા પાત્રામાં રહેલું અન્ય ભોજન સાધુઓને અપાય છે. આમ, અલ્પપરિકર્મ અને બહુપરિકર્મવાળા પાત્રામાંથી સ્નિગ્ધ-મધુર ભોજન સર્વ સાધુઓને આપ્યા પછી સાધુ હાથને નિર્લેપ કરે છે અને પછી યથાકૃત પાત્રાને ગોચરી આપવા માટે માંડલીમાં ફેરવે છે. આ પ્રવૃત્તિ સંયમના ગૌરવના ખ્યાપન માટે છે, કેમ કે યથાકૃત પાત્રા સંયમમાં વિશેષ ઉપકારક છે. તેથી યથાકૃત પાત્રાને હાથમાં પકડતાં પહેલાં અલ્પ-બહુપરિકર્મવાળા પાત્રમાં રહેલા આહારથી ખરડાયેલા હાથને લૂછવાના છે. આમ કરવાથી યથાકૃત પાત્રા પ્રત્યે સાધુને વિશેષ બહુમાન અભિવ્યક્ત થાય છે. અહીં વિશેષ એ છે કે માંડલીઉપજીવક સાધુઓમાંથી કેટલાક સાધુઓ પાસે યથાકૃત પાત્રા હોય, કેટલાક પાસે અલ્પપરિકર્મવાળા પાત્રો હોય, કેટલાક પાસે બહુપરિકર્મવાળા પાત્રા હોય, અને તે સર્વ સાધુઓ પોતપોતાની ભિક્ષા માંડલીમાં લાવીને મૂકે, અને તેમાં રહેલ ભોજન ગુરુના આદેશ પ્રમાણે માંડલીમાં વહેંચાય, તેમાં સામાન્યથી નિયમ પ્રમાણે માંડલીમાં સાધુઓને યથાકૃત પાત્રામાં રહેલ ભોજન પ્રથમ અપાય. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રતિદિનક્રિયાવસ્તક “ભોજન' દ્વાર/ ગાથા ૩૫૦-૩૫૮ આમ છતાં, ક્યારેક અલ્પપરિકર્મવાળા અને બહુપરિકર્મવાળા પાત્રામાં જ સ્નિગ્ધ-મધુર ભિક્ષા આવી હોય અને યથાકૃત પાત્રામાં ન આવી હોય ત્યારે, પિત્તાદિના શમન માટે અને સાધુઓના બુદ્ધિ-બળના વર્ધન માટે માંડલીમાં અલ્પપરિકર્મ અને બહુપરિકર્મવાળા પાત્રામાંથી પણ સ્નિગ્ધ-મધુર આહાર પ્રથમ આપવામાં આવે છે. li૩૫૭ અવતરણિકા: भोजनग्रहणविधिमाह - અવતરણિતાર્થ : પૂર્વની બે ગાથામાં કહ્યું કે સાધુ પ્રથમ સ્નિગ્ધાદિ આહાર વાપરે. હવે સાધુ કેટલા પ્રમાણવાળા કોળિયાથી આહાર વાપરે? તે બતાવવા અર્થે ભોજનગ્રહણની વિધિને કહે છે – ગાથા : कुक्कुडिअंडगमित्तं अहवा खुड्डागलंबणासिस्स । लंबणमित्तं गेण्हइ अविगिअवयणो उ रायणिओ ॥३५८॥ અન્વયાર્થ: ભિંડામિત્ત દવા વૃદુ સ્તંવસિસ નંવ મિત્ત કુકડીના અંડકની માત્રાવાળા અથવા ક્ષુલ્લકના લંબનથી ખાનારાના લંબનની માત્રાવાળા કવલને કુકડીના ઇંડાના પ્રમાણવાળા અથવા બાળકના કોળિયા જેવડા પ્રમાણવાળા કોળિયાથી ખાવાના સ્વભાવવાળા પુરુષના કોળિયાના પ્રમાણવાળા કોળિયાને, (સાધુ) નેહૃFગ્રહણ કરે છે, (આટલા પ્રમાણવાળા કવલ ગ્રહણ કરવાનું પ્રયોજન બતાવે છે) રાખો = રાત્વિક રત્નાધિક સાધુ, વિવિયનો અવિકૃતવદનવાળા જ હોય છે. ગાથાર્થ : કુકડીનાં ઇંડાંના પ્રમાણવાળા અથવા બાળકના કોળિયા જેવડા પ્રમાણવાળા કોળિયાથી ખાવાના સ્વભાવવાળા પુરુષના કોળિયાના પ્રમાણવાળા કોળિયાને, સાધુ ગ્રહણ કરે છે; આટલા પ્રમાણવાળા કવલ ગ્રહણ કરવાનું પ્રયોજન બતાવે છે – રત્નાધિક સાંધુ અવિકૃત વદનવાળા જ હોય છે. ટીકા : ___ इह ग्रहणकाले कुक्कुट्यण्डकमात्रं कवलमिति गम्यते अथवा क्षुल्लकलम्बनाशिनः पुंसः लम्बनमात्रं= कवलमात्रं गृह्णाति, अविकृतवदन एव-स्वभावस्थमुखो रत्नाधिको ज्येष्ठार्योऽन्यभक्त्यर्थमिति गाथार्थः l/રૂ૫૮. ટીકાઈ: અહીં=ભોજનના વિષયમાં, ગ્રહણકાળમાં કુકડીના ઈડાની માત્રાવાળા કવલને અથવા બાળકના લંબનથી કોળિયાથી, ખાનારા પુરુષના લંબનની માત્રાવાળા=કવલની માત્રાવાળા, કવલને સાધુ ગ્રહણ કરે છે. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર / ગાથા ૩૫૮-૩૫૯ તેમાં પ્રયોજન બતાવે છે અન્યની ભક્તિ અર્થે રત્નાધિક=જ્યેષ્ઠ આર્ય, અવિકૃતવદનવાળા જ=સ્વભાવસ્થ મુખવાળા જ, હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. - ભાવાર્થ: સાધુ ગોચરી વાપરતી વખતે કુકડીના ઇંડા જેવડા પ્રમાણવાળા કોળિયા ગ્રહણ કરે, અથવા તો નાના બાળકના કોળિયા જેવડા પ્રમાણવાળા કોળિયાથી ખાવાના સ્વભાવવાળા પુરુષના કોળિયા જેટલા પ્રમાણવાળા કોળિયાથી આહાર વાપરે છે; કેમ કે રત્નાધિક સાધુ અવિકૃતવદનવાળા હોય છે, અર્થાત્ મોઢામાં આહારનો કોળિયો હોય ત્યારે પણ સ્વાભાવિક મુખવાળા જ હોય છે. તેથી વધારે ખાવાના પરિણામરૂપ ભાવદોષને કારણે મુખ વિકૃત થાય તેટલા મોટા કોળિયાથી આહાર ગ્રહણ કરતા નથી. આશય એ છે કે સાધુને ચોક્કસ કવલની સંખ્યા પ્રમાણ આહાર વાપરવાનો હોય છે, તેથી જો અધિક આહાર વાપરવાનો પરિણામ હોય સાધુ મોટા કોળિયા ગ્રહણ કરીને કવલની સંખ્યાનો નિર્વાહ કરે.પરંતુ સાધુ રાત્મિક હોય છે, તેથી મોટા કોળિયા ગ્રહણ કરવારૂપ અધિક આહાર વાપરવાની વૃત્તિવાળા હોતા નથી. તેથી સાધુ સહજ રીતે મુખમાં સમાય તેટલા નાના કોળિયા ગ્રહણ કરીને જ કવલની સંખ્યાનો પણ નિર્વાહ કરે છે. ગાથા: અહીં કહ્યું કે “રત્નાધિક સાધુ અન્યની ભક્તિ માટે અવિકૃતવદનવાળા જ હોય છે.” તેનાથી એ પ્રાપ્ત થાય કે સાધુ મોટા કોળિયા ગ્રહણ કરીને આહાર વાપરે તો માંડલીમાં પ્રાપ્ત થયેલો પરિમિત આહાર અન્ય સાધુઓને અલ્પ પ્રમાણમાં મળે, તેથી ગુણવાન સાધુ વિચારે કે હું નાના કોળિયાથી આહાર ગ્રહણ કરીશ તો અધિક આહાર અન્ય સાધુની ભક્તિ માટે વપરાશે. આ પ્રકારના શુભ અધ્યવસાયથી રત્નાધિક સાધુઓ નાના કોળિયાથી આહાર ગ્રહણ કરે છે, જેથી પોતે સ્વભાવસ્થ મુખવાળા ૨હે. ॥૩૫૮૫ lot गहणे पक्खेवंमि अ सामायारी पुणो भवे दुविहा । गणं पामि भवे वयणे पक्खेवणं होइ ॥ ३५९ ॥ અન્વયાર્થઃ દળે પવેવમિ અ=(કવલના) ગ્રહણમાં અને પ્રક્ષેપમાં સમાયારી=સામાચારી=મર્યાદા, પુળો યુવિજ્ઞા મને–વળી બે પ્રકારે છે. ગદ્દાં પામિ મને=ગ્રહણ પાત્રમાં થાય, પમ્હેવળ વયળે હો=પ્રક્ષેપન વદનમાં થાય છે. ગાથાર્થ: કવલના ગ્રહણમાં અને પ્રક્ષેપમાં મર્યાદા વળી બે પ્રકારે છે : ગ્રહણ પાત્રમાં થાય અને પ્રક્ષેપન વદનમાં થાય છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રતિદિનક્રિયાવસ્તક “ભોજના' દ્વાર/ ગાથા ૩૫૯-૩૬૦ ટીકાઃ ग्रहणे लम्बनकस्य प्रक्षेपे च वदने एतद्विषया सामाचारी=स्थितिरित्यर्थः पुनर्भवति द्विविधा, ग्रहणं पात्रे भवेत् भाजनान्नाऽन्यत्र इत्यर्थः, वदने प्रक्षेपो भवति न तु गृहीत्वाऽन्यत्र, (? इति) पुनर्लक्षणार्थमिति માથાર્થ રૂડા નોંધઃ ટીકામાં પુનર્તક્ષાર્થ છે, તેને સ્થાને રુતિ નક્ષાર્થ હોવું જોઈએ.' ટીકાર્ય : લંબનકના=આહારના કોળિયાના, ગ્રહણમાં અને વદનવિષયક પ્રક્ષેપમાં એટલે આના=આહારના કવલના, વિષયવાળી સામાચારી–સ્થિતિ, વળી બે પ્રકારે થાય છે. ગ્રહણ પાત્રમાં થાય, ભાજનથી અન્યત્ર નહીં=પાત્ર સિવાય બીજા સ્થાનેથી આહાર ગ્રહણ કરવો હોય ત્યારે લંબકના ગ્રહણરૂપ સામાચારી નથી થતી; પ્રક્ષેપ વદનમાં થાય છે, પરંતુ ગ્રહણ કરીને અન્યત્ર નહીં-પાત્રમાંથી આહાર લઈને વદન સિવાય બીજા સ્થાનમાં પ્રક્ષેપ કરવો હોય ત્યારે લંબનકના પ્રક્ષેપરૂપ સામાચારી નથી થતી. - એ પ્રકારે લક્ષણ અર્થે જણાવવા માટે, બે પ્રકારની સામાચારી છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - કુકડીના ઇંડા પ્રમાણ કવલના ગ્રહણમાં અને વદનવિષયક પ્રક્ષેપમાં, એમ એ બંને વિષયક સામાચારી છે. આશય એ છે કે પૂર્વગાથામાં કુકડીના ઇંડાના પ્રમાણ જેટલો કે બાળકના કોળિયા જેટલા કોળિયાથી ખાનારા પુરુષના કવલના પ્રમાણ જેટલો જે આહારનો કોળિયો બતાવ્યો, તે કોળિયાની મર્યાદા પાત્રમાંથી લેવાવિષયક અને મુખમાં નાખવાવિષયક છે; પરંતુ કોઈ કારણે પાત્ર સિવાય બીજા સ્થાનેથી આહાર ગ્રહણ કરવો હોય, કે પાત્રમાંથી આહાર ગ્રહણ કરીને મુખ સિવાય બીજા કોઈ સ્થાને પ્રક્ષેપ કરવો હોય, તેના વિષયમાં આ ગ્રહણ અને પ્રક્ષેપરૂપ સામાચારી નથી. આથી સાધુ ગૃહસ્થો પાસેથી ભિક્ષા વહોરતી વખતે કે પ્રાધૂર્ણકાદિને ગોચરીની માંડલીમાં ભિક્ષા આપતી વખતે જે ગ્રહણ અને પ્રક્ષેપ કરે છે, તેનું પ્રસ્તુત ગ્રહણ અને પ્રક્ષેપરૂપ સામાચારીમાં ગ્રહણ નથી. li૩પલા અવતરણિકા: ग्रहणविधिमाह - અવતરણિકાર્ય : ગાથા ૩૫૮માં પાત્રામાંથી કવલ ગ્રહણ કરવાનું પ્રમાણ બતાવ્યું. ત્યારબાદ ગાથા ૩૫૯માં વાપરતી વખતે પાત્રામાંથી કવલનું ગ્રહણ અને વદનમાં કવલનો પ્રક્ષેપ કરવામાં બે પ્રકારે સામાચારી બતાવી. હવે પાત્રામાંથી કવલ ગ્રહણ કરીને કઈ રીતે વાપરવું જોઈએ? તે રૂપ કવલના ગ્રહણની વિધિને કહે છે – For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન' દ્વાર / ગાથા ૩૬૦ ગાથા: पयरगकडछेएणं भोत्तव्वं अहव सीहखइएणं । गेमहि अ वज्जित्ता धूमइंगालं ॥ ३६० ॥ અન્વયાર્થ: ોળું અનેનેત્તિ =એકે અને અનેકે–એકલભોજી સાધુએ અને માંડલીભોજી સાધુઓએ, ધૂમાનં વન્નિત્તા=ધૂમ-અંગારને વર્જીને પયાડછેĪ=પ્રતરક-કટછેદથી અવ=અથવા સૌહવફાĪ=સિંહભક્ષિતથી મોત્તવં=વા૫૨વું જોઈએ. ગાથાર્થ: પ્રતરછેદ, કટછેદ અથવા સિંહભક્ષિત વડે ભોજન કરવું જોઈએ. માંડલીઅનુપજીવક સાધુએ ધૂમઅંગાર દોષને ત્યજીને આ ત્રણેય પ્રકારમાંથી કોઈ એક પ્રકારથી વાપરવું જોઈએ, અને માંડલીઉપજીવક સાધુએ ધૂમ-અંગાર દોષને ત્યજીને કટછેદ સિવાય બે પ્રકારમાંથી કોઈ એક પ્રકારે વાપરવું જોઈએ. ટીકા ઃ ૧૯ प्रतरककटच्छेदेन भोक्तव्यम् अथवा सिंहभक्षितेन, तत्र भोक्तव्यमिति ग्रहणविधिपुरस्सरं प्रक्षेपविधिमाह, एकेनेत्थं भोक्तव्यम् अनेकैस्तु कटकवर्जं, वर्ज्जयित्वा धूमाङ्गारमिति वक्ष्यमाणलक्षणं धूममङ्गारं चेति, अत्रायं वृद्धसम्प्रदायः-" कडगच्छेदो नाम जो एगाओ पासाओ समुद्दिसइ ताव जाव उव्वट्टो, पयरेणमेगपयरेणं, सीहक्खइएणं सीहो जत्तो आरभेति तत्तो चेव निट्ठवेति एवं समुद्दिसियव्वं, एवं पुण एगाणिउ (? यस्स ) तिसु वि, मंडलियस्स ડો ળસ્થિ, અત્તેનું અદ્નેનું ચ' કૃતિ ગાથાર્થ: ॥૩૬૦ના નોંધઃ ઓઘનિયુક્તિની ૨૮૮ મી ભાષ્યગાથા પણ આ જ પ્રમાણે છે, પરંતુ તેની ટીકામાં માંડલીભોજી કે એલભોજી, એ બંને સાધુઓને આ ત્રણમાંથી કોઈપણ પ્રકારે ધૂમ અને અંગાર દોષરહિત વાપરવાનું કહેલ છે. અહીં મૂળગાથામાં પણ માંડલીભોજીએ કટકછેદને છોડીને બે પ્રકારે આહાર વાપરવો જોઈએ તેવો કોઈ શબ્દ નથી. આમ છતાં પૂ. હરિભદ્રસૂરિ મ. સા.એ વૃદ્ધસંપ્રદાયના બળથી ટીકામાં માંડલીભોજી સાધુ માટે આ પ્રકારનો વિભાગ કર્યો હોય તેમ જણાય છે. ટીકાર્ય प्रतरककट વિધિમાહ પ્રતરક-કટછેદ વડે અથવા સિંહભક્ષિત વડે વાપરવું જોઈએ. ત્યાં= મૂળગાથામાં, ‘મોત્તભ્રં’ એ પ્રકારના શબ્દથી આહારના ગ્રહણની વિધિપૂર્વક પ્રક્ષેપની વિધિને કહે છે=બતાવે છે. નેટ્યું. ......તિ ધૂમ-અંગારને એટલે કહેવાનાર લક્ષણવાળા ધૂમને–ધૂમદોષને, અને અંગારને=અંગાર દોષને, વર્જીને સર્વ સાધુઓએ વાપરવું જોઈએ. એકે=માંડલીઅનુપજીવી સાધુએ, આ રીતે–ત્રણ પ્રકારમાંથી ગમે તે એક પ્રકારે, વળી અનેકે=માંડલીઉપજીવી સાધુઓએ, કટકને વર્જીને=કટકછેદને છોડીને, બેમાંથી કોઈપણ એક રીતે ભોજન કરવું જોઈએ. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજન' દ્વાર/ ગાથા ૩૬૦-૩૧ રૂતિ' ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિ અર્થે છે. ત્રાર્થ વૃદ્ધwવા અહીં કવલના ગ્રહણના અને કવલના મુખમાં પ્રક્ષેપના વિષયમાં, આ વૃદ્ધસંપ્રદાય છે. વડા ......... ૩āટ્ટો કટકછેદ એટલે જે એક પાસાથી આહાર વાપરવાનો શરૂ કરે છે, ત્યાં સુધી કે જ્યાં સુધી પાત્રાનો આહાર સંપૂર્ણ પૂરો થાય. પ્રતરથી એટલે એક પ્રતર વડે=પડ વડે, આહાર વાપરવો શરૂ કરે, ત્યાં સુધી કે જ્યાં સુધી પાત્રાની સંપૂર્ણ ગોચરી પૂરી થાય. સદઉં ... સમુિિસયર્થ સિંહભક્ષિત વડે એટલે સિંહે જ્યાંથી આરંભ કરે છે, ત્યાં જ સમાપ્ત કરે છે. એ રીતે સાધુએ વાપરવું જોઈએ. ર્થ પુન વળી આ=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે આહાર વાપરવાની વિધિ, પ્રાય તિવિ એકલોજી સાધુને ત્રણેય પણ પ્રકારોમાં છે. મંત્રિય ટો 0િ માંડલીકપજીવી સાધુને કટકછેદ નથી, .... થાઈ: અરક્તથી અને અદુષ્ટથી, અર્થાત્ માંડલીકપજીવી અને માંડલીઅનુપજીવી, એ બંને સાધુઓએ રાગ અને દ્વેષ વગર વાપરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કટકછેદ એટલે જેમ જેમ આહાર વપરાય, તેમ તેમ પાત્રનો થોડો થોડો ભાગ ક્રમસર ખાલી થતો જાય. પ્રતરછેદ એટલે પ્રથમ આહારનું ઉપરનું પડ, ત્યારબાદ નીચેનું પડ, ત્યારબાદ તેની નીચેનું પડ, એ પ્રમાણે આહાર વાપરે. સિંહભક્ષિત ભોજનમાં પાત્રમાં રહેલ આહાર ગોળાકાર રીતે વાપરે છે અર્થાત્ જ્યાંથી વાપરવાનું શરૂ કર્યું હોય, ત્યાં જ વાપરવાનું સમાપ્ત થાય છે. સાધુએ ગોચરી આ ત્રણ પ્રકારમાંથી કોઈપણ એક પ્રકારે વાપરવી જોઈએ. તેમાં માંડલીભોજી સાધુએ કટકછેદને છોડીને બાકીના બે પ્રકારથી પાત્રમાંથી કોળિયા ગ્રહણ કરીને ધૂમ અને અંગાર દોષ વર્જીને વાપરવું જોઈએ, તેમ જ એકલોજી સાધુએ આ ત્રણમાંથી કોઈપણ એક પ્રકારથી પાત્રામાંથી કોળિયા ગ્રહણ કરીને ધૂમ અને અંગાર દોષ વર્જીને વાપરવું જોઈએ. ૩૬૦ અવતરણિકા: प्रक्षेपसामाचारीमभिधित्सुराह - અવતરણિતાર્થ : ગાથા ૩૫૯માં ગોચરી વાપરવાના વિષયમાં પાત્રામાંથી કવલના ગ્રહણ અને પ્રક્ષેપ વિષયક બે પ્રકારની સામાચારી બતાવી. તેમાંથી પૂર્વગાથામાં કવલના ગ્રહણની વિધિ બતાવતાં સાધુએ ધૂમ દોષ અને અંગાર દોષને વર્જીને ભોજન કરવું જોઈએ, તેટલું વિશેષ કહ્યું. હવે પ્રક્ષેપસામાચારીને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથા : असुरसरं अचबचबं अहुअमविलंबिअं अपरिसार्डि। मणवयणकायगुत्तो भुंजइ अह पक्खिवणसोही ॥३६१॥ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ SAS પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજના' દ્વાર/ ગાથા ૩૬૧-૩૬૨ અન્વયાર્થ : મUવથUત્તિો મન-વચન-કાયાથી ગુપ્ત એવા સાધુ અસુર અસુરકસુર, વવવવં= અચબચબ, મદુશંકઅદ્ભત, વિનંવિદં=અવિલંબિત, પરિણાકિઅપરિસાદી મુંગટ્ટ=વાપરે. આ પ્રકારે વિવાદી પ્રક્ષેપનની શુદ્ધિ છે. ગાથાર્થ : મન-વચન-કાયાથી ગુપ્ત સાધુ સુર-સર ન વાપરે, ચબ-જબ ન વાપરે, જલદી-જલદી ન વાપરે, ખૂબ ધીમે-ધીમે ન વાપરે, ઢોળતાં-ઢોળતાં ન વાપરે. આ પ્રક્ષેપસામાચારીની શુદ્ધિ છે. ટીકાઃ ___असुरकसुरं-तथाविधद्रवभोजनवत्, अचबचबं-तथाविधतीक्ष्णाभ्यवहारवद्, अद्रुतम् अत्वरितम्, अविलम्बितम्-अमन्थरम्, अपरिसाटि परिसाटीरहितं, मनोवाक्कायगुप्तः सन् भुञ्जीत, अथ प्रक्षेपविधिरिति માથાર્થ: રૂદશા ટીકાર્ય મન-વચન-કાયાથી ગુપ્ત છતા સાધુ તેવા પ્રકારના દ્રવભોજનની જેમ અસુરકસુર, તેવા પ્રકારના તીક્ષ્ણ અભ્યવહારની જેમ=કડક આહારની જેમ, અચબચબં, અદ્ભત=અત્વરિત–ઉતાવળ વગર, અવિલંબિત= અમંથર=નિરાંત વગર, અપરિસાટિ=પરિસાટીથી રહિત=ઢોળ્યા વગર, ભોજન કરે. એ પ્રકારે મુખમાં કવલના પ્રક્ષેપની વિધિ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગૃહસ્થો ભોજનમાં સ્વાદ લેવા માટે જેમ સબડકા લઈને પ્રવાહી પદાર્થો ખાય, તેમ સાધુ સુર-કસુર અવાજ કરતાં વાપરે નહીં; વળી ભોજનમાં કડક દ્રવ્યો ખાતી વખતે ગૃહસ્થો જેમ ચબ-જબ અવાજ કરીને ખાય, તેમ ચબ-ચબ અવાજ કરીને પણ સાધુ વાપરે નહીં. વળી કેટલાક ગૃહસ્થો જલદી જલદી ખાવાની ટેવવાળા હોય છે, તેમ સાધુ મુખમાં જલદી જલદી કોળિયા ભરીને ખાય નહીં. વળી કેટલાક ગૃહસ્થો નિરાંતે ધીમે ધીમે વાપરવાના સ્વભાવવાળા હોય છે, તેમ સાધુ અતિ ધીમે ધીમે પણ વાપરે નહીં. વળી ગૃહસ્થોની જેમ ઢોળતાં ઢોળતાં પણ સાધુ વાપરે નહીં, પરંતુ મન-વચન-કાયાથી ગુપ્ત થઈને વાપરે અર્થાત્ વાપરતી વખતે સાધુ મનથી ભોજનનો સ્વાદ લેવામાં ઉપયુક્ત ન હોય, પરંતુ પોતાને ભોજનમાં ક્યાંય રાગાદિ ભાવો ન થાય તે પ્રકારે ઉપયુક્ત હોય; વળી વાપરતી વખતે સાધુ વાતો કરતા ન હોય, પરંતુ મૌનપૂર્વક વાપરતા હોય; વળી વાપરતી વખતે કાયાને પણ સ્થિર રાખી હોય : આ પ્રકારની મુખમાં કવલના પ્રક્ષેપવિષયક સાધુની મર્યાદા છે. i૩૬૧ અવતરણિકા: धूमादि व्याचिख्यासयाऽऽह - અવતરણિયાર્થ: ગાથા ૩૬૦માં કહેલ કે સાધુ ધૂમ અને અંગાર દોષ વર્જીને વાપરે. તેથી હવે ધૂમાદિને=ધૂમ અને અંગાર દોષને, વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે – For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રતિદિનક્રિયાવસ્તક “ભોજન' દ્વાર / ગાથા ૩૬૨ ગાથા : रागेण सइंगालं दोसेण सधूमगं मुणेअव्वं । रागद्दोसविरहिआ भुंजंति जई उ परमत्थो ॥३६२॥ અન્વયાર્થ: રોજ સરંકાનંરાગથી સાંગાર=રાગથી ખાનાર સાધુનું ચારિત્ર અંગારદોષવાળું, રોસે ધૂમ=પથી સધૂમક=%ષથી ખાનાર સાધુનું ચારિત્ર ધૂમદોષવાળું, મુ =જાણવું. (આથી) કરૂં યતિઓ રદ્દોવિરદિગા=રાગ-દ્વેષથી વિરહિત મુંગંતિ=ભોજન કરે છે. ૩પરમભ્યો એ પ્રકારનો પરમાર્થ છે. ગાથાર્થ : રાગથી ખાનાર સાધુનું ચાસ્ત્રિ અંગારદોષવાળું અને દ્વેષથી ખાનાર સાધુનું ચારિત્ર ધૂમદોષવાળું જાણવું. આથી સાધુઓ રાગ-દ્વેષથી વિરહિત વાપરે છે. એ પ્રકારનો ભાવાર્થ છે. ટીકાઃ रागेण भुञ्जानस्य साङ्गारं, चारित्रेन्धनस्य दग्धत्वाद्, द्वेषेण सधूमं मन्तव्यं, चारित्रेन्धनस्यैव दाहं प्रत्यारब्धत्वाद्, रागद्वेषविरहिता भुञ्जन्ते यतय इति परमार्थो वाक्यभावार्थ इति गाथार्थः ॥३६२॥ ટીકાઈ: રાગથી ભોજન કરતા સાધુનું ચારિત્ર અંગારવાળું થાય છે, કેમ કે ચારિત્રરૂપ ઈધનનું દગ્ધપણું છે–ચારિત્રરૂપી ઈધન બળી ગયેલ છે. ટ્રેષથી ભોજન કરતા સાધુનું ચારિત્ર ધૂમવાળું જાણવું કેમ કે ચારિત્રરૂપ ઈધનનું જ દાહ પ્રતિ આરબ્ધપણું છે=ચારિત્રરૂપી ઈધન બળવાનું શરૂ થયેલ છે. આથી યતિઓ સાધુઓ, રાગ-દ્વેષથી વિરહિત ભોજન કરે છે. એ પ્રકારનો પરમાર્થ છે=વાક્યનો ભાવાર્થ છે, અર્થાત્ ગાથાના ઉત્તરાર્ધમાં બતાવ્યું એ પ્રકારનો ગાથાના પૂર્વાર્ધરૂપ વાક્યનો ભાવાર્થ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુ ઇન્દ્રિયોને અનુકૂળ ખાદ્ય પદાર્થો પ્રત્યે પણ રાગવાળા હોતા નથી અને કેવલ સંયમની વૃદ્ધિ અર્થે જ ભોજન કરતા હોય છે. છતાં અતિ વિષમ પ્રકૃતિવાળો આહાર હોય, અને તેનાથી ઇન્દ્રિયોને ઉપઘાત થતો હોય, ત્યારે જો સાધુને દ્વેષ પ્રગટે તો ચારિત્ર રૂપી ઇંધન બળવાનો પ્રારંભ થાય, પરંતુ હજી બળ્યો નથી; અને જે સાધુ ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થો રાગથી વાપરે છે, તેનું ચારિત્ર રૂપી ઇંધન બળી જાય છે, તેથી અંગારા જેવું બને છે; કેમ કે અચારિત્રી જીવો જેમ ઇન્દ્રિયોના રાગને કારણે ઇન્દ્રિયોના વિષયોમાં સ્વાદ લે છે, તેમ સાધુના વેશમાં રહેવા છતાં પણ ઇન્દ્રિયોને અનુકૂળ એવા આહારમાં સાધુ રાગને ધારણ કરે, તો તે સાધુનું ચારિત્ર પરિણામથી ભસ્મ થાય. આથી મુનિ રાગ-દ્વેષથી રહિત થઈને ભોજન વાપરે છે, એ પ્રકારનો ગાથાના પૂર્વાર્ધના વાક્યનો ભાવાર્થ છે. વળી, મુનિ રાગની મનોવૃત્તિ ન થાય તે માટે અનુકૂળ પદાર્થો ગ્રહણ ન કરતા હોય તોપણ ક્વચિત્ ઇન્દ્રિયોને અનુકૂળ ખાદ્ય પદાર્થ ભિક્ષામાં પ્રાપ્ત થયો હોય, અને વાપરતી વખતે જો મુનિ સાવધાન ન હોય, તો તે અનુકૂળ પદાર્થ પ્રત્યે ઇષદ્ રાગ થાય, અને ત્યારે તેટલા અંશમાં તે સાધુનું ચારિત્ર મલિન થાય છે; For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “ભોજના' દ્વાર/ ગાથા ૩૬૨-૩૬૩ ૧૮૩ અને પ્રતિકૂળ પદાર્થ પ્રત્યે ઈષદ્ દ્વેષ થાય તોપણ મુનિનું ચારિત્ર તેટલા અંશમાં મલિન થાય; પરંતુ જો મુનિ રાગથી વાપરતા હોય અથવા રાગને કારણે ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થો મેળવવાની વૃત્તિવાળા હોય, તો તેવા મુનિનું તો ચારિત્ર જ નષ્ટ થાય છે. [૩૬રા - અવતરણિકાઃ किमित्येतदेवमित्याह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું છે એ પ્રમાણે કયા કારણથી છે? અર્થાત્ રાગથી ભોજન કરવાથી ચારિત્રરૂપી બંધન બળી થાય છે અને દ્વેષથી ભોજન કરવાથી ચારિત્રરૂપી ઈધન બળવાનો પ્રારંભ થાય છે એ, એ પ્રમાણે કયા કારણથી છે?=ભોજનમાં થતા રાગ-દ્વેષ સાધુના ચારિત્રનો નાશ કેમ કરે છે? એથી કહે છે – ગાથા : जइभागगया मत्ता रागाईणं तहा चओ कम्मे । रागाइविहुरया वि हु पायं वत्थूण विहुरत्ता ॥३६३॥ અન્વયાર્થ : =રાગાદિની નમાયા મ=જેટલા ભાગગત માત્રા હોય, તહીં તેટલો મેવો કર્મમાં ચય થાય છે. વધૂUવિદુત્તા=વસ્તુઓનું વિધુત્વ હોવાથી=ભોજનમાં વપરાતી ઓદનાદિ વસ્તુઓનું તુચ્છપણું હોવાથી, રા'વિદુરથા વિકરાગાદિની વિધુરતા પણ પાયં પ્રાયઃ છે. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : રાગાદિની જેટલા ભાગગત માત્રા હોય, તેટલો કર્મમાં ચય થાય છે. ભોજનમાં વપરાતી ઓદનાદિ વસ્તુઓનું તુચ્છપણું હોવાથી રાગાદિની વિધુરતા પણ પ્રાયઃ છે. ટીકાઃ यावद्भागगता मात्रा उत्कर्षमपेक्ष्य रागादीनां तथा चयः कर्मणि, तत्त्वतस्तन्निबन्धनत्वात् तस्याः, अतस्तद्वैधुर्ये यतितव्यमिति वाक्यार्थः, रागादिविधुरतापि प्रायो, न तु नियमेनैव, कथमित्याह - वस्तूनाम्ओदनादीनां विधुरत्वाद्, इत्येतेषु सुन्दरेष्वेवातितरां यत्नः कार्य इति गाथार्थः ॥३६३॥ ટીકાર્ય : - વાદ્ધ ... તા: ઉત્કર્ષને અપેક્ષીને=ભોજનગત રસના ઉત્કર્ષને આશ્રયીને, રાગાદિની યાવહ્માગગત માત્રા હોય જેટલા ભાગને પામેલી માત્રા હોય, તેટલો કર્મમાં ચમ=સંચય, થાય છે; તત્ત્વતઃ તાઃ તરિખ્યત્વનું કેમ કે તત્ત્વથી તેનું=રાગાદિની માત્રાનું, તગ્નિબંધનપણું છેઃકર્મબંધમાં કારણપણું છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર / ગાથા ૩૬૩ अत વાવાર્થ: આથી તેના વૈધુર્યમાં=રાગાદિના નાશમાં, યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો વાક્યનો અર્થ છે=પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધનો અર્થ છે. रागादि નિયમેનૈવ રાગાદિની વિધુરતા પણ પ્રાયઃ છે, પરંતુ નિયમથી જ નથી. થં ? કૃત્યાત્ત – કઈ રીતે ? અર્થાત્ સાધુને રાગાદિની વિધુરતા પ્રાયઃ કેમ છે ? નિયમથી જ કેમ નથી ? એથી કહે છે – ૧૮૪ વિધુત્વાર્ કેમ કે ઓદનાદિ વસ્તુઓનું વિધુરપણું છે=તુચ્છપણું છે, ગાથાર્થ: એથી સુંદર એવા આમનામાં જ=સુંદર એવી ભોજનગત વસ્તુઓમાં જ, અતિશય યત્ન કરવો જોઈએ=ભોજનગત સુંદર વસ્તુઓ વાપરતી વખતે રાગાદિ ન થાય તે માટે સાધુએ અતિશય પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: वस्तू इत्येतेषु સાધુઓ સામાન્યથી તુચ્છ એવા ભાત વગેરે વાપરે છે, જેથી ભોજનગત પદાર્થોમાં તેઓને પ્રાયઃ રાગ થતો નથી; આમ છતાં સાધુને ભોજન કરતી વખતે રાગ જ ન થાય તેવો નિયમ નથી; કેમ કે અનાદિકાળથી જીવનો ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થોમાં રાગ કરવાનો અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ કરવાનો અભ્યાસ છે. માટે જ સાધુ ભોજનમાં ભાત વગેરે તુચ્છ દ્રવ્યો વાપરે છે, જેથી આત્મામાં રાગાદિના સંસ્કારો જાગૃત ન થાય. વળી ભોજનમાં રસના ઉત્કર્ષવાળા પદાર્થની અપેક્ષાએ જેટલી માત્રામાં સાધુને રાગાદિ ભાવો થાય, તેટલી માત્રામાં તેમના આત્મા ૫૨ કર્મોનો સંચય થાય છે; કેમ કે રાગાદિ ભાવો ૫૨માર્થથી કર્મબંધના સંચયનું કારણ છે. આથી સાધુએ વાપરતી વખતે ખાદ્ય પદાર્થોમાં રાગાદિ ન થાય તે રીતે યત્ન કરવો જોઈએ. વળી ક્યારેક શરીરના કોઈક કારણે કે અન્ય કોઈ તેવા નિમિત્તોથી સાધુ સુંદર ભોજન વાપરતા હોય, ત્યારે તો તે સુંદર ભોજન વાપરતાં સહેજ પણ રાગ ન થાય તે પ્રકારે સાધુએ અતિશય યત્ન કરવો જોઈએ, જેથી રાગાદિ દ્વારા સાધુના ચારિત્રનો નાશ ન થાય. અહીં વિશેષ એ છે કે સાધુ વીતરાગ બનવાના અર્થી છે, પરંતુ વીતરાગ થયા નથી. તેથી સર્વ ઉદ્યમથી ઇન્દ્રિયોના કોઈપણ વિષયમાં રાગાદિ ભાવો ન થાય તે માટે તેઓ સંવ૨ભાવમાં મનોયોગને પ્રવર્તાવવા દ્વારા ગુપ્તિ પ્રત્યે રાગ ધારણ કરે છે. આમ, સંવરભાવમાં રાગ ધારણ કરીને સંયમવૃદ્ધિમાં યત્ન કરનારા પણ સાધુને ક્યારેક સુંદર ભોજનનાં નિમિત્તો પ્રાપ્ત થાય તે વખતે, જો તેઓ અત્યંત ભાવિત થઈને સંવરભાવમાં મનોયોગને પ્રવર્તાવવા માટે ઉદ્યમવાળા ન રહી શકે, તો ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોમાં તેઓના ચિત્તનું યોજન થવાથી તે વિષયોને આશ્રયીને કંઈક રાગાંશ સ્પર્શે છે, અને તે રાગાંશો જેટલી માત્રામાં સાધુને સ્પર્શે તેટલી માત્રામાં તે સાધુને કર્મબંધ થાય છે. વળી, ચારિત્ર સંવરભાવરૂપ હોવાથી કર્મબંધનું કારણ નહીં હોવા છતાં જ્યારે સાધુ ખાદ્ય પદાર્થોમાં રાગાદિ ભાવો પામીને કર્મબંધ કરે છે ત્યારે તેમનું ચારિત્ર નાશ પામવા માંડે છે, અને સાવધાન ન રહે તો સાધુનું ચારિત્ર સંપૂર્ણ પણ નાશ પામી જાય છે. આથી સાધુએ તત્ત્વના ભાવન દ્વારા પોતાનો રાગ સંવરભાવમાં રહી શકે તે રીતે ભોજન વાપરતાં યત્ન કરવો જોઈએ, જેથી ચારિત્રનો નાશ થાય નહીં. ॥૩૬॥ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર | ગાથા ૩૬૪ અવતરણિકા प्रायोऽनियमेनेत्युक्तम्, अधुना नियमनिमित्तमाह - અવતરણિકાર્ય સાધુને રાગાદિની વિધુરતા પ્રાયઃ અનિયમથી હોય છે, એ પ્રમાણે પૂર્વગાથામાં કહેવાયું. હવે નિયમના નિમિત્તને=નિયમથી રાગાદિની વિધુરતા કરવાના કારણને, કહે છે ભાવાર્થ: પૂર્વગાથાના કથન પ્રમાણે સાધુઓ પ્રાયઃ કરીને સુંદર ભોજન નહીં કરતા હોવાથી તેઓને પ્રાયઃ રાગાદિ પ્રવર્તતા નથી, તોપણ નિમિત્તને પામીને રાગાદિ પ્રવર્તી શકે છે. તેથી કહ્યું કે જ્યારે ગોચરીમાં સુંદર દ્રવ્યો પ્રાપ્ત થયાં હોય ત્યારે તો રાગાદિ ન થાય તે માટે સાધુએ અતિશય પ્રયત્ન કરવો જોઈએ. હવે સાધુ શું કરે તો કારણે સુંદર પદાર્થો વાપરે ત્યારે પણ રાગાદિ થાય નહિ ? તે બતાવે છે પ્રસ્તુત ગાથામાં ગાથા: - અન્વયાર્થઃ ટીકા निअमेण भावणाओ विवक्खभूआओ सुप्पउत्ताओ । होइ खओ दोसाणं रागाईणं विसुद्धाओ ॥ ३६४॥ સુપ્પડત્તાઓ=સુપ્રયુક્ત, વિવવધમૂઆઓ વિપક્ષભૂત, વિશુદ્ધાઓ વિશુદ્ધ એવી માવળાઓ=ભાવનાથી નિઝમેળ=નિયમથી રાજાÍળ તેમાનં=રાગાદિ દોષોનો વો હો=ક્ષય થાય છે. ગાથાર્થ: સુપ્રયુક્ત, વિપક્ષભૂત, વિશુદ્ધ એવી ભાવનાથી નિયમથી રાગાદિ દોષોનો ક્ષય થાય છે. ૧૮૫ नियमेन=अवश्यंतया भावनायाः सकाशात्, किंविशिष्टाया इत्याह-विपक्षभूतायाः = वैराग्यादिरूपायाः, न प्रयोगमात्रादित्याह - सुप्रयुक्तायाः, किमित्याह - भवति क्षयो दोषाणां रागादीनां विशुद्धाया भावनायाः सकाशादिति गाथार्थः ॥ ३६४ ॥ ટીકાર્ય ભાવનાથી, કેવી વિશિષ્ટ ભાવનાથી ? એથી કહે છે —વિપક્ષભૂત=રાગાદિના વિપક્ષભૂતવૈરાગ્યાદિરૂપ, પ્રયોગમાત્રથી નહીં=ભાવનાઓનું ચિંતન કરવામાત્રથી નહીં. એથી કહે છે – સુપ્રયુક્ત એવી વિશુદ્ધ ભાવનાથી, શું થાય છે ? એથી કહે છે – નિયમથી=અવશ્યપણાથી, રાગાદિ દોષોનો ક્ષય થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘ભોજન' દ્વાર/ ગાથા ૩૬૪-૩૫ ભાવાર્થ : આહાર વાપરતી વખતે રાગાદિ ન થાય તે માટે મુનિએ અત્યંત પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રકારનો ઉપદેશ પૂર્વગાથામાં આપ્યો. હવે એવો માર્ગ બતાવે છે કે જેનાથી સાધુને કોઈપણ નિમિત્તથી રાગાદિ ન ઊઠે, અને તે માર્ગ આ પ્રમાણે – રાગાદિની પ્રતિપક્ષભૂત એવી વૈરાગ્ય આદિરૂપ ભાવનાઓ મુનિ જ્યારે અત્યંત ઉપયોગપૂર્વક ભાવે છે, ત્યારે તે વિશુદ્ધ કોટિની ભાવના આત્મામાં પ્રગટે છે; અને તેવી વિશુદ્ધકોટિની ભાવનાઓથી રાગાદિ દોષોનો ક્ષય થાય છે. અર્થાત્ જીવમાં તેવા પ્રકારના રાગાદિ થઈ શકે તેવા સંસ્કારો નાશ પામે છે, અને સહજ રીતે તે મુનિ ભાવનાઓથી ભાવિત માનસવાળા રહી શકે છે, જેથી તથાવિધ નિમિત્તને પામીને સુંદર ભોજનાદિ વાપરવા છતાં પણ લેશમાત્ર રાગાદિ પરિણામો મુનિને સ્પર્શી શકતા નથી. li૩૬૪ll અવતરણિકા: अकारणे न भोक्तव्यमिति भोजनकारणान्याह - અવતરણિકાર્ય : અકારણમાં ભોજન કરવું જોઈએ નહીં, એથી ભોજનના કારણોને કહે છે – ભાવાર્થ : ગાથા ૩૫૯માં ગ્રહણ અને પ્રક્ષેપ, એમ બે પ્રકારની સામાચારી બતાવી. ત્યારપછી પાત્રામાંથી કઈ રીતે સાધુ કવલ ગ્રહણ કરે અને તે કવલનો મુખમાં પ્રક્ષેપ કરે, તેની વિધિમાં રાગાદિ દોષોને ટાળવાનો ઉપાય બતાવ્યો. હવે કારણ ન હોય તો મુનિએ ભોજન પણ ન કરવું જોઈએ, એથી હવે સાધુને ભોજન કરવાનાં છ કારણો બતાવે છે – ગાથા : वेअण वेआवच्चे इरिअट्ठाए अ संजमट्ठाए । तह पाणवत्तिआए छटुं पुण धम्मचिंताए ॥३६५॥ दारगाहा ॥ અન્વચાર્ગ : વેગ-=વેદના=શુપાવેદનીયના શમન માટે, વેરાવળ્યે વૈયાવૃજ્ય=સાધુઓની વૈયાવચ્ચ કરવા માટે, મિઠ્ઠા =ઈર્યાના અર્થે ઇર્યાસમિતિના પાલન માટે, સંગમઠ્ઠા =અને સંયમના અર્થે=સંયમના પાલન માટે, તદ પાવત્તિમા અને પ્રાણના પ્રત્યયે=જીવનના રક્ષણ માટે, છઠું પુ થHધતા વળી છઠું (કારણ) ધર્મની ચિંતાથી=ધર્મનું ચિંતન કરવા માટે, (સાધુ ભોજન કરે.) ગાથાર્થ : સુધાવેદનીયના શમન માટે, સાધુઓની વૈયાવચ્ચ માટે, ઇર્ષાસમિતિના પાલન માટે અને સંચમના રક્ષણ માટે, અને જીવનના રક્ષણ માટે, વળી છઠ્ઠું કારણ ધર્મનું ચિંતન કરવા માટે સાધુ ભોજન કરે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ પ્રતિદિનક્રિયાવસ્તકનું ભોજન દ્વાર/ ગાથા ૩૬૫, ૩૬૬ થી ૩૬૮ ટીકાઃ वेदनेति वेदनोपशमनाय वैयावृत्त्यार्थ ईयर्थं वा संयमार्थं वा तथा प्राणप्रत्ययमिति प्राणनिमित्तं षष्ठं पुनः धर्मचिन्तया भुञ्जीतेति गाथार्थः ॥३६५॥ ટીકાર્ય : વેદનાના ઉપશમન માટે, વૈયાવૃજ્ય માટે, અથવા ઇર્યાના અર્થે=ઈર્યાસમિતિ માટે, અથવા સંયમ માટે, તથા પ્રાણના નિમિત્તે, વળી છઠ્ઠ ધર્મની ચિંતાથી સાધુ ભોજન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૬પા અવતરણિકા: एतदेव स्पष्टयति - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં ભોજન કરવાનાં છ કારણો બતાવ્યાં. એને જ સ્પષ્ટ કરે છે – ગાથા : णत्थि छुहाए सरिसा वेअण भुंजिज्ज तप्पसमट्ठा ।दारं। छुहिओ वेआवच्चं न तरइ काउं तओ भुंजे ॥३६६॥दारं॥ ईरिअं च न सोहिज्जा ।दारं। पेहाईअंच संजमं काउं ।दारं॥ थामो वा परिहायइ ।दारं। गुणणुप्पेहासु अ असत्तो ॥३६७॥दारं॥ અન્વયાર્થ: છુટ્ટા રિક્ષા વેમ પત્વિકક્ષુધાની સદેશ વેદના નથી, તપસમટ્ટ તેના=સુધાવેદનાના, પ્રશમાર્થે મંગિm=ભોજન કરે. દિ=શુધિત=ભૂખ્યા સાધુ, માવળં વાવૈયાવચ્ચને કરવા માટે ન ત૨ફુત્ર સમર્થ થતા નથી, તો મુંજે તે કારણથી ભોજન કરે. િર ર સહિષ્ણા=અને ઇર્યાને શોધતા નથી ઈર્યાસમિતિને શુદ્ધ પાળી શકતા નથી, પેદાશં ર સંગ અથવા પ્રેક્ષાદિ સંયમને કરવા માટે (સમર્થ થતા નથી,) થાનો વા પરાયઅથવા પ્રાણ પરિક્ષય પામે છે, UTUખેરાલુ મ ગલત્તો અથવા ગુણન-અનુપ્રેક્ષામાં અશક્ત થાય છે, (તે કારણથી સાધુ ભોજન કરે.) અવતરણિકા: व्यतिरेकमाह - અવતરણિકાW: • * વ્યતિરેકને કહે છે અર્થાતુ પૂર્વે સાધુ કયા કારણથી ભોજન કરે? તે રૂપ અન્વય બતાવ્યો, હવે કયા કારણથી સાધુ ભોજન કરે નહીં? તે રૂપ વ્યતિરેક બતાવે છે – • ગાથા : न उ वण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽण्णेणं । तं पि न विगइविमिस्सं ण पगामं माणजुत्तं तु ॥३६८॥ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રતિદિનક્રિયાવસ્તુક, ‘ભોજન' દ્વાર/ ગાથા ૩૬૬ થી ૩૬૮ અન્વયાર્થ : | Uો ૩ મUોf a માર્નવો[=પરંતુ આનાથી= વેદનાદિ આલંબનથી, અથવા અન્ય આલંબનથી વUUIનમિત્ત =વર્ણાદિના નિમિત્તે નહીં=સાધુ આહાર વાપરે નહીં, તે પિતે પણ શુદ્ધ આલંબનવાળું ભોજન પણ, વિલાવિમાં ર=વિકૃતિથી વિમિશ્ર નહીં, પાપં ા=પ્રકામ નહીં, પરંતુ) માઈગુજં તુ= માનથી યુક્ત જ (કરે.) ગાથાર્થ : સુધા સરખી વેદના નથી. તેથી તેને શમાવવા માટે સાધુ વાપરે. ભૂખ્યા સાધુ વૈયાવચ્ચ કરવા માટે શક્તિમાન થતા નથી તેથી વાપરે, અને ઇર્ચાસમિતિનું પાલન કરી શકતા નથી માટે સાધુ વાપરે, અથવા પ્રત્યુપેક્ષણાદિ સંચમ કરવા માટે વાપરે, અથવા પ્રાણના રક્ષણ માટે વાપરે, અથવા ગુણન અને અનુપ્રેક્ષામાં અશક્ત ન થાય તે માટે સાધુ વાપરે. પરંતુ વેદનાદિ છ કારણોના આલંબનથી કે અન્ય કોઈ અપ્રામાણિક આલંબનથી શરીરનો વર્ણ અને બળ વધારવા માટે સાધુ ન વાપરે. અને તે શુદ્ધ આલંબનવાળું ભોજન પણ ઘી-તેલ વગેરે રસોથી મિશ્ર ન વાપરે, માત્રાથી અધિક ન વાપરે, પરંતુ પ્રમાણોપેત જ વાપરે. ટીકા? नास्ति क्षुधा=बुभुक्षया सदृशी वेदनेति भुञ्जीत तद्वेदनोपशमाय, तद्भावे आर्तध्यानादिसम्भवात्, तथा छुहिओ त्ति बुभुक्षितो वैयावृत्यं न शक्नोति कर्तुमित्यतो भुञ्जीत, कर्त्तव्यं च वैयावृत्त्यं निर्जराहेतुत्वाિિત ગાથાર્થઃ રૂદ્દદ્દા ईर्यां चेतीर्यापथिकां च न शोधयतीति भुञ्जीत, प्रत्युपेक्षणादिकं वा संयमं कर्तुं न शक्नोतीति भुञ्जीत, तथा थामो व त्ति प्राणलक्षणः परिभ्रश्यतीति भुञ्जीत, गुणनानुप्रेक्षयोर्वेति परावर्त्तनार्थानुस्मरणयोर्वा अशक्त इत्येभिरालम्बनैर्भुञ्जीत ॥३६७॥ ___ न उ वेत्यादि सूचागाथा, न तु वर्णादिनिमित्तं भुञ्जीत, आदिशब्दालपरिग्रहः, एत्तो त्ति अतो वेदनादेरालम्बनेन वाऽन्येन भुञ्जीत, तदपि शुद्धालम्बनं न विकृतिविमिश्र=न क्षीरादिरसोपेतं, न प्रकामं मात्रातिरिक्तं, किन्तु मानयुक्तमेव भुञ्जीतेति गाथार्थः ॥३६८॥ ટીકાર્ય : સુધાબુમુક્ષા=ભૂખ, સરખી વેદના નથી. એથી તે વેદનાના ઉપશમ માટે સાધુ ભોજન કરે; કેમ કે તેના ભાવમાં=સુધાવેદનાના સદ્ભાવમાં, આર્તધ્યાનાદિનો સંભવ છે; તથા ક્ષધિત=બુભુક્ષિત=ભૂખ્યા સાધુ, વૈયાવચ્ચને કરી શકતા નથી, એથી ભોજન કરે, અને નિર્જરાનું હતુપણું હોવાથી વૈયાવચ્ચ કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અને ઇર્યાને=ઈર્યાપથિકને, શોધતા નથી=પાળી શકતા નથી, એથી ભોજન કરે; અથવા પ્રત્યુપેક્ષણાદિ સંયમને કરી શકતા નથી, એથી ભોજન કરે; અથવા પ્રાણસ્વરૂપ થામ પરિભ્રંશ થાય છે, એથી ભોજન કરે; અથવા ગુણન અને અનુપ્રેક્ષામાં પરાવર્તન અને અર્થના અનુસ્મરણમાં, અશક્ત થાય છે, એથી આ આલંબનો વડે=ઉપરમાં બતાવેલ છે કારણો વડે, સાધુ ભોજન કરે. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિચાવતુક/ “ભોજન' દ્વાર/ ગાથા ૩૬૬ થી ૩૬૮ ૧૮૯ ન ૩૦ ઇત્યાદિ સુચાગાથા છે ન ૩ વUU — ઇત્યાદિરૂપ ગાથા ૩૬૮ ગાથા ૩૬પનાં બધાં દ્વારો બતાવ્યા પછી સાધુ કયા નિમિત્તે ભોજન ન કરે? તેને સૂચવનાર છે. પરંતુ વર્ણાદિના નિમિત્તે ભોજન ન કરે. “મરિ' શબ્દથી “વરિ”માં “મઃિ' શબ્દથી, બળનો પરિગ્રહ છે. આનાથી વેદના આદિથી, કે અન્ય આલંબનથી ભોજન ન કરે=વર્ણાદિના નિમિત્તે ભોજન કરે નહીં. અહીં 'ર'નો ફરીવાર અન્વય કરવાનો છે. શુદ્ધ આલંબનવાળું તે પણ=વેદનાદિ છમાંથી કોઈ કારણથી કરાતું ભોજન પણ, વિગઈથી મિશ્ર નહીં-ક્ષીરાદિ રસોથી યુક્ત નહીં, પ્રકામ=માત્રાથી અતિરિક્ત પ્રમાણથી અધિક, નહીં=સાધુ ભોજન કરે નહીં. પરંતુ માનથી યુક્ત જ=પ્રમાણોપેત જ, ભોજન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : | મુનિ છે કારણોથી જ આહાર વાપરે, તે આ પ્રમાણે – (૧) જયારે સુધા અસહ્ય લાગી હોય, જેના કારણે આર્તધ્યાનાદિ થવાનો સંભવ હોય, ત્યારે મુનિ વાપરે. () ક્ષુધા અતિશયિત હોય ત્યારે આહાર વાપરવામાં ન આવે તો વૈયાવચ્ચ બરાબર કરી શકાય નહિ. તેથી મુનિ વૈયાવચ્ચ માટે વાપરે; કેમ કે ગુણવાન પુરુષોની વૈયાવચ્ચ કરવાથી તેમના પ્રત્યેના વર્તતા ભક્તિભાવથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે, અને આહાર વાપર્યો ન હોય તો વૈયાવચ્ચે સારી રીતે થઈ શકે નહિ. આથી વૈયાવચ્ચ માટે ઉપકારક હોય તેટલો પ્રમાણોપેત આહાર મુનિ વાપરે. (૩) ઇર્યાસમિતિની શુદ્ધિ માટે મુનિ ગોચરી વાપરે; કેમ કે આહાર વાપરવામાં ન આવે તો ચક્ષુમાં અંધારાં આવવાથી ઈર્યાસમિતિનું સમ્યગુ પાલન ન થઈ શકે. તેથી દેહ પ્રત્યે અને આહાર પ્રત્યે સાધુ નિર્મમ હોવા છતાં ઇર્યાસમિતિના પાલનમાં ઉપકારક હોય તેટલો આહાર વાપરે. (૪) પ્રત્યુપેક્ષણાદિ સંયમના પાલન માટે મુનિ ગોચરી વાપરે; કેમ કે આહાર ન વાપર્યો હોય તો શરીરમાં અતિ શિથિલતા થવાને કારણે સાધુ પ્રત્યુપેક્ષણાદિ જીવરક્ષાની સામાચારીરૂપ સંયમનું સમ્યગુ પાલન ન કરી શકે. માટે સંયમની સામાચારીને ઉપખંભક થાય, તેટલા જ પ્રમાણવાળું ઉચિત ભોજન સાધુ કરે. (૫) જો મુનિ આહાર ન વાપરે તો શરીર અને આહાર પ્રત્યે નિરપેક્ષ હોવાથી પોતાને આર્તધ્યાન ન થાય તોપણ દેહનો નાશ થાય, અને દેવભવની પ્રાપ્તિ થાય તો મનુષ્યભવમાં જે સંયમની વૃદ્ધિ થઈ શકે છે તે દેવભવમાં થઈ શકે નહિ. આથી મુનિ પ્રાણરક્ષા માટે આહાર વાપરે. (૬) સાધુ સંયમની વૃદ્ધિ માટે ભણેલાં શાસ્ત્રોનું પરાવર્તન કરે છે અને અર્થોનું અનુસ્મરણ કરે છે, જેથી શાસ્ત્રવચનોથી ભાવિત થયેલ મતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સંયમના ઊંચા કંડકોની મુનિને પ્રાપ્તિ થાય. માટે મુનિને આહારના અભાવને કારણે ગુણન અને અનુપ્રેક્ષણમાં વ્યાઘાત થતો દેખાય, ત્યારે મુનિ આહાર વાપરે. આ રીતે છએ કારણોમાંથી કોઈપણ કારણ પ્રાપ્ત થયે છતે સાધુ આહાર વાપરે. હવે કયા કારણોએ સાધુ આહાર ન વાપરે ? તે બતાવે છે – ઉપરમાં બતાવેલ છે કારણોનું આલંબન લઈને કે અન્ય કોઈ કારણનું આલંબન લઈને વર્ણાદિ વધારવા માટે સાધુ ભોજન ન કરે. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રતિદિનક્રિયાવસ્તુક, ભોજના' દ્વાર/ ગાથા ૩૬૬ થી ૩૬૮, ૩૬૯ આશય એ છે કે શાસ્ત્રમાં સાધુને વેદનાદિ છે કારણોથી આહાર ગ્રહણ કરવાનો કહેલો છે. તેથી તે વેદનાદિ કારણોનું આલંબન લઈને અથવા “મારાથી શાસનનાં ઘણાં કાર્યો થઈ શકે છે, માટે મારે દેહને સાચવવો જોઈએ,” આવા પ્રકારના કોઈક આલંબનને લઈને, શરીરનાં વર્ણાદિની વૃદ્ધિ નિમિત્તે સાધુ ભોજન કરે નહિ, તેમ જ શરીરના બળની વૃદ્ધિ નિમિત્તે પણ સાધુ આહાર ન કરે, અને વળી આવું શુદ્ધ આલંબનવાળું પણ ભોજન સાધુ વિગઈઓથી મિશ્રિત ન વાપરે, અને સંયમને ઉપકારક થાય તેનાથી અધિક પ્રમાણમાં પણ ન વાપરે. li૩૬૬/૩૬૭૩૬૮ અવતરણિકા: * પતિદેવ અષ્ટયતિ – અવતરણિકાઈ: આને જ સ્પષ્ટ કરે છે અર્થાત્ ગાથા ૩૬૫માં સાધુને આહાર વાપરવાનાં છ કારણો બતાવ્યાં અને તે છ કારણોનો વિસ્તારથી અર્થ ગાથા ૩૬૬-૩૬૭માં બતાવ્યો. ત્યારબાદ ગાથા ૩૬૮માં વર્ણાદિના નિમિત્તે સાધુ આહાર ન વાપરે, એ રૂપ વ્યતિરેક બતાવ્યો. હવે એ વ્યતિરેકને જ સ્પષ્ટ કરે છે – ગાથા : जे वण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽन्नेणं । भुंजंति तेसि बंधो नेओ तप्पच्चओ तिव्वो ॥३६९॥ અન્વયાર્થ : પત્તો મvi a કાર્નિવોન=આનાથી=વેદનાદિ આલંબનથી, અથવા અન્ય આલંબનથી ને જેઓ વUUનિમિત્ત=વર્ણાદિના નિમિત્તે મુંગંતિ=ભોજન કરે છે, તેસિ=તેઓને તપ્યો તેના પ્રત્યયવાળો= અશુભ એવા વર્ણાદિ આલંબનના નિમિત્તવાળો, તિવ્યો વંથો તીવ્ર બંધ ને=જાણવો. ગાથાર્થ : પૂર્વગાથામાં કહેલ વેદનાદિ છ કારણોના આલંબનથી અથવા અન્ય આલંબનથી જે સાધુઓ વર્ણાદિ માટે વાપરે છે, તે સાધુઓને અશુભ એવા વણદિ આલંબનના નિમિત્તક તીવ્ર કર્મબંધ જાણવો. ટીકાઃ ये वर्णादिनिमित्तम् अतो वेदनादेः आलम्बनेन वाऽन्येन भुञ्जते, तेषां बन्धो विज्ञेयः तत्प्रत्यय इत्यशुभवर्णाद्यालम्बनप्रत्ययः तीव्र इति गाथार्थः ॥३६९॥ ટીકાર્ય : જેઓ આનાથી=વેદનાદિથી, અથવા અન્ય આલંબનથી વર્ણાદિના નિમિત્તે ભોજન કરે છે, તેઓને તેના પ્રત્યયવાળો=અશુભ વર્ણાદિ આલંબનના નિમિત્તવાળો, તીવ્ર બંધ=કર્મનો બંધ, જાણવો, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજન' દ્વાર/ ગાથા ૩૬૯-૩૦૦ ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવેલો વેદનાદિ છે કારણોના આલંબનથી અથવા તો પોતાનાથી જિનશાસનનાં ઘણાં કાર્યો થઈ શકે છે, ઈત્યાદિ કોઈ આલંબનથી, જે મુનિ વર્ણાદિ વધારવા માટે આહાર વાપરે છે, તે મુનિને શરીરનાં વર્ણાદિ વધારવારૂપ અશુભ આલંબનના નિમિત્તે તીવ્ર પાપબંધ થાય છે. માટે પાપથી ડરનાર મુનિએ સ્વમતિ પ્રમાણે અસદુ આલંબનો લઈને વર્ણાદિની વૃદ્ધિનું નિમિત્ત બને તે રીતે ભોજન કરવું જોઈએ નહીં, પરંતુ પ્રામાણિકપણે વેદનાદિ સદ્ આલંબનો લઈને સંયમની વૃદ્ધિનું કારણ બને તે રીતે ભોજન કરવું જોઈએ. li૩૬૯ અવતરણિકા: ___ तदपि न विकृतिविमिश्रमित्युक्तम्, अतो विकृतौ दोषमाह - અવતરણિયાર્થ: તે પણ શુદ્ધ આલંબનવાળું ભોજન પણ, સાધુ વિકૃતિથી વિમિશ્ર ન વાપરે, એ પ્રમાણે ગાથા ૩૬૮ના ત્રીજા પાદમાં કહેવાયું. આથી વિકૃતિમાં=વિગઈઓથી મિશ્રિત ભોજન વાપરવામાં, થતા દોષને કહે છે – ગાથા : विगई विगईभीओ विगइगयं जो उ भुंजए साहू । विगई विगयसहावा विगई विगयं बला णेइ ॥३७०॥ અન્વયાર્થ : વિવિયાવા=વિગઈ વિકૃતિના સ્વભાવવાળી છે. (આથી) વિવું =વિકૃતિનેકચિત્તની વિકૃતિને આશ્રયીને, વિરામ=વિગતિથી ભીત-દુર્ગતિથી ભય પામેલા, ગો દૂજે સાધુ વિફા=વિકૃતિગતને= વિગઈથી બનેલ અથવા વિગઈથી મિશ્ર એવા ભોજનને, મુંબઈ–વાપરે છે, (તે સાધુને) વિવિગઈ વસ્તા=બળથી બળાત્કારે, વિસાયં વિગતિને વિષે દુર્ગતિમાં, ડું=લઈ જાય છે. * “3' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થઃ વિગઈ વિકૃતિના સ્વભાવવાળી છે. આથી ચિત્તની વિકૃતિને આશ્રયીને દુર્ગતિથી ભય પામેલા જે સાધુ વિગઈથી બનેલ કે વિગઈથી મિશ્ર એવા આહારને વાપરે છે, તે સાધુને વિગઈ બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. ટીકા : विकृतिमिति चेतोविकृतिमाश्रित्य विगतिभीतो दुर्गतिभीतः सन् दुष्टाच्चेतसः कुगतिरिति मन्यमान इत्यर्थः, विकृतिगतमित्यत्र चेतोविकृतिहेतुत्वाद् विकृति:-क्षीरादिरूपा परिगृह्यते तद्गतं तज्जातं गतविकृति वा विकृतिमिश्र, यस्तु भुङ्क्ते साधुः स विकृतिगाम्येव, किमित्यत्राह-विकृति:-क्षीरादिलक्षणा विकृतिस्वभावा=चेतोविकारस्वभावा, यतश्चैवमतो विकृतिः प्रयुज्यमाना विगति बलान्नयति, तत्कारणपोषणादिति પથાર્થ રૂ૭ | For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજન' દ્વાર/ ગાથા ૩૦૦-૩૦૧ ટીકાર્થ: __विकृतिमिति चेतोविकृतिमाश्रित्य विगतिभीतो दुर्गतिभीतः सन् दुष्टाच्चेतसः कुगतिरिति मन्यमान ફચર્થ: યઃ સાધુ: મુ = વિકૃતિરાયેવ, વિકૃતિને ચિત્તની વિકૃતિને આશ્રયીને, વિગતિથી ભીત= દુર્ગતિથી ભય પામેલા છતા, અર્થાત્ દુષ્ટ ચિત્તથી કુગતિ થાય છે એ પ્રકારે માનતા એવા, જે સાધુ વાપરે છે=વિકૃતિગતને વાપરે છે, તે વિકૃતિગામી જ છે-તે સાધુ દુર્ગતિમાં જનારા જ છે. _ विकृतिगतं इति अत्र चेतोविकृतिहेतुत्वाद् क्षीरादिरूपा विकृतिः परिगृह्यते तद्गतं तज्जातं વિકૃતિ-વિકૃતિમિર્ઝવા, ‘વિકૃતિ તિ' એ પ્રકારના શબ્દમાં ચિત્તની વિકૃતિનું હેતુપણું હોવાથી દૂધ વગેરે રૂપ વિગઈ ગ્રહણ કરાય છે. તદ્ગતન્નતજ્જત તે વિગઈથી ઉત્પન્ન થયેલું ભોજન, અથવા મતવિકૃતિવાળું વિકૃતિથી મિશ્ર, એવું ભોજન. “વિકૃતિગત' કહેવાય. વિકસિત્યત્રીહં-કયા કારણથી? અર્થાતુ વિગઈ વાપરનાર સાધુદુર્ગતિમાં જનારા જ કેમ છે? એ પ્રકારની શંકામાં કહે છે – ક્ષીરન્નિક્ષUT વિકૃતિ વિકૃતિવમાવા =વેતો વિશ્વમાવી: દૂધ વગેરે સ્વરૂપ વિકૃતિ વિકૃતિના સ્વભાવવાળી છે=ચિત્તના વિકારના સ્વભાવવાળી છે. યશૈવમતો અને જે કારણથી આમ છે=વિગઈ ચિત્તમાં વિકાર કરવાના સ્વભાવવાળી છે, એ કારણથી પ્રયુચમીના વિવૃતિઃ વનસ્ વતિ નતિ પ્રયોજાતી એવી=સાધુ દ્વારા વપરાતી એવી, વિકૃતિ બળથી વિગતિને વિષે દુર્ગતિને વિષે, લઈ જાય છે; તUપોષUવતિ થઈ. કેમ કે તેના કારણોનું પોષણ છે=વિગઈનું સેવન દુર્ગતિનાં કારણોને પોષનાર છે, આ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ચિત્તની વિકૃતિને આશ્રયીને દુર્ગતિથી ભય પામેલા સાધુ સંસારના ભોગોને છોડીને સંયમના યોગોમાં યત્ન કરે છે. આમ છતાં જો સાધુ ચિત્તના વિકારના હેતુભૂત એવી વિગઈઓથી બનેલું ભોજન કે વિગઈઓથી મિશ્રિત ભોજન વાપરે, તો વિગઈઓ ચિત્તમાં વિકાર કરવાનાસ્વભાવવાળી હોવાથી સાધુને કર્મબંધ કરાવી બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે; કેમ કે દુર્ગતિમાં જવાનું કારણ ચિત્તની વિકૃતિ છે. માટે ચિત્તની વિકૃતિથી ડરેલા સાધુ ચિત્તમાં વિકાર કરવાના કારણભૂત એવી વિગઈઓનું સેવન કરતા નથી. II૩૭૦ અવતરણિકા: साम्प्रतं विकृतिस्वरूपमाह - અવતરણિયાર્થ: ગાથા ૩૭૦માં કહ્યું કે વિગઈ સાધુને બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. તેથી હવે વિગઈના સ્વરૂપને કહે છે – For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક ભોજના દ્વાર/ ગાથા ૩૦૧-૩૦૨ ૧૯૩ ગાથા : खीरं दहि नवणीयं घयं तहा तिल्लमेव गुड मज्जं । महु मंसं चेव तहा ओगाहिमगं च दसमी तु ॥३७१॥ અન્વયાર્થ : વીર વદિ નવચં ચં દૂધ, દહીં, માખણ, ઘી તહીં–તથા તિર્જ તેલ, ગુદ મળ્યું ગોળ, મદ્ય, મg મંતં વેવ=મધુ અને માંસ મોરાહિમi =અને અવગામિક તળેલું, વસમી (=વળી દશમી (વિગઈ) છે. » ‘વ’ અને ‘વ’ પાદપૂર્તિમાં છે. * ગાથાના ઉત્તરાર્ધમાં રહેલ “હા' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મધ, માંસ, અને તળેલું દશમી વિગઈ છે. ટીકાઃ क्षीरं दधि नवनीतं घृतं तथा तैलमेव गुडो मद्यं मधु मांसमेव च तथा उद्ग्राहिमकं च दशमीति एषा विकृतिसङ्ख्येति गाथापदानि ॥३७१॥ ટીકાર્થ : - દૂધ, દહીં, માખણ, ઘી અને તેલ, ગોળ, મધ=મદિરા, મધ અને માંસ, અને ઉગ્રાહિમક–તળેલું, દશમી છે, એ પ્રકારે આ વિગઈઓની સંખ્યા છે. આ પ્રમાણે ગાથાનાં પદો છે. I૩૭૧il. અવતરણિકા: पदार्थं त्वाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં વિગઈનાં દશ પદો બતાવ્યાં. વળી તે પદોના અર્થને કહે છે – ગાથા : गोमहिसुट्टिपसूणं एलग खीराणि पंच चत्तारि । दहिमाइआई जम्हा उट्टीणं ताणि नो हुँति ॥३७२॥ અન્વયાર્થ: જોરિટ્ટિસૂi=ગાય, ભેંસ, ઊંટડી, બકરીઓનાં, પત્ની-ઘેટીઓનાં, પંર વીરપાંચ શીરો, (અને ઊંટડીને છોડીને) વારિદિમાફગાડું ચાર દધિ આદિ વિગઈ) છે; નફા=જે કારણથી ૩vi તાળ=ઊંટડીઓનાં તેઓ=ઊંટડીઓનાં દૂધનાં દહીં આદિ, નો ટુતિ થતાં નથી. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રતિદિનક્રિયાવસ્તકનું ભોજન' દ્વાર/ ગાથા ૩૦૨-૩૦૩ ગાથાર્થ : ગાય, ભેંસ, ઊંટડી, બકરીઓનાં, ઘેટીઓનાં પાંચ શીરો, અને ઊંટડીને છોડીને ચાર દધિ આદિ વિગઈ છે; જે કારણથી ઊંટડીઓનાં દૂધનાં દહીં આદિ થતાં નથી. ટીકાઃ गोमहिष्युष्ट्रीपशूनां एडकानां च सम्बधीनि क्षीराणि पञ्च विकृतयः, न शेषाणि मानुषीक्षीरादीनि, तथा चत्वारि दध्यादीनि दधिनवनीतघृतानि च चत्वार्येव गवादिसम्बन्धीनि, यस्मादुष्ट्रीणां तानि दध्यादीनि न ભવન્તિ, મદુડમાવાહિતિ પથાર્થ રૂ૭ર ટીકાર્થ: ગાય, ભેંસ, ઊંટડી, બકરીઓના અને ઘેટીઓના સંબંધવાળાં પાંચ ક્ષીરો વિગઈ છે, શેષ એવા માનુષીના ક્ષીરાદિ નહીં મનુષ્ય સ્ત્રીના દૂધ વગેરે વિગઈ નથી. તથા ચાર દહીં આદિ=ગાયાદિના સંબંધવાળાં ચાર જ દહીં, માખણ અને ઘી, વિગઈ છે, જે કારણથી ઊંટડીઓનાં તેઓ=દધિ આદિ=દહીં, માખણ અને ઘી, થતાં નથી; કેમ કે મહુડનો ભાવ છે, અર્થાત્ ઊંટડીના દૂધમાં મેળવણ નાંખ્યા પછી દૂધ ફોદા ફોદા થઈ જાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૭૨ા ગાથા : चत्तारि हुंति तिल्ला तिलअयसिकुसुंभसरिसवाणं च । विगईओ सेसाई डोलाईणं न विगईओ ॥३७३॥ અન્વયાર્થ: તિત્વમસિવુંમરિવાdi =અને તલ, અળસી, કુસુંભ, સરસવોના, ચત્તારિ તિ=ચાર તેલ વિકો હૃતિકવિગઈ થાય છે, સોના-ડોળ આદિના રેસાડું=શેષ એવા તેલ વિજો ર=વિગઈ નથી. ગાથાર્થ : તલ, અળસી, કુસુંભ અને સરસવોનાં ચાર તેલ વિગઈ થાય છે, ડોળ આદિનાં શેષ એવાં તેલ વિગઈ નથી. ટીકાઃ चत्वारि भवन्ति तैलानि तिलातसीकुसुम्भसर्षपाणां सम्बन्धीनि विकृतयः, शेषाणि डोलादीनां सम्बन्धीनि न विकृतय इति, डोलानि=मधुकफलानीति इति गाथार्थः ॥३७३॥ ટીકાર્થ : તલ, અળસી, કુસુંભ, સરસવોના સંબંધવાળાં ચાર તેલ વિગઈ થાય છે, ડોળાદિના સંબંધવાળાં શેષ એવાં તેલ વિગઈ નથી. ડોળા એટલે મધુકનાં ફળો–મહુડાનાં ફળો, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૭૩. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવકા “ભોજન' દ્વાર/ ગાથા ૩૦૪-૩૦૫ ૧૯૫ ગાથા : दवगुडपिंडगुला दो मज्जं पुण कट्टपिट्ठनिप्फन्नं । मच्छिअपोत्तिअभामरभेअं च तिहा महुँ होइ ॥३७४॥ અન્વયાર્થ : પુપિંડના=દ્રવગોળ-પિંડગોળ=પ્રવાહી ગોળ-ઘન ગોળ, રોકબે, પિનિપુમi=વળી કાઠ-પિષ્ટથી નિષ્પન્ન મઘ=લાકડા-લોટમાંથી બનેલી મદિરા, મછિન્નપત્તિમામર તિહાં મહું અને માફિક-પોત્તિક-ભ્રામરના ભેદવાળું ત્રણ પ્રકારે મધ રોડ્ર=(વિગઈ) થાય છે. ગાથાર્થ : પ્રવાહી ગોળ અને ઘન ગોળ બે વિગઈ છે, વળી લાકડાંમાંથી અને લોટમાંથી બનેલી મદિરા વિગઈ છે, અને મધમાખી, કુંતિયા અને ભમરીના ભેદવાળું ત્રણ પ્રકારે મધ વિગઈ થાય છે. ટીકા: द्रवगुडपिण्डगुडौ द्वौ कक्कबपिण्डावित्यर्थः, मद्यं पुनः काष्ठपिष्टनिष्पन्नं सीधुसुरारूपं, माक्षिकपोत्तिकभ्रमरभेदं च त्रिधा मधु भवति विकृतिरिति गाथार्थः ॥३७४॥ ટીકાર્ય : દ્રવગોળ અને પિંડગોળ કક્કબ અને પિંડ, એ બે; વળી સીધુ અને સુરારૂપ કાષ્ઠ અને પિષ્ટથી નિષ્પન્ન એવું મધ=મદિરા; અને માલિક, પોત્તિક, ભ્રમરના ભેદવાળું માખી, કુતિયા, ભમરીના ભેદવાળું, ત્રણ પ્રકારનું મધુ=મધ, વિગઈ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઢીલો ગોળ અને કઠણ ગોળ વિગઈ છે. વળી વનસ્પતિ, શેરડી, મહુડાં, દ્રાક્ષ વગેરેમાંથી બનતી મદિરા કાછનિષ્પન્ન છે, અને તેને સીધું કહેવામાં આવે છે; તથા લોટને કોવડાવીને બનતી મદિરા પિષ્ટનિષ્પન્ન છે અને તેને સુરા કહેવામાં આવે છે, તે બંને મદિરા વિગઈ છે. મધમાખીનું મધ, કુતિયાનું મધ અને ભમરીનું મધ વિગઈ છે. ૩૭૪ો ગાથા : जलथलखहयरमंसं चम्मं वस सोणिअं तिहेअं पि । आइल्ल तिण्णि चलचल ओगाहिमगाइ विगईओ ॥३७५॥ અન્વયાર્થ: વપ્ન વણ સોળ તિ નિત્નથઉદયમંત્રચર્મ=ચામડું, વસા ચરબી, શોણિતરૂપEલોહરૂપ, ત્રણ પ્રકારનું આ પણ જલચર, સ્થલચર અને ખેચરનું માંસ (વિગઈ) છે. માફ તિપિપા રત્નત્ર માહિરૂ વિડ્યિો=આદિના ત્રણ ચલચલવાળા ઉધ્રાહિમકોનપહેલાં ત્રણ ઘાણવાળા તળેલા પદાર્થો, વિગઈ છે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર | ગાથા ૩૦૫-૩૦૬ ગાથાર્થ ચામડું, ચરબી, લોહી એ ત્રણેય પ્રકારનું આ જલચર, ભૂચર અને ખેચરનું માંસ વિગઈ છે અને પહેલા ત્રણ ઘાણવાળા તળેલા પદાર્થો વિગઈ છે. ટીકા ૧૯૬ 'जलस्थलखचरमांसं' चरशब्दः प्रत्येकमभिसम्बध्यते, जलचरस्थलचरखेचरमांसं, चर्म्म वसा शोणितं त्रिधैतदपि विकृतिरिति योग:, तथा आद्यत्रयचलचलोद्ग्राहिमकानि च = म्रक्षणभृततवकपक्वानि त्रीण्येव घारिकावटकादीनि विकृतिरिति गाथार्थः ॥ ३७५ ॥ ટીકાર્ય ‘નતસ્થતવવામાંÄ' અહીં ‘વર’ શબ્દ પ્રત્યેકને વિષે=જલ-સ્થલ-ખ' એ દરેક સાથે, સંબંધ કરાય છે, તેથી જલચર, સ્થલચર અને ખેચરનું માંસ. ચામડું, ચરબી, લોહીરૂપ ત્રણ પ્રકારનું આ પણ=જલચરસ્થલચર-ખેચરનું માંસ પણ, વિગઈ છે, અને આદ્ય ત્રણ ચલચલવાળા ઉદ્ાહિમકો=પ્રક્ષણથી ભરેલા તવકમાં પક્વ અર્થાત્ તેલ કે ઘી રૂપ ચીકણા પદાર્થથી ભરેલી તવીમાં પકાવેલા, ત્રણ જ ઘાણવાળા ઘારી-વડા વગેરે વિગઈ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૩૭૫॥ ગાથા: सेसा ण हुंति विगई अजोगवाहीण ते उ कप्पंति । परिभुंजंति न पायं जं निच्छयओ न नज्जंति ॥३७६॥ અન્વયાર્થ: સેન્ના=શેષ–તે જ ઘી કે તેલમાં ચોથા ઘાણથી આરંભીને પકાવેલ ઘારી-વડાં વગેરે, વિ$ ખ ઢુંતિ–વિગઈ થતાં નથી. તે વળી તેઓચોથા ઘાણથી આરંભીને પકાવેલાં ઘારી-વડાં આદિ, અનોળવાદીા=અયોગવાહીઓને=જોગ વહન નહીં કરનારા સાધુઓને, વ્યંતિ=કલ્પે છે, (છતાં તેઓ) પાયં ન પરિમનંતિ=પ્રાયઃ પરિભોગ કરતા નથી; નં=જે કારણથી નિલ્ક્યઓ=નિશ્ચયથી ન નĒતિ=જણાતું નથી. ગાથાર્થ તે જ ઘી કે તેલમાં ચોથા ઘાણથી આરંભીને પકાવેલાં ઘારી, વડાં વગેરે વિગઈ થતાં નથી. વળી ચોથા ઘાણથી આરંભીને પકાવેલાં ઘારી, વડાં વગેરે જોગ વહન નહીં કરનારા સાધુઓને ક૨ે છે, છતાં તેઓ પ્રાયઃ પરિભોગ કરતા નથી; જે કારણથી નિશ્ચયથી જણાતું નથી. ટીકા शेषाणि चतुर्थघानादारभ्य न भवन्ति विकृतयः, अयोगवाहिनां साधूनाम् - अविशेषतो निर्विकृतिकपरिभोक्तॄणां तानि कल्पन्ते, न तत्र कश्चिद्दोषः, परिभुज्यन्ते न प्रायः तथाऽप्यनेन कारणेन, यत् निश्चयतो न ज्ञायन्ते कथमेतानि व्यवस्थितानि इति गाथार्थः ॥ ३७६ ॥ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર | ગાથા ૩૬-૩૭૦ ટીકાર્ય ચોથા ઘાણથી આરંભીને શેષ એવાં ઘારી-વડાં આદિ, વિગઈ થતાં નથી, તેઓ—ચોથા ઘાણથી આરંભીને તે જ ઘી કે તેલમાં તળેલાં ઘારી-વડાં આદિ, અવિશેષથી=સામાન્યથી, નિવિગઈનો પરિભોગ કરનારા અયોગવાહી સાધુઓને કલ્પે છે, તેમાં કોઈ દોષ નથી; તોપણ આ કારણથી—હવે કહે છે એ કારણથી, પ્રાયઃ પરિભોગ કરતા નથી; જે કારણથી આઘારી-વડાં આદિ, કેવી રીતે વ્યવસ્થિત છે અર્થાત્ નવું ઘી કે તેલ ઉમેર્યા વગર તે જ ઘી કે તેલના ત્રણ ઘાણ પછીના ઘાણોમાં તળેલા છે ? કે પહેલાંના ઘાણમાં તળેલા છે ? તે, નિશ્ચયથી=નક્કી, જણાતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: નવું ઘી કે તેલ ઉમેર્યા વગર તે જ ઘી કે તેલ વગેરેમાં તળેલાં ઘારી-વડાં વગેરે ચોથા ઘાણથી આરંભીને વિગઈ થતાં નથી, તોપણ યોગ વહન કરનારા સાધુઓ તે વાપરે નહિ; પરંતુ જે સાધુ યોગ વહન કરતા ન હોય, અને સામાન્યથી વિગઈવાળું ભોજન કરતા ન હોય, અર્થાત્ વિશેષ કોઈ કારણને છોડીને સામાન્યથી વિગઈઓ જે વાપરતા ન હોય, તેવા સાધુને સામાન્યથી ચોથા ઘાણથી આરંભીને તે જ તેલાદિમાં તળેલો આહાર વાપરવો કલ્પે છે. છતાં તેઓ પ્રાયઃ વાપરતા નથી, તેનું કારણ એ છે કે આ વડાં વગેરે ચોથા ઘાણ પછીનાં જ છે, તેવો ખાતરીપૂર્વક નિર્ણય થતો નથી; કેમ કે ગૃહસ્થને પૂછે અને તે ગૃહસ્થ ભક્તિવાળો હોય તો વહોરાવવા માટે વિપરીત કથન કરે તેવી સંભાવના રહે, અથવા જો ગૃહસ્થે વહોરાવવા માટે ચોથા ઘાણવાળાં વડાં આદિ જુદાં રાખ્યાં હોય તો સાધુને સ્થાપનાદોષ લાગવાની સંભાવના રહે, અથવા તો ક્વચિત્ કૃતદોષની પણ સંભાવના રહે. તેથી સાધુ પ્રાયઃ તેવાં ઘારી, વડાં આદિ વાપરતા નથી. આમ છતાં, ‘પ્રાય:’ શબ્દથી એ કહેવું છે કે આગાઢ કારણ હોય અથવા ઘારી-વડાં વગેરે નિર્દોષ છે તેવો નિર્ણય થતો હોય, ત્યારે સાધુ ક્વચિત્ વાપરે પણ ખરા. ૫૩૭૬॥ ગાથા: एगेण चेव तवओ पूरिज्जइ पूअएण जो ताओ ओवस पुण कप्पइ निव्विगय लेवडो नवरं ॥३७७॥ ૧૯૦ અન્વયાર્થ : મેળ ચેવ પૂગળ=એક જ પૂપક વડે=પુડલા વડે, તવો—તવકતાવડી, પૂરિષ્ન=પુરાય છે, તાઓ તેનાથી નો નીઓ વિ=જે બીજો પણ છે, મેં પુળ=તે વળી નિવ્વિાય નિર્વિકૃતિકને=નિવિગઈવાળો આહાર વાપરનાર સાધુને, =કલ્પે છે. નવરં તેવો=ફક્ત લેવાટક છે–તે પુડલો લેપકૃત છે. ગાથાર્થ: એક જ પુડલા વડે તાવડી પુરાય છે, તે પુડલાથી જે બીજો પણ પુડલો છે, તે વળી નિવિગઈવાળો આહાર વાપરનાર સાધુને કલ્પે છે. ફક્ત તે પુડલો લેપકૃત છે. ટીકા एकेनैव तवकः पूर्यते पूपकेन, यत् (? यः) ततः पूपकात् द्वितीयोऽपि निर्विकृतिकस्य कल्पते, असौ તેવાટજો નવમિતિ ગાથાર્થ: રૂ૭૭।। For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રતિદિનકિલ્યાવસ્તક ‘ભોજન' દ્વાર/ ગાથા ૩૦૦-૩૦૮ નોંધ: ટીકામાં વત્ છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે ય: હોવું જોઈએ. 4 “વી વિ''માં “ગપ'થી એ કહેવું છે કે ત્રણ ઘાણ પછીની તળેલી વસ્તુ તો વિગઈત્યાગીને કલ્પે છે, પરંતુ તવામાં તળાયેલા પ્રથમ પુડલા પછીનો બીજો પણ પુડલો વિગઈત્યાગીને ધે છે. ટીકાર્ય એક જ પુડલા વડે તવી પુરાય છે, તે પુડલાથી જે દ્વિતીય પણ પુડલો છે, તે નિર્વિકૃતિકને=નિવિગઈવાળો આહાર વાપરનારા સાધુને, કલ્પે છે; ફક્ત એ લેવાટક છે-એ બીજો પુડલો લેપકૃત કહેવાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. . ભાવાર્થ : ઘી કે તેલથી એક વાર તાવડી ભરી હોય, તેમાં એક પુડલો તળ્યા પછી જે થોડુંક ઘી કે તેલ તાવડીમાં રહ્યું હોય, તેમાં બીજું ઘી કે તેલ ઉમેર્યા વગર તે તેલાદિથી જ બીજો પણ પુડલો તળવામાં આવ્યો હોય, તો તે પુડલો પણ વિગઈત્યાગીને કહ્યું છે; અને આવો પુડલો વિગઈ કહેવાતો નથી, પરંતુ લેપકૃત ગણાય છે. II૩૭૭ અવતરણિકા : विधिशेषमाह - અવતરણિકાર્ય : વિધિશેષને કહે છે અર્થાત્ પૂર્વમાં દશ વિગઈઓનું સ્વરૂપ બતાવ્યું. તે વિગઈઓના વિષયમાં, બાકી રહેલ વિધિને કહે છે – ગાથા : दहिअवयवो उ मंथू विगई तकं न होइ विगई उ । खीरं तु निरावयवं नवणीओगाहिमं चेव ॥३७८॥ અન્વયાર્થ: વિયવો વળી દહીંનો અવયવ બંધૂકમસ્તુ દહીંની તર, વિ=વિગઈ છે, તૉ કપરંતુ તક્ર–છાશ, વિરાર દોડ્ર=વિગઈ નથી થતી. ઘીરંતુ નવોદિ વેવૈ=વળી ક્ષીર=દૂધ, અને નવનીતઉદ્ગ્રાહિમકકમાખણ-પક્વાન્ન, નિરવયવં નિરવયવ છે. ગાથાર્થ: વળી દહીંનો અવયવ દહીંની તર વિગઈ છે, પરંતુ છાશ વિગઈ નથી. વળી દૂધ, માખણ અને પકવાન્ન નિરવયવ છે. ટીકા : दध्यवयवस्तु मस्तु विकृतिवर्त्तते, तक्रं न भवति विकृतिस्तु, क्षीरं तु निरवयवम्-एकमेव, नवनीतोद्ग्राहिमके च निरवयवे इति गाथार्थः ॥३७८॥ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘ભોજન’ દ્વાર | ગાથા ૩૭૮-૩૦૯ ટીકાર્ય વળી દહીંનો અવયવ મસ્તુ વિગઈ વર્તે છે, પરંતુ તક્ર=છાશ, વિગઈ થતી નથી; વળી દૂધ નિરવયવ=એક જ=દહીંની જેમ અવયવ વગર સંપૂર્ણ જ, વિગઈ છે, અને માખણ-પક્વાન્ન નિરવયવ છે—દહીંની જેમ મસ્તુ રૂપ અને તક્રરૂપ અવયવ ગ્રહણ કરીને એક અવયવ કલ્પે અને એક અવયવ ન કલ્પે એવા વિભાગ વગર સંપૂર્ણ વિગઈ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: દહીંના અવયવભૂત દહીંની તર વિગઈ ગણાય છે, છતાં દહીંના અવયવભૂત છાશ વિગઈ ગણાતી નથી. : તે રીતે દૂધમાં દૂધની તરરૂપ અવયવ હોવા છતાં તેની દૂધથી પૃથક્ રૂપે વિવક્ષા કરેલ નથી. આથી દૂધ અવયવ રહિત છે, માટે ગાય આદિ પાંચનું દૂધ વિગઈ ગણાય. એ રીતે માખણ અને પક્વાન્ન પણ અવયવ વગરના છે. માટે તે પણ વિગઈ છે. II૩૭૮॥ ગાથા: घघट्ट पुण विगई वीसंदण मो अ केइ इच्छंति । तेलगुलाण निविगई सूमालिअखंडमाईणि ॥ ३७९॥ ૧૯૯ અન્વયાર્થ: યયયટ્ટો પુળ=વળી ધૃતઘટ્ટ=ઘીનો કીટ્ટો, વિ=વિગઈ છે, વેડ્ ઝ વીસં॥ રૂઘ્ધતિ=અને કેટલાક વિસ્યંદનને (વિગઈરૂપે) ઇચ્છે છે. તેનુાળ–તેલ અને ગોળની ભૂમાનિમણુંકમાકૃ=િસુકુમારિકા, ખંડાદિ નિવિરૂં=નિવિગઈ છે. પાદપૂરણ અર્થે છે. ★ ગાથાર્થ: વળી ઘીનો કીટ્ટો વિગઈ છે, અને કેટલાક વિસ્યંદનને વિગઈરૂપે ઇચ્છે છે. તેલની સુકુમારિકા અને ગોળના ખાંડાદિ નિવિગઈ છે. ટીકા ધૃતપટ્ટ: પુનઃવિભૂતિ:, ધૃતયટ્ટો=મહિયા ુવ, વિસ્યનનું પ ચિવિન્તિ, વિસ્વત્વનું અદ્ધનિદ્દુધયમાछूढतंदुलनिप्फण्णं, तैलगुडयोरविकृतिः सुकुमारिकाखण्डादीनि = सुकुमारिका - सस्तितीया खण्डा आदिशब्दात् सक्करमच्छंडियादीणि त्ति गाथार्थः ॥ ३७९ ॥ ટીકાર્ય વળી ધૃતઘટ્ટ વિગઈ છે. ઘૃતઘટ્ટ એટલે મહિયાડુવ; અને કેટલાક વિસ્યંદનને ઇચ્છે છે=વિગઈરૂપે ઇચ્છે છે. વિસ્યંદન એટલે અર્ધ દગ્ધ એવા ધૃતની મધ્યમાં નાંખેલ તંદુલથી નિષ્પન્ન એવું દ્રવ્ય; તેલ અને ગોળના સુકુમારિકા, ખાંડ આદિ, ‘આવિ' શબ્દથી સાકર, મત્સંડિકા આદિ અવિકૃતિ છે—વિગઈ બનતી નથી. સુકુમારિકા એટલે સસ્તિતીયા, ખાંડ આદિ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૭૯ના For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ગાથા: मज्जमहुणो ण खोलामयण विगईओ पोग्गले पिंडो । रसओ पुण तदवयवो सो पुण नियमा भवे विगई ॥ ३८० ॥ અન્વયાર્થઃ મન્નમત્તુળો=મઘ અને મધનો હોહ્રામયળ=ખોલ અને મદન, પોશણે પિંડો=પુદ્ગલમાં=માંસમાં, પિંડ વિનારૂંઓ =વિગઈ નથી. તવવયવો પુળ=વળી તેનો=પુદ્ગલનો, અવયવ રસો=રસક છે, મો પુતે વળી નિયમા=નિયમથી વિ=વિગઈ મવે=થાય. ગાથાર્થ: મધ અને મધનો ખોલ અને મદન, માંસમાં પિંડ વિગઈ નથી. વળી માંસનો અવયવ રસક છે, તે વળી નિયમથી વિગઈ થાય. ટીકા मद्यमधुनोर्न खोलमदने विकृती, तथा पुद्गले पिण्डो न विकृतिः, पिंडोति कालिज्जं, रसकः पुनस्तदवयवो = मांसावयवः, स पुनर्नियमाद् भवेद्विकृतिरिति गाथार्थः ॥ ३८० ॥ ટીકાર્ય મદ્ય અને મધના ખોલ અને મદન=મીણ, વિગઈ નથી; તથા પુદ્ગલમાં=માંસમાં, પિંડ વિગઈ નથી. પિંડ એટલે કાલિજ્જ=હૃદયનું ગૂઢ માંસવિશેષ; વળી તેનો અવયવ=માંસનો અવયવ, રસક છે, વળી તે નિયમથી વિગઈ થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૮૦ અવતરણિકા: प्रासङ्गिकमाह - પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર / ગાથા ૩૮૦-૩૮૧ અવતરણિકાર્ય પ્રાસંગિકને કહે છે - ભાવાર્થ: ગાથા ૩૭૦માં કહેલ કે વિગઈઓ બળાત્કારે જીવને દુર્ગતિમાં લઈ જાય છે, માટે સાધુએ વિગઈઓ વાપરવી જોઈએ નહિ. તેથી વિગઈઓ શું છે ? એવી જિજ્ઞાસા થવાથી ગાથા ૩૭૧થી ૩૮૦ સુધી વિગઈઓનું સ્વરૂપ બતાવ્યું. આમ, વિગઈઓનું સ્વરૂપ બતાવતાં પ્રસંગથી લેપકૃત દ્રવ્યો પણ બતાવવાં જોઈએ; કેમ કે લેપકૃત દ્રવ્યોથી પણ જીવને વિકૃતિ થાય છે. આથી હવે પ્રાસંગિક રીતે લેપકૃત દ્રવ્યોનું સ્વરૂપ બતાવે છે ગાથા: खज्जूरमुद्दियादाडिमाण पिल्लुच्छुचिचमाईणं । पिंडरसो न विगईओ नियमा पुण होंति लेवकडा ॥ ३८१ ॥ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક, ભોજના દ્વાર/ ગાથા ૩૮૧-૩૮૨ * ૨૦૧ અન્વયાર્થ: gબૂરમુદિયાદિમા ખજૂર, મૃદ્ધીકા દ્રાક્ષ, દાડમનો (અને) fપણુરમા=પિલિક્ષ, ચિંચાદિનો પિંકો વાગો ર=પિંડ અને રસ વિગઈ નથી. ત્રેવડ પુ[=પરંતુ લેપકૃત નિયમ-નિયમથી તિથાય છે. ગાથાર્થ : ખજૂરનો, દ્રાક્ષનો, દાડમનો, પિલિક્ષનો અને ચિંચાદિનો પિંડ અને રસ વિગઈ નથી, પરંતુ લેપકૃત નિયમથી થાય છે. ટીકાઃ खर्जूरमुद्रिका(?मृद्वीका) दाडिमानामिति मृद्वीका=द्राक्षा, तथा पिलिक्षचिञ्चादीनामिति चिंचाओ= अंबिलिकाओ, पिण्डरसौ न विकृती भवतः, नियमात्पुनर्भवतः लेपकृताविति लेवडग त्ति गाथार्थः ॥३८१॥ ટીકાર્યઃ ખજૂર, મૃઢીકા, દાડમનાં અને પિલિક્ષ, ચિંચાદિનાં પિંડ અને રસ વિગઈ થતા નથી, પરંતુ લેપકૃત નિયમથી થાય છે. મૃદ્ધીકા એટલે દ્રાક્ષ, ચિંચા એટલે આંબલી, એ પ્રમાણે ગાથાર્થ છે. II૩૮૧ અવતરણિકા: ગાથા ૩૭૦માં કહેલ કે વિગઈઓ જીવને બળથી દુર્ગતિમાં લઈ જાય છે, માટે સાધુ વિગઈઓનો પરિભોગ કરતા નથી. તેથી ગાથા ૩૭૧થી ૩૮૧માં વિગઈઓનું સ્વરૂપ બતાવ્યું, અને જેમાં વિગઈઓનું મૂળ સ્વરૂપ નથી તેવી વિવિગઈઓનું પણ સ્વરૂપ બતાવ્યું. હવે આ નિવિગઈઓનો પણ પરિભોગ સાધુ ક્યારે કરી શકે ? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : एत्थं पुण परिभोगो निम्विइआणं पि कारणाविक्खो । - उक्कोसगदव्वाणं ण उ अविसेसेण विन्नेओ ॥३८२॥ અન્વયાર્થ: સ્વિં પુ=વળી અહીં વિગઈઓના અધિકારમાં, નિશ્વિUાં પિ=નિર્વિકૃતિકનો પણ નિવિયાતા દ્રવ્યોનો પણ, પરિમોમાં પરિભોગવIRUવલ્લો-કારણની અપેક્ષાવાળો છે, તો સાવત્રા વિશે | જ વિન્નેકવળી ઉત્કૃષ્ટ દ્રવ્યોનો (પરિભોગ) અવિશેષથી=સામાન્યથી, ન જાણવો. ગાથાર્થ : વળી વિગઈઓના અધિકારમાં નિવિયાતા દ્રવ્યોનો પણ પરિભોગ કારણની અપેક્ષાએ છે, વળી ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ સામાન્યથી ન જાણવો. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રતિદિનક્રિયાવસ્તુક, ‘ભોજન' દ્વાર/ ગાથા ૩૮૨ ટીકા : ____ अत्र पुनः विकृत्यधिकारे परिभोगो निर्विकृतिकानामपि खण्डादीनां कारणापेक्षः, कारणं शरीरासंस्तरणं, उत्कृष्टद्रव्याणां रसाद्यपेक्षयैव न त्वविशेषेण विज्ञेयः परिभोग इति, एतदुक्तं भवति"आवण्णनिव्विगइयस्स असहुणो परिभोगो, इंदियजयत्थं निव्विगतियस्स न परिभोगो"त्ति गाथार्थः li૩૮રા * “નિર્વિવતિમાનામપિ'માં ‘'થી એ જણાવવું છે કે સાધુને વિગઈઓનો પરિભોગ તો કારણની અપેક્ષાવાળો છે જ, પરંતુ નિવિગઈઓનો પણ પરિભોગ કારણની અપેક્ષાવાળો છે. * “સાપેક્ષવ''માં ‘રિ' પદથી વર્ણ,ગંધ અને સ્પર્શનું ગ્રહણ કરવાનું છે, અને ખાદ્યપદાર્થમાં રસની પ્રધાનતા હોવાથી “વર્ણાદિની અપેક્ષાએ જ' એમ ન કહેતાં “રસાદિની અપેક્ષાએ જ' એમ કહેલ છે. ટીકાર્ય : વળી અહીં=વિગઈઓના અધિકારમાં, નિર્વિકૃતિક એવી પણ ખાંડ આદિનો પરિભોગ કારણની અપેક્ષાવાળો છે, શરીરનું અસંસ્તરણ કારણ છે=શરીરનું અસમર્થપણું નિર્વિકૃતિક એવા ખાંડ આદિ દ્રવ્યોના પરિભોગનું કારણ છે. વળી રસાદિની અપેક્ષાથી જ ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ અવિશેષથી=સાધુને સામાન્યથી, ન જાણવો. તિ' ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિમાં છે. આ કહેવાયેલું થાય છે – આપન નિર્વિકૃતિકનો=પ્રાપ્ત થયેલ નિવિયાતા દ્રવ્યનો, અસહિષ્ણુ સાધુને પરિભોગ છે, ઈદ્રિયોના જય અર્થે નિર્વિકૃતિકનો પરિભોગ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુઓ સામાન્ય સંયોગોમાં અંત-પ્રાંત-તુચ્છ ભોજન કરે છે, તો પણ કોઈક સાધુનું શરીર કોમળ હોવાને કારણે ઋક્ષ ભોજન વાપરીને સંયમનું પાલન કરવા અસમર્થ હોય તો જેમાં વિગઈનું મૂળ સ્વરૂપ નથી તેવા નિવિગઈવાળા દ્રવ્યોનું તે સાધુ સેવન કરે. અને કોઈ કારણ ન હોય તો સાધુ જેમ વિગઈવાળાં દ્રવ્યો વાપરતા નથી, તેમ નિવિગઈવાળાં દ્રવ્યો પણ વાપરતા નથી. આ રીતે ગાથાના પૂર્વાર્ધથી એ પ્રાપ્ત થયું કે શરીરના અસંતરણને કારણે સાધુ નિવિગઈવાળાં દ્રવ્યોનો પરિભોગ કરે છે. એને જ સ્પષ્ટ કરવા ગાથાના ઉત્તરાર્ધથી કહે છે – રસાદિની અપેક્ષાએ જ ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ સાધુ સામાન્યથી કરે નહીં, પરંતુ સંયમના યોગો સેવવા માટે શરીર અસમર્થ બન્યું હોય ત્યારે કારણવિશેષથી જ તેવા નિવિયાતા ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ કરે છે. વળી આ ગાથાના તાત્પર્યને સ્પષ્ટ કરતાં કહે છે કે જે સાધુનું શરીર ઋક્ષ આહારને સહન કરી શકે તેમ ન હોય તેવા જ સાધુ નિવિગઈનો પરિભોગ કરે, પરંતુ જેઓનું શરીર ઋક્ષ આહારને સહન કરી શકે તેવું હોય તેવા સાધુઓ તો ઇન્દ્રિયોનો જય કરવા માટે નિવિગઈનો પણ પરિભોગ કરે નહીં; કેમ કે ઇન્દ્રિયોને અનુકૂળ રસાદિવાળાં દ્રવ્યોનો પરિભોગ કરવાથી ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થો પ્રત્યે જીવને સૂક્ષ્મ પણ પક્ષપાત થવાની સંભાવના રહે છે. ll૩૮રા For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ પ્રતિદિનક્રિયાવસ્તુક7 ‘ભોજન' દ્વાર | ગાથા ૩૮૩ અવતરણિકા: ओघतो विकृतिपरिभोगदोषमाहઅવતરણિકાઈઃ ઓઘથી વિકૃતિપરિભોગના દોષને કહે છેઃવિશેષ કારણ વગર સામાન્યથી વિગઈઓના સેવનથી થતા દોષને કહે છે – ગાથા : विगई परिणइधम्मो मोहो .(?जो) जमुदिज्जए उदिण्णे अ । सुट्ठ वि चित्तजयपरो कहं अकज्जे न वट्टिहिई? ॥३८३॥ અન્વયાર્થ: વિરું વિકૃતિ મોરો પરિફથમો =મોહરૂપ પરિણતિધર્મ છે, ગો વિMI>જે (વિગઈઓના સેવનથી) ઉદીરણા પામે છે. લિvot =અને ઉદીર્ણ થયે છતે=મોહની ઉદીરણા થયે છતે, સુદૃવિવિનય સારી રીતે પણ ચિત્તના જયમાં પરાત્પર એવા સાધુ, દં ૩ોને કેવી રીતે અકાર્યમાં નવિિહં? નહીં વર્તશે ? ગાથાર્થ : વિકૃતિ મોહરૂપ પરિણતિધર્મ છે, જે વિગઈઓના સેવનથી ઉદીરણા પામે છે, અને મોહની ઉદીરણા થયે છતે સારી રીતે પણ ચિત્તને જીતવામાં તત્પર સાધુ કેવી રીતે અકાર્ચમાં ન પ્રવર્તે? ટીકાઃ विकृतिः परिणतिधर्मः, कीदृगित्याह - मोहो, यत् ( ? यो) उदीर्यते, ततः किमित्याह-उदीर्णे च मोहे सुष्ठ्वपि चित्तजयपरः प्राणी कथं अकार्ये न वतिष्यते? इति गाथार्थः ॥३८३॥ નોંધ: મૂળગાથામાં ‘ન' છે તેના સ્થાને “નો' અને ટીકામાં “ય' છે, તેના સ્થાને “:' હોય, તેમ ભાસે છે; કેમ કે એ સર્વનામ પ્રસ્તુતમાં મોહનો પરામર્શક છે અને મોહ શબ્દ પુંલિંગ છે. વિ'માં “પિ'થી એ કહેવું છે કે મોહની ઉદીરણા થાય ત્યારે ચિત્તનો જય કરવામાં તત્પર ન હોય તેવા સાધુ તો અકાર્યમાં પ્રવર્તે છે, પરંતુ સારી રીતે પણ ચિત્તનો જય કરવામાં તત્પર હોય તેવા સાધુ પણ અકાર્યમાં કેમ ન પ્રવર્તે ? ટીકાર્ય વિકૃતિ પરિણતિધર્મ છે. કેવા પ્રકારની પરિણતિધર્મ છે? એથી કહે છે – મોહ છે વિકતિ એ જીવનો મોહરૂપ પરિણતિ ધર્મ છે, જે ઉદીરણા પામે છે=જે મોહ વિગઈઓના સેવનથી ઉદીરણા પામે છે. તેનાથી શું?=મોહ ઉદીરણા પામે તેનાથી શું? એથી કહે છે – અને મોહ ઉદીર્ણ થયે છતે સુઠુ પણ ચિત્તના જયમાં પર એવો પ્રાણી=સારી રીતે પણ ચિત્તનો જય કરવામાં તત્પર એવો જીવ, કેવી રીતે અકાર્યમાં નહીં વર્તશે? અર્થાત્ વર્તશે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રતિદિનક્રિયાવસ્તુકનું ભોજન' દ્વાર/ ગાથા ૩૮૩-૩૮૪ ભાવાર્થ : વિકૃતિ એ જીવનો પરિણતિરૂપ ધર્મ છે અને તે મોહસ્વરૂપ છે, જે મોહ વિગઈઓના સેવનથી ઉદીરણા પામે છે. અને જયારે મોહ ઉદીરણા પામે છે ત્યારે સારી રીતે પણ ચિત્તને જીતવામાં તત્પર સાધુ અકાર્યમાં પ્રવર્તી શકે છે. આશય એ છે કે સાધુ સંયમ ગ્રહણ કરીને ચિત્ત ઉપર જય મેળવવા યત્ન કરતા હોય છે, કેમ કે સાધુને સંસારનો ભય હોય છે. તોપણ સાધુ વિગઈઓનું સેવન કરે તો તે વિગઈઓ તેમના ચિત્તમાં વિકૃતિ પેદા કરે છે, અને તે વિકૃતિને કારણે તે સાધુમાં કામાદિ વિકારો પેદા થાય છે, જે વિકારોને કારણે તે સાધુની બાહ્ય ઇન્દ્રિયો ઉત્સુકતાને વશ થઈ બાહ્ય પદાર્થોને આશ્રયીને પ્રવર્તે છે, તેથી ચિત્તનો જય કરવામાં તત્પર પણ સાધુને કામાદિ વિકારો અકાર્યમાં પ્રવૃત્તિ કરાવે છે. માટે સાધુએ વિગઈઓના સેવનથી દૂર રહેવું જોઈએ. li૩૮all અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે વિગઈઓના સેવનથી ચિત્તને જીતવામાં તત્પર સાધુ પણ અકાર્યમાં પ્રવર્તે છે. એ વાત દૃષ્ટાંતથી બતાવે છે – ગાથા : दावानलमज्झगओ को तदुवसमट्ठयाए जलमाई । संते वि न सेविज्जा मोहानलदीविए उवमा ॥३८४॥ અન્વયાર્થ: રાવીનનમાઝો દાવાનલની મધ્યમાં રહેલો =કોણ તદુવસમક્યા તેના-દાવાનલના, ઉપશમ અર્થે સંતે વિકસતું પણ=વિદ્યમાન પણ, નનમા જલાદિને ન વિના=ન સેવે ? મોદાનવીવિત્ર મોહાનલથી=મોહરૂપી અગ્નિથી, દીપ્તમાં વમ=(આ) ઉપમા છે. ગાથાર્થ : દાવાનલની મધ્યમાં રહેલો કોણ, દાવાનલના ઉપશમન માટે વિધમાન પણ જલાદિને ન સેવે ? મોહરૂપી અગ્નિથી દીપ્તમાં આ ઉપમા છે. ટીકા : ___ दावानलमध्यगतः सन् कस्तदुपशमार्थं जलादीनि सन्त्यपि न सेवेत ? सर्व एव सेवेत इत्यर्थः, मोहानलदीप्तेऽप्युपमेति जलादिस्थानीया योषितः सेवेतेति गाथार्थः ॥३८४॥ * “તે વિ”માં “મ'થી એ કહેવું છે કે દાવાનલની મધ્યમાં રહેલ પુરુષ જલાદિ ન હોય તો તો જલાદિ ન સેવે, પરંતુ જલાદિ હોય તોપણ જલાદિ ન સેવે એમ નહીં, સેવે જ. ટીકાર્ય : દાવાનલની મધ્યમાં રહેલો છતો કોણ તેના ઉપશમ અર્થે દાવાનલ શમાવવા માટે, છતા પણ જલાદિનેત્રવિદ્યમાન પણ પાણી આદિને, ન સેવે? અર્થાત્ સર્વ જ સેવે બધા જ જલાદિને સેવે. મોહરૂપ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “ભોજના' દ્વાર/ ગાથા ૩૮૪-૩૮૫ ૨૦૫ અનલથી દીપ્તમાં પણ આ ઉપમા છે=જલાદિ સ્થાનીય એવી સ્ત્રીઓને સેવે વિગઈઓના સેવનથી વ્યાકુળ થયેલ ચિત્તની વ્યાકુળતા શમાવવા માટે પાણી આદિના સ્થાને સ્ત્રીઓને સેવે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જે રીતે પોતે દાવાનલની વચ્ચે રહેલ હોય અને પાસે પાણી વગેરે વિદ્યમાન હોય તો દાવાનલના શમન માટે સર્વ પુરુષો યત્ન કરે છે, તે રીતે વિગઈઓના સેવનથી કામવૃત્તિ ઊઠે ત્યારે, સંયમી પણ સાધુ તે કામના શમન માટે અનુચિત પ્રવૃત્તિ કર્યા વગર ન પણ રહે. માટે સાધુએ મોહરૂપી અગ્નિ પ્રગટ ન થાય, તે અર્થે વિગઈઓનું સેવન કરવું જોઈએ નહિ. - અહીં વિશેષ એ છે કે વિગઈઓના સેવંનથી પ્રદીપ્ત મોહવાળા સાધુ સાક્ષાત્ સ્ત્રીઓનું સેવન ન પણ કરે, તોપણ સ્ત્રીઓને જોવાની ક્રિયાથી કે સ્ત્રીઓ સાથે વાર્તાલાપની ક્રિયાથી પોતાને ઊઠેલ વિકારોને શમાવવા માટે જે યત્ન કરે, એ સર્વ વિગઈઓના સેવનથી પ્રગટેલ વિકારનું કાર્ય છે, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. li૩૮૪ અવતરણિકા : अतिप्रसङ्गनिवृत्त्यर्थमाह - અવતરણિયાર્થ: ગાથા ૩૮૩-૩૮૪માં કહ્યું એમ સામાન્ય રીતે વિગઈઓના સેવનથી મોહની ઉદીરણા થયે છતે ચિત્તનો જય કરવામાં તત્પર પણ સાધુ અકાર્યમાં પ્રવર્તે છે. પરંતુ આવો નિયમ એકાંતે માનીએ તો, કારણે વિગઈઓનો પરિભોગ કરતા સુસાધુને પણ મોહની ઉદીરણા માનવાનો અતિપ્રસંગ આવે. તેથી તે અતિપ્રસંગની નિવૃત્તિ અર્થે કહે છે – ગાથા : एत्थ रसलोलुआए विगई न मुअइ दढो वि देहेणं । जो तं पइ पडिसेहो ?व्वो न पुण जो कज्जे ॥३८५॥ અન્વયાર્થ: તે રો વિ દેહ દઢ પણ નો જે રસતોનુમા=રસની લોલુપતાથી વિપડું વિગઈને નમુગડું મૂકતા નથી, તં પડું તેના પ્રતિ સ્થિ=અહીં=વિગઈઓના અધિકારમાં, ડિસેદોકપ્રતિષેધ રબ્બો જાણવો. ગોપુ વન્ને ન=પરંતુ જે કાર્યમાં (વિગઈને મુકતા નથી, તેના પ્રતિ પ્રતિષેધ) નથી. ગાથાર્થ : * શરીરથી દૃઢ પણ જે સાધુ રસની લોલુપતાથી વિગઈને છોડતા નથી, તેના પ્રતિ વિગઈઓના અધિકારમાં પ્રતિષેધ જાણવો. પરંતુ જે સાધુ કાર્યમાં વિગઈને છોડતા નથી તેના પ્રતિ પ્રતિષેધ નથી. ટીકા : अत्र प्रक्रमे रसलोलुपतया कारणेन विकृति न मुञ्चति दृढोऽपि देहेन यस्तं प्रति प्रतिषेधो For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રતિદિનક્રિયાવસ્તુક, “ભોજન' દ્વાર/ ગાથા ૩૮૫-૩૮૬ विकृतेर्द्रष्टव्यः, न पुनर्यः कार्ये न मुञ्चतीति गाथार्थः ॥३८५॥ * “ઢો વિ''માં “પિ'થી એ દર્શાવવું છે કે જે સાધુ દેહથી દઢ ન હોય તે તો વિગઈને ન મૂકે, પરંતુ દેહથી દઢ પણ સાધુ વિગઈને ન મૂકે તેના પ્રતિ વિગઈનો પ્રતિષેધ છે. ટીકાર્ય દેહથી દઢ પણ જે સાધુ રસની લોલુપતારૂપ કારણથી વિગઈને મૂકતા નથી, તેના પ્રતિ આ પ્રક્રમમાં= વિગઈઓના અધિકારમાં, વિગઈનો પ્રતિષેધ જાણવો; પરંતુ જે સાધુ કાર્ય હોતે છતે વિગઈને મૂકતા નથી તેના પ્રતિ પ્રતિષેધ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે સાધુ વિગઈઓ સેવ્યા વગર સંયમનો નિર્વાહ કરી શકે તેમ હોય, તેવા સાધુને રસની લોલુપતાથી વિગઈઓ વાપરવાનો પરિણામ થાય, તો તેઓને આશ્રયીને શાસ્ત્રમાં વિગઈઓ વાપરવાનો નિષેધ કર્યો છે; પરંતુ જે સાધુ વિગઈઓ વગર સંયમનો નિર્વાહ કરી શકે તેમ ન હોય, તેઓને સંયમના પાલન માટે ઉપખંભક થાય, તેટલી વિગઈઓ વાપરવાનો નિષેધ નથી. II૩૮પા અવતરણિકા: एतदेवाह - અવતરણિકા : આને જ કહે છે અર્થાત્ ગાથા ૩૮૫માં કહ્યું કે વિગઈઓના સેવન વગર સંયમનો નિર્વાહ કરી શકે તેમ ન હોય, તેવા સાધુને કાર્ય હોય ત્યારે વિગઈઓના સેવનનો નિષેધ નથી, એને જ કહે છે – ગાથા : अब्भंगेण व सगडं न तरइ विगई विणा उ जो साहू । सो रागदोसरहिओ मत्ताए विहीए तं सेवे ॥३८६॥ અન્વયાર્થ: ૩મો સાઉં વ અત્યંગ વિના શકટની જેમ વિવિધ વિગઈ વિના જ નો સાદૂ-જે સાધુ તડું સમર્થ નથી=આત્માને સંયમના યોગોમાં ચલાવવા માટે સમર્થ નથી, રાતો રદ્દિો =રાગ-દ્વેષથી રહિત તે મત્તાપ વિલી=માત્રાથી=પ્રમાણથી, વિધિપૂર્વક તે સેવે તેને=વિગઈને, સેવે. ગાથાર્થ : અત્યંગ વિના ગાડાંની જેમ વિગઈ સેવ્યા વગર જ જે સાધુ આત્માને સંયમના યોગોમાં ચલાવવા માટે સમર્થ નથી. રાગ-દ્વેષથી રહિત તે સાધુ પ્રમાણથી વિધિપૂર્વક વિગઈને સેવે. ટીકા : अभ्यङ्गेनेव शकटं न शक्नोत्यात्मानं यापयितुं विकृति विना तु यः साधुः, सः इत्थंभूतो रागद्वेषरहितः सन् मात्रया विधिना-कायोत्सर्गादिलक्षणेन तां सेवेतेति गाथार्थः ॥३८६॥ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજના' દ્વાર/ ગાથા ૩૮૬-૩૮૦ ૨૦૦ ટીકાર્ય : અત્યંગ વગર શકટની જેમeતૈલી પદાર્થથી ગાડાનાં પૈડાંનું મર્દન કર્યા વગરના ગાડાની જેમ, જે સાધુ વિગઈ વિના જ આત્માને યાપના કરવા માટે=સદનુષ્ઠાનની ક્રિયાઓ દ્વારા પોતાના આત્માને ઉપશમભાવ તરફ લઈ જવા માટે, શક્તિમાન નથી, આવા પ્રકારના તે સાધુ રાગ-દ્વેષથી રહિત છતા માત્રાથી=પ્રમાણથી, કાયોત્સર્ગાદિના લક્ષણવાળી વિધિથી તેને વિગઈને, સેવે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેમ ગાડાના પૈડામાં તૈલી પદાર્થ લગાડવામાં ન આવે તો ગાડાનું પૈડું ચાલી ન શકે, તેમ અતિસુકુમાર હોવાને કારણે જે સાધુનું શરીર વિગઈઓનાં સેવન વગર સંયમના યોગોમાં સુદઢ યત્ન કરી શકે તેમ ન હોય, તેવા સાધુ રાગ-દ્વેષ ન થાય તે રીતે ઉપયુક્ત થઈને વિગઈઓના સેવન અર્થે કાયોત્સર્ગાદિ વિધિ કરીને, સંયમના પાલન માટે ઉપયોગી હોય તેટલા પ્રમાણમાં વિગઈઓનું સેવન કરે, જેથી તે વપરાતી એવી વિગઈઓ ચિત્તમાં વિકારો પેદા ન કરે. li૩૮૬ll અવતરણિકા: માનયુ' રૂત્યુ તવાદઅવતરણિયાર્થ: - સાધુ પ્રકામ ભોજન ન કરે, પરંતુ પ્રમાણયુક્ત જ ભોજન કરે, એ પ્રમાણે ગાથા ૩૬૮માં કહેવાયું હતું, તેને કહે છે, અર્થાત્ સાધુના પ્રમાણોપેત ભોજનને બતાવે છે – ગાથા : पडुप्पण्णऽणागए वा संजमजोगाण जेण परिहाणी। . न वि जायइ तं जाणसु साहुस्स पमाणमाहारं ॥३८७॥ भुंजण त्ति दारं गयं ॥ અન્વયાર્થ : પડ્ડપ્પUUISVIIણ વા=પ્રત્યુત્પન્નમાં કે અનાગતમાં=વર્તમાનમાં કે ભવિષ્યમાં, નેT=જેના વડે= જેટલા પ્રમાણવાળા આહાર ગ્રહણ વડે, સંગમનોIE=સંયમયોગોની પરદા પરિણાણિ = નાયટ્ટ ન થાય, તં–તેનેzતેટલા પ્રમાણવાળા આહાર ગ્રહણને, સાસંસાધુનોપમાનમાણા પ્રમાણવાળો આહાર નાપાસુ—તમે જાણો. મુંગUT='ભોજન' gિ=એ પ્રકારે વારે યંત્રદ્વાર ગયું–પુરું થયું. * “વિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: - વર્તમાનમાં કે ભવિષ્યમાં જેટલા પ્રમાણવાળા આહારના ગ્રહણ વડે સાધુના સંચમયોગોની પરિહાણ ન થાય, તેટલા પ્રમાણવાળા આહારના ગ્રહણને સાધુનો પ્રમાણવાળૉ આહાર તમે જાણો. ટીકાઃ प्रत्युत्पन्न इति वर्तमाने अनागते वा एष्ये संयमयोगानां कुशलव्यापाराणां येन परिहाणिर्न जायते तत्पुटुतया क्षुधा वा, तं जानीध्वं साधोः प्रमाणमाहारमिति प्रमाणयुक्तमिति गाथार्थः ॥३८७॥ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રતિદિનક્રિયાવસ્તુક ભોજન' દ્વાર-પાત્રકધાવન” દ્વાર/ ગાથા ૩૮૦-૩૮૮ ટીકાર્થ : જેના વડે જેટલા પ્રમાણવાળા આહારના ગ્રહણ વડે, પ્રત્યુત્પન્નમાં વર્તમાનમાં, કે અનાગતમાં એષ્યમાં= ભવિષ્યમાં, તેની પુષ્ટતાથી કે સુધાથી=શરીરના પુષ્ટપણાથી કે ભૂખથી, સંયમયોગોની-કુશળવ્યાપારોની પરિહાણિ ન થાય, તેને–તેટલા પ્રમાણવાળા આહારના ગ્રહણને, સાધુનો પ્રમાણવાળા=પ્રમાણથી યુક્ત, આહાર તમે જાણો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - સાધુ દીર્ધદષ્ટિથી પોતાના શરીરની ક્ષમતાનો વિચાર કરીને આહાર વાપરે, જેથી પોતે વર્તમાનમાં સંયમના વ્યાપારી સારી રીતે કરી શકે અને ભવિષ્યમાં પણ સંયમના યોગોની હાનિ ન થાય; પરંતુ જો સાધુ કેવલ ઊણોદરી કરવાની વૃત્તિવાળા હોય, તો સુધાને કારણે ક્વચિત્ વર્તમાનમાં સંયમની ક્રિયાઓ પ્રમાદથી થાય, જેથી તે તે ક્રિયાઓથી ઉત્તમ અધ્યવસાયો નિષ્પન્ન થઈ શકે નહિ; તો ક્વચિત્ અતિશય ઊણોદરી કરવાને કારણે કાળક્રમે શરીર અસમર્થ બની જાય, જેથી દઢ પ્રયત્ન દ્વારા પણ ક્રિયાઓમાં પરિણામની વૃદ્ધિ થઈ શકે નહિ. આમ, ઊણોદરી કરવાની વૃત્તિ હોવા છતાં દીર્ઘ પર્યાલોચનના અભાવને કારણે ઊણોદરી જ સંયમના પરિણામની વ્યાઘાતક બની જાય છે. અથવા જો સાધુ શરીરને પુષ્ટ કરવાની વૃત્તિથી આહાર ગ્રહણ કરતા હોય, તો કદાચ તે સાધુ બાહ્ય ક્રિયાઓ સારી રીતે કરી શકતા હોય તોપણ શરીર પ્રત્યેના મમત્વને કારણે તે ક્રિયાઓ તેમને સમ્યગુ પરિણમન પામતી નથી; કેમ કે આહારની વૃદ્ધિ અને શરીર પ્રત્યેની પુષ્ટતાનો ભાવ સંયમના પરિણામની વૃદ્ધિમાં અવરોધક બને છે. આથી શરીરની પુષ્ટિનો આશય પણ ન થાય અને અવિચારક રીતે સુધા સહન કરવાની વૃત્તિ પણ ન થાય, તે રીતે સાધુ આહાર વાપરે, જેથી સંયમના યોગોમાં દઢ યત્ન દ્વારા ઉત્તમ ભાવોની વૃદ્ધિ થઈ શકે; અને આ પ્રકારે વપરાયેલો આહાર સાધુ માટે પ્રમાણોપેત આહાર જાણવો. ૩૮૭ અવતરણિકા: मूलद्वारगाथायां भोजनद्वारमुक्तम्, अधुना पात्रधावनद्वारव्याचिख्यासयाऽऽह - અવતરણિયાર્થ: ગાથા ૨૩૦ રૂપ મૂળદ્વારગાથામાં બતાવેલ છઠું “ભોજનદ્વાર ગાથા ૩૪૩થી ૩૮૭માં કહેવાયું. હવે સાતમા “પાત્રધાવન’દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી ગ્રંથકાર કહે છે – ગાથા : अह भुंजिऊण पच्छा जोग्गा होऊण पत्तगे ताहे । जोग्गे धुवंति बाहिं सागरिए नवरमंतो वि ॥३८८॥ અન્વયાર્થ : નિઝા પછી ભોજન કરીને પછી નો હો=યોગ્ય થઈને, તાદે ત્યારપછી નો પત્તોત્ર For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘પત્રકધાવન” દ્વાર/ ગાથા ૩૮૮-૩૮૯ ૨૦૯ યોગ્ય પાત્રકોને વાર્દિ બહાર ઘુવંતિ-ધોવે છે. નવëફક્ત સાgિ=સાગારિક હોતે છત=ગૃહસ્થ હોતે છતે, સંતો વિ=અંદર પણ=પાત્રાને માંડલીની અંદર પણ ધોવે છે. ગાથાર્થ : ભોજન કરીને પછી યોગ્ય થઈને ત્યારપછી યોગ્ય પાત્રાને માંડલીની બહાર ધોવે છે, ફક્ત ગૃહસ્થ હોતે છતે પાત્રાને માંડલીની અંદર પણ ધોવે છે. ટીકાઃ __ अथेत्युपन्यासार्थे, भुक्त्वा पश्चात् तदनन्तरं, योग्या भूत्वा करादिनिरवयवादिना उचिता भूत्वा, पात्रकाणि ततः तदनन्तरं योग्यानि निरवयवादिनैव प्रकारेण धावन्ति समयपरिभाषया त्रेप्यतीत्यर्थः बहिः= मण्डलभूमेरन्यत्र, सागारिके सत्युपघातसंरक्षणार्थं नवरमन्तोऽपि अभ्यन्तरेऽपि धावन्तीति गाथार्थः॥३८८॥ ટીકાર્ય : “મા' એ પ્રકારનો અવ્યય ઉપન્યાસના પાત્રકધાવન દ્વારના પ્રારંભના, અર્થમાં છે. ભોજન કરીને પાછળથી ત્યારપછી, યોગ્ય થઈને=કર આદિના નિરવયવ આદિ દ્વારા ઉચિત થઈને=હાથ અને પાત્રકોને ભોજનના અંશોથી રહિત કરવા વગેરે દ્વારા ઉચિત થઈને, ત્યારપછી નિરવયવાદિ પ્રકારથી જ=પાત્રાને ભોજનના અંશોથી રહિત કરવા આદિરૂપ પ્રકારથી જ, યોગ્ય એવા પાત્રકોને બહાર=માંડલીની ભૂમિથી અન્ય સ્થાનમાં, ધુવે છે અર્થાત્ સમયનીઃશાસ્ત્રની પરિભાષા વડે ત્રેપ કરે છે. ફક્ત સાગારિક હોતે છત=ગૃહસ્થ હોતે છતે, ઉપઘાતના સંરક્ષણ અર્થે પાત્રોવનની ક્રિયાથી ગૃહસ્થને અરુચિ થાય તેમ હોય તો શાસનના ઉપઘાતના રક્ષણ માટે, અંદર પણ અત્યંતરમાં પણ=માંડલીની ભૂમિની અંદર પણ, ધુવે છે=સાધુ પાત્રકોને ધુવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૩૮૮. અવતરણિકા: _केन विधिनेत्याह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓ ભોજન કરીને યોગ્ય થઈને યોગ્ય પાત્રકોને માંડલીભૂમિની બહાર ધોવે છે. તેથી જિજ્ઞાસા થાય કે તે પાત્રકો કઈ વિધિથી ધોવે છે? એથી કહે છે – ગાથા : अच्छदवेणुवउत्ता निरवयवे दिति तेसु कप्पतिअं । नाऊण व परिभोगं कप्पं ताहे पवर्दृिति ॥३८९॥ અન્વયાર્થ : ૩વત્તા=ઉપયુક્ત એવા સાધુઓ નિરવયે તેનું નિરવયવ એવા તેઓમાંeભોજનના અંશોથી રહિત એવા પાત્રાઓમાં, છUT=સ્વચ્છ દ્રવથી ધ્વતિયં હિંતિ કલ્પત્રિકને આપે છે. પરિમો વ નાઝT= અથવા પરિભોગને જાણીને=આધાકર્માદિ દોષોવાળા ભોજનના પરિભોગને જાણીને, પંકલ્પને તાદે પર્વોત્કૃતિ તેનાથી–ત્રણ વારથી, વધારે છે. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રતિદિનક્રિયાવસ્તક “પાત્રકધાવન” દ્વાર/ ગાથા ૩૮૯-૩૯૦ ગાથાર્થ : ઉપયુક્ત એવા સાધુઓ ભોજનના અવયવોથી રહિત એવા પાત્રાઓને રવચ્છ પાણીથી ત્રણ વાર ધુવે છે અથવા આધાકમદિ દોષોવાળા ભોજનનો પરિભોગ જાણીને પાત્રાઓને ત્રણ વારથી વધારે વાર ધુવે છે. ટીકાઃ ___ अच्छद्रवेण स्वच्छोदकेनोपयुक्ताः सन्तः अवयवकल्पयोर्दत्तावधाना इति भावः, निरवयव इति जातावेकवचनं ततश्च निरवयवेषु, ददति तेषु भाजनेषु कल्पत्रयं-समयप्रसिद्धं, ज्ञात्वा वा परिभोगमाधाकादेः कल्पं ततः प्रवर्द्धयन्ति सदोषतापरिख्यापनेन गाद्धर्यपरिहरणार्थमिति गाथार्थः ॥३८९॥ ટીકાર્થ: ઉપયુક્ત છતા=અવયવ અને કલ્પમાં આપેલ અવધાનવાળા સાધુઓ, નિરવયવ એવા તેઓમાં= ભાજનોમાં, અચ્છ દ્રવથી=સ્વચ્છ ઉદકથી, સમયમાં પ્રસિદ્ધ એવા કલ્પત્રયને આપે છે=ભોજનથી નહીં ખરડાયેલા પાત્રાઓને ચોખ્ખા પાણીથી ત્રણ વાર ધુવે છે; અથવા આધાકર્માદિના પરિભોગને જાણીને, સદોષતાના પરિખ્યાપન દ્વારા ગાર્થના પરિહરણ અર્થે=ગૃદ્ધિભાવના પરિવાર માટે, કલ્પને તેનાથી–ત્રણ વારથી, વધારે છે, નિરવલ્વે' એ પ્રકારનું એકવચન જાતિમાં છે, અને તેથી નિરવયવેષ એમ બહુવચનમાં જાણવું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: અવયવ અને કલ્પમાં ઉપયોગવાળા થઈને સાધુઓ પાત્રા ધોવે છે, અર્થાત પાત્રાના કોઈપણ ભાગમાં લેશ પણ આહારનો અંશ ન રહી જાય, અને ત્રણ વખત ધોવાની ક્રિયામાંથી એક પણ વાર ઓછું કે વધારે ન થઈ જાય, તેવા ઉપયોગવાળા થઈને સાધુઓ સ્વચ્છ પાણીથી ત્રણ વખત પાત્રા ધોવે છે. જો કોઈ કારણસર સાધુએ આધાકર્માદિ દોષોવાળું ભોજન કર્યું હોય, તો તે સાધુ આધાકર્માદિ દોષોવાળા પાત્રા અશુદ્ધ હોવાથી ત્રણ વારથી વધારે વાર ધોવે, જેથી પોતે સદોષ ભોજન કર્યું છે, તેનું અન્યને જ્ઞાપન થાય, અને આધાકર્માદિ દોષોવાળા ભોજનમાં વૃદ્ધિનો પરિહાર થાય અર્થાત્ સામાન્ય નિમિત્તને પામીને આવો અશુદ્ધ આહાર લેવાનો પરિણામ ફરી ન થાય, પરંતુ આધાકર્માદિ દોષોવાળું ભોજન સદોષ છે, તેવી બુદ્ધિ થવાથી તેના પરિવાર માટે હું વિશેષ પ્રયત્ન કરું, તેવો પરિણામ થાય. l૩૮૯ અવતરણિકાઃ विधिशेषमाह - અવતરણિકાઈઃ પૂર્વગાથામાં પાત્રબાવનની વિધિ દર્શાવી. તે વિધિમાં જ બાકી રહેલ વિધિને કહે છે – ગાથા : अंतो निरवयवि च्चिअ बिअतिअकप्पे वि बाहि जइ पेहे। अवयवमंतजलेणं तेणेव करिज्ज ते कप्पे ॥३९०॥ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “પાત્રકધાવના' દ્વાર/ ગાથા ૩૯૦ અન્વયાર્થ: સંતો=અંદર નિરવવશ્વ =નિરવયવ હોતે છતે જ=પાત્રા ભોજનના અંશોથી રહિત હોતે છતે જ, વિવિખે વિકબીજા-ત્રીજા કલ્પમાં પણ ગઠ્ઠો વાબિહાર અવયવં અવયવને=ભોજનના અંશને, પદે દેખે, (તો) તેવા સંતનજો તે જ અંતર્જલ વડે તે પે તે કલ્પથી રન્ન=કરે=બહાર લાગેલા ભોજનના અવયવને સાફ કરે. ગાથાર્થ : પાત્ર અંદરથી ભોજનના અવયવોથી રહિત હોતે છતે જ બીજા-ત્રીજા કલ્યમાં પણ જે બહાર ભોજનના અવયવ દેખાય, તો તે જ અંતર્જલે વડે તે કલ્પથી બહાર લાગેલા ભોજનના અવયવને સાફ કરે. ટીકા : ___ अन्त: मध्ये निरवयव एव पात्र इति गम्यते द्वितीयतृतीयकल्पेऽपि प्रस्तुते बहिर्यदि प्रेक्षेत कथञ्चिदवयवं, ततोऽन्तर्जलेन तेनैव गृहीतेन कुर्यात् तत्कल्पाद् बहिः, न पुनस्तद्भङ्गभयादन्यत्र गृह्णीयादिति गाथार्थः ॥३९०॥ ટીકાર્ય : અંદર=મધ્યમાં, પાત્ર નિરવયવ જ હોતે છતે ભોજનના અંશોથી રહિત જ હોતે છતે, પ્રસ્તુત એવો બીજો-ત્રીજો કલ્પ કરાયે છતે પણ=બીજી-ત્રીજી વખત પાત્ર ધોવાની વિધિ કરાયે છતે પણ, જો કોઈક રીતે બહાર અવયવને પાત્રની બહાર ભોજનના અંશને, જુએ, તો ગ્રહણ કરેલ તે જ અંતર્જલ વડે=પાત્રને અંદરથી ધોવા માટે લીધેલ પાણી વડે જ, તે કલ્પથી=બીજા કે ત્રીજા કલ્પથી, બહાર કરેઃપાત્રને બહારથી ધોવે. પરંતુ તેના ભંગના ભયથી=પાત્ર ભાંગી જવાના ભયથી, અન્યત્ર=બીજા કોઈ ભાજનમાં રહેલ પાણી, ગ્રહણ ન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓ સ્વચ્છ પાણી વડે પાત્રાને ત્રણ વાર ધુવે છે. તે કઈ રીતે ધુવે છે? તે સ્પષ્ટ કરે છે – પાત્રાને અંદર એક વખત ધોયા પછી અંદર કોઈ આહારનો અવયવ રહેલો ન હોય તોપણ બીજીત્રીજી વખત પાત્રાને અંદરથી ધુવે છે; ત્યારે જો પાત્રાની બહારના ભાગમાં કોઈ આહારનો અવયવ લાગેલો દેખાય, તો તે પાત્રાને બીજી-ત્રીજી વાર અંદર જે પાણીથી ધોયું હોય તે જ પાણીથી પાત્રાની બહાર લાગેલા તે આહારના અવયવને સાફ કરે, અને જો પાત્રાની બહાર કોઈ આહારનો અવયવ લાગેલો ન હોય તો પાત્રાને અંદરથી જ ત્રણ વાર ધુવે, પરંતુ અંદરના પાણીથી પાત્રાને બહાર સાફ કરવા માટે યત્ન કરવા જતાં પાત્રુ હાથમાંથી પડશે તો ફૂટી જશે, એ પ્રકારના પાત્રુ ભાંગવાના ભયથી, સાધુ પાત્રાની બહાર લાગેલા અવયવને સાફ કરવા નવું પાણી લે નહીં; કેમ કે તેમ કરવાથી પાણીનો અધિક વ્યય થાય છે, અને સાધુને અત્યંત પરિમિત પાણીથી જ પાત્રા સ્વચ્છ કરવાના હોય છે. આ રીતે પરિમિત પાણીથી જ પાત્રા ધોવાથી અને પાત્રામાં આહારના અંશો ન રહે તે પ્રકારની ઉચિત કાળજી રાખવાથી શાસ્ત્રોક્ત વિધિનું પાલન થાય છે. ૩૯૦. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પ્રતિદિનક્રિયાવસ્તુક, “પાત્રકધાવન” દ્વાર/ ગાથા ૩૯૧ અવતરણિકા: यदुक्तं 'योग्यानि धावन्ति बहिः' इत्यत्र कश्चिदाह-इत्थं सति तेऽत्र भुञ्जते प्रच्छन्न इत्यापन्नं, तदत्र किं प्रयोजनं ? इति प्रयोजनमाह - અવતરણિયાર્થ: ગાથા ૩૮૮ના ઉત્તરાર્ધમાં કહેલ કે ‘યોગ્ય એવા પાત્રકોને સાધુઓ બહાર ધુવે છે. એ પ્રકારના કથનમાં કોઈ કહે છે – આમ હોતે છતે અર્થાત્ સાધુઓ પાત્રા બહાર ધુવે છે એમ હોતે છતે, તેઓ-સાધુઓ, અહીં પ્રચ્છન્નમાં ભોજન કરે છે, એ પ્રકારે પ્રાપ્ત થયું. તે કારણથી અહીં પ્રચ્છન્ન ભોજનમાં, શું પ્રયોજન છે? એથી પ્રચ્છન્ન ભોજન કરવાના પ્રયોજનને કહે છે – ગાથા : पच्छन्ने भोत्तव्वं जइणा दाणाओ पडिनिअत्तेणं । तुच्छगजाइअदाणे बंधो इहरा पदोसाई ॥३९१॥ અન્વયાર્થ: VIોફિનિમત્તે નફTEદાનથી પ્રતિનિવૃત્ત એવા યતિએ છિન્ને પોરબં-પ્રચ્છન્નમાં ભોજન કરવું જોઈએ. તુચ્છ ગાફલાને તુચ્છ વડે યાચિતના દાનમાં વંધો બંધ થાય છે–પુણ્યબંધ થાય છે. રાત્રે અન્યથા તુચ્છ વડે યાચિતના અદાનમાં, પોસાઅષાદિ થાય છે. ગાથાર્થ: દાનથી પ્રતિનિવૃત્ત એવા સાધુએ પ્રચ્છન્નમાં વાપરવું જોઈએ. તુચ્છ વડે ચાચિતના દાનમાં પુણ્યબંધ થાય છે, તુચ્છ વડે યાચિતના અદાનમાં પ્રસ્વેષાદિ થાય છે. ટીકા? __ प्रच्छन्ने विजने भोक्तव्यं, केनेत्याह-यतिना=प्रव्रजितेन, किंविशिष्टेनेत्याह – दानात् प्रतिनिवृत्तेन, पुण्यपापक्षयार्थिना मुमुक्षुणेत्यर्थः, अप्रच्छन्नभोजने दोषमाह - तुच्छयाचितदाने बन्धः, सम्भवति च केचिद् द्रमका ये प्रव्रजितानपि याचन्ति, तत्र चावश्यमनुकम्पयाऽपि ददतः पुण्यबन्ध एव, असावपि च नेष्यते, सौवर्णनिगडकल्पत्वात् तस्य, इतरथा प्रद्वेषणादय इति अदाने तुच्छयाञ्चायां ते एव क्षुद्रजन्तुत्वात् प्रद्वेषमापद्यन्ते, शासनावर्णवादं गृह्णन्ति, तथा च सति संसारे पतन्त्यनर्थं प्राप्नुवन्ति, तदेतद्वस्तुतो निमित्तकारणत्वेन कृतं भवतीति प्रच्छन्ने भोक्तव्यमिति गाथार्थः ॥३९१॥ ટીકાર્ય પ્રચ્છન્ને.ત્યર્થ પ્રચ્છન્નમાં વિજનમાં એકાંતમાં, ભોજન કરવું જોઈએ. કોણે? એથી કહે છે – યતિએ=પ્રવ્રજિતે. કેવા વિશિષ્ટ એવા પ્રવ્રુજિતે? એથી કહે છે - દાનથી પ્રતિનિવૃત્ત એવા યતિએ. તેનું તાત્પર્ય ખોલે છે – મુમુક્ષુ હોવાથી=મોક્ષની ઇચ્છાવાળા હોવાથી, પુણ્ય-પાપના ક્ષયના અર્થી એવા યતિએ, એકાંતમાં ભોજન કરવું જોઈએ, એમ અન્વય છે. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુકી “પાત્રકધાવન” દ્વાર/ ગાથા ૩૯૧ ૨૧૩ મwછન્નમોનને ... તી અપ્રચ્છન્ન ભોજનમાં દોષને કહે છે – તુચ્છ વડે યાચિતના દાનમાંદ્રમકો વડે મંગાયેલ આહારને આપવામાં, બંધ છે, અને કેટલાક દ્રમકો સંભવે છે, જેઓ પ્રવ્રજિતો પાસે પણ =સાધુઓ પાસે પણ, માંગે છે. અને ત્યાં દ્રમકોની યાચનામાં, અનુકંપા વડે પણ આપતા એવાને=ભોજન આપતા એવા સાધુને, અવશ્ય પુણ્યબંધ જ થાય છે. અને આ પણ=પુણ્યબંધ પણ, સાધુ વડે ઇચ્છાતો નથી; કેમ કે તેનું= પુણ્યબંધનું, સુવર્ણની નિગડકલ્પપણું છે અર્થાત્ પુણ્યબંધ સોનાની બેડી જેવો છે. રૂતરથી ... ગાથાર્થ ઇતરથા પ્રદ્વેષણાદિ થાય છે અર્થાત્ તુચ્છની યાંચામાં અદાનમાં દ્રમકો વડે આહાર માંગવા છતાં આહાર નહીં આપવામાં, શુદ્રજંતુપણું હોવાને કારણે, તેઓ જ તુચ્છ એવા દ્રમકો જ, પ્રષને પ્રાપ્ત કરે છે, શાસનના અવર્ણવાદને ગ્રહણ કરે છે. અને તે પ્રમાણે થયે છતે દ્રમકો દ્વારા પ્રષિ અને શાસનનો અવર્ણવાદ કરાયે છતે, દ્રમકો સંસારમાં પડે છે, અનર્થને પ્રાપ્ત કરે છે. તે-ઉપરમાં વર્ણન કર્યું તે, આ બુદ્ધિમાં ઉપસ્થિત એવા પ્રદ્વેષાદિ દોષો, વસ્તુતઃપરમાર્થથી, નિમિત્તકારણપણું હોવાને કારણે કરાયેલું થાય છે= પ્રચ્છન્નમાં ભોજન નહીં કરનાર સાધુ દ્વારા કરાયેલું થાય છે. એથી પ્રચ્છન્નમાં=એકાંતમાં, ભોજન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સાધુ મોક્ષના અર્થી હોય છે અને મોક્ષનો ઉપાય પુણ્ય-પાપનો ક્ષય છે. તેથી મુમુક્ષુ એવા સાધુ દાનથી પ્રતિનિવૃત્ત હોય છે અર્થાત્ દાનથી પાછા ફરેલા હોય છે. આથી દાન-શીલાદિ ધર્મના ચાર પ્રકારમાંથી દાનને છોડીને તેઓ શીલાદિરૂપ ભાવધર્મને સેવે છે; કેમ કે દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ છે અને તે મુખ્યત્વે પુણ્યબંધનું કારણ છે, જ્યારે શીલાદિધર્મ ભાવરૂવરૂપ છે અને તે મુખ્યત્વે નિર્જરાનું કારણ છે. જો સાધુ પ્રચ્છન્ન ભોજન ન કરે તો તુચ્છ એવા ભિખારીઓ સાધુ પાસે પણ ભોજનની યાચના કરે, અને દયાને કારણે પણ જો સાધુ તેઓને ભોજન આપે તો સાધુને પુણ્યબંધ થાય, અને સાધુ પુણ્યબંધ ઇચ્છતા નથી; કેમ કે પુણ્યબંધ સુવર્ણની બેડી જેવો છે.અને જો સાધુ પુણ્યબંધના પરિવાર માટે યાચકોને દાન ન આપે તો તે યાચકોને સાધુ પ્રત્યે દ્વેષ થાય, સાધુનો અવર્ણવાદ બોલે, જેથી તે યાચકો દુરંત સંસારમાં ભટકે. તેથી તેવા જીવોના અહિતને નિવારવા માટે સાધુ પ્રચ્છન્ન ભોજન કરે. અહીં વિશેષ એ છે કે સાધુ તે ભવમાં મોક્ષે ન જાય તોપણ સંયમની આરાધનાથી આનુષંગિકરૂપે બંધાયેલા પુણ્યથી તેઓ ઉત્તમ કોટિના દેવભવને પામે છે; છતાં સાધુ પુણ્યબંધના અર્થી હોતા નથી, પરંતુ નિર્જરાના અર્થી હોય છે, અને નિર્જરાનો ઉપાય શીલાદિ ભાવધર્મ જ છે; અને આ ભવમાં સાધુ શીલાદિરૂપ ભાવધર્મનો પ્રકર્ષ ન કરી શકે તો મોક્ષ પ્રાપ્ત થાય નહિ, તેથી આ ભવમાં કરેલ સંયમની આરાધનાથી આનુષંગિક રીતે પ્રાપ્ત થયેલા પુણ્યના બળથી તે સાધુને દેવભવ પ્રાપ્ત થાય, તોપણ તે સાધુની સંયમની પ્રવૃત્તિ નિર્જરાને અનુકૂળ હોય છે. જ્યારે શ્રાવકો નિર્જરામાં યત્ન કરી શકે તેવી ભૂમિકાવાળા નહીં હોવાથી તેઓ નિર્જરાર્થે શીલાદિ ધર્મને સેવતા હોય તોપણ પ્રબળ પુણ્યના ઉપાયરૂપ દાનધર્મને પણ સેવે છે; અર્થાત્ જેમ સાધુ જાણતા હોય છે કે પુણ્ય એ સોનાની બેડી સરખું છે તેમ પરિણત શ્રાવક પણ જાણતા હોય કે પુણ્ય સોનાની બેડી સરખું છે, તેથી મોક્ષ માટે શીલાદિધર્મમાં યત્ન કરવો જોઈએ; તોપણ શીલાદિ ભાવધર્મમાં પૂર્ણ રીતે યત્ન કરવાનું શ્રાવકનું સામર્થ્ય હોતું નથી, આથી મોક્ષમાં સહાયક એવા દાનધર્મને પણ શ્રાવક સેવે છે; જ્યારે સાધુ તો For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રતિદિનક્રિયાવસ્તુક“પાત્રકધાવન” દ્વાર / ગાથા ૩૯૧-૩૯૨ કેવલ નિર્જરાર્થે શીલાદિ ભાવધર્મમાં યત્ન કરે છે, અને નિર્જરાની પૂર્ણતાની પ્રાપ્તિ ન થઈ હોવાથી આનુષગિકરૂપે પ્રાપ્ત થયેલા પુણ્યથી તેઓ દેવભવમાં જાય છે. ૩૯૧ અવતરણિકાઃ मूलद्वारगाथायां पात्रकधावनद्वारं व्याख्यातं, तदनन्तरं यद्विधेयं तद्दर्शयति - અવતરણિકાર્ય : મૂળદ્વારગાથા ૨૩૦માં બતાવેલ સાતમું પાત્રધાવન” દ્વાર ગાથા ૩૮૮થી ૩૯૧માં વ્યાખ્યાન કરાયું હવે તેનાથી પછી=પાત્રધારન કર્યા પછી, જે કરવા યોગ્ય છે, તેને દર્શાવે છે – ગાથા : संवरणं तयणंतरमेक्कासणगे वि अप्पमायत्थं । आणाअणुहव सेअं आगारनिरोहओ अण्णं ॥३९२॥ पत्तगधुवण त्ति दारं गयं ॥ અન્વચાઈ: I havજે વિકએકાશનક હોતે છતે પણ તયuતાં તેના પછી=પાત્રકધાવન પછી, મUTHપુર્વક આજ્ઞાનો અનુભવ થવાથી આજ્ઞાની ઉપસ્થિતિ થવાથી, ગvi=અન્ય (પ્રયોજન)-AIIBનિરમો આગારનો નિરોધ થવાથી અપ્પનીયર્થા=અપ્રમાદ અર્થે સંવરV=સંવરણ=પચ્ચખ્ખાણ ગ્રહણ કરવું, ગં=શ્રેય છે. પત્તાધુવU[=પાત્રકધાવન” ત્તિ એ પ્રકારે સારું યંત્રદ્વાર ગયું=સમાપ્ત થયું. ગાથાર્થ : એકાસણું હોવા છતાં પણ પાત્રા ધોયા પછી આજ્ઞાની ઉપસ્થિતિ થવાથી અને બીજું પ્રયોજનઆગારનો નિરોધ થવાથી અપ્રમાદ માટે પચ્ચખાણ ગ્રહણ કરવું શ્રેય છે. ટીકા : पात्रधावनानन्तरं प्रत्याख्यानं विधेयं, यद्यपि प्रागेवैकाशनकं प्रत्याख्यातं तथाऽपि भुक्त्वा प्रत्याख्यानं ग्राह्यं अप्रमादार्थं तथाऽऽज्ञानुभवात् श्रेयः, एतदाकारनिरोधतश्चाऽन्यत्प्रयोजनं, सागारियागारेणं गुरुअब्भुटाणेणं आउंटणपसारेणं पारिद्वावणियागारेणं' इत्येते प्राक् आकार गृहीताः तेषां निरोधार्थं पुनरपि प्रत्याख्यानं विधेयमिति ॥३९२॥ * “દત સUTો વિ''માં ‘પ'થી એ સમુચ્ચય કરવો છે કે એકાસણું ન હોય ત્યારે તો વાપર્યા પછી પચ્ચખ્ખાણ કરવું આવશ્યક છે, પરંતુ એકાસણું હોય ત્યારે પણ વાપર્યા પછી અપ્રમાદ અર્થે પચ્ચખાણ કરવું શ્રેય છે. ટીકાર્થ: પાત્રકધાવનની પછી પચ્ચકખાણ કરવું જોઈએ. જોકે પહેલાં જ એકાસણું પ્રત્યાખ્યાત છે=ભોજન કરતાં પહેલાં જ એકાસણાનું પચ્ચકખાણ કરાયેલું છે, તોપણ તે પ્રકારે આજ્ઞાનો અનુભવ થવાથી=ભગવાનની આજ્ઞાની ઉપસ્થિતિ થવાથી, અપ્રમાદ અર્થે ભોજન કરીને પચ્ચકખાણ ગ્રહણ કરવું શ્રેય છે, અને આગારનો નિરોધ થવાથી આ અન્ય પ્રયોજન છે. તે સ્પષ્ટ કરે છે – સાગારિક આગાર, ગુરુ અભ્યત્થાન આગાર, For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “પાત્રકધાવન” દ્વાર-“વિચાર” દ્વાર / ગાથા ૩૯૨-૩૯૩ ૨૧૫ આકુંચન-પ્રસારણ આગાર અને પારિષ્ઠાપનિકા આગાર; આ આગારો પહેલાં ગ્રહણ કરાયા હતા, તેઓના નિરોધ અર્થે ફરી પણ=ભોજન કરીને પાત્રધાવન કર્યા પછી પણ, પચ્ચકખાણ કરવું જોઈએ. ભાવાર્થ: ગોચરી વાપર્યા પછી પાત્રા ધોવાની વિધિનું વર્ણન ગાથા ૩૯૧માં પૂરું થયું. ત્યારબાદ જે પચ્ચખાણ કરવાનું છે તેને પાત્રપાવનકારની અંર્તગત લઈને ગ્રંથકારશ્રી તેનું સ્વરૂપ બતાવે છે – સાધુએ એકાસણું કર્યું હોય તોપણ અપ્રમાદની વૃદ્ધિ માટે પાત્રા ધોયા પછી સાધુ પચ્ચકખાણ કરે છે અર્થાત્ એકાસણાનું પચ્ચખાણ પૂર્વે કર્યું હોવાથી વાપર્યા પછી પણ આહારત્યાગનું પચ્ચખાણ છે જ, તોપણ ફરી પાણી વાપરવાનું ન હોય તો ચોવિહારનું કે પાણી વાપરવાનું હોય તો તિવિહારનું પચ્ચખાણ લેવાથી સાધુને “હવે મારે આહાર વાપરવાનો નથી,” એવો એક સંકલ્પવિશેષ થાય છે, જે અપ્રમાદભાવની વૃદ્ધિનું કારણ બને છે, માટે સાધુ પચ્ચકખાણ કરે છે. વળી, વાપર્યા બાદ પાત્રા ધોયા પછી બીજી વખત પચ્ચકખાણ લેવાથી ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે, જે આત્મા માટે કલ્યાણરૂપ છે, અને વાપર્યા પછી પચ્ચખાણ લેવાનું બીજું પ્રયોજન એ છે કે એકાસણાનું પચ્ચખાણ લેતી વખતે “સાગરિયાગારેણં, આઉટણપસારેણં, ગુરુઅદ્ભુટ્ટાણેણં, પારિઢાવણિયાગારેણં” એમ જે ચાર આગારો રાખેલા હતા, તેનો પણ ફરી પચ્ચકખાણ ગ્રહણ કરવાથી નિરોધ થાય છે. માટે સાધુએ પાત્રા ધોયા પછી પચ્ચકખાણ ગ્રહણ કરવું જોઈએ. li૩૯રા અવતરણિકા: अधुना विचारद्वारमाह - અવતરણિકાઈઃ પાત્રા ધોઈને પચ્ચકખાણ લીધા પછી સાધુ મળત્યાગ અર્થે સંજ્ઞાભૂમિમાં જાય છે, તેથી હવે મૂળદ્વાર ગાથા ૨૩૦માં બતાવેલ આઠમા “વિચારધારાને કહે છે – ગાથા : कालमकाले सण्णा कालो तइयाए सेसगमकालो । पढमा पोरिसि आपुच्छ पाणगमपुष्फि अण्ण दिसिं ॥३९३॥ અન્વચાઈ: - વાર્તાને સઈUT=કાલ-અકાલમાં સંજ્ઞા થાય છે, તફયાણ નો-તૃતીયામાંeત્રીજી પોરિસીમાં, (સંજ્ઞા થાય તે) કાલ છે. સેલમાનોઃશેષ અકાલ છે. ઢિમા પરિસિ=પ્રથમ પોરિસીમાં (સંજ્ઞા થયે છતે બીજા સાધુઓને) માપુ પૂછીને અહિં અન્ય દિશાને વિષે પુષ્ટિપાછાં અપુષ્મિત=ગંધરહિત, પાનક (ગ્રહણ કરવું જોઈએ.) ગાથાર્થ : કાલમાં અને અકાલમાં સંજ્ઞા થાય છે, ત્રીજી પોરિસીમાં સંજ્ઞા થાય તે કાલસંજ્ઞા છે, શેષ અકાલસંજ્ઞા For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રતિદિનક્રિયાવસ્તક “વિચાર' દ્વાર/ ગાથા ૩૯૩ છે. પ્રથમ પોરિસીમાં સંજ્ઞા થાય તો અન્ય સાધુઓને પૂછીને અન્ય દિશામાં ગંધરહિત પાનક ગ્રહણ કરવું જોઈએ. टीका: कालाकालयोः संज्ञा, संज्ञेति समयपरिभाषया पुरीषोत्सर्गः, स काले अकाले च भवति, तत्र कालस्तृतीयायां पौरुष्यां तस्याः औचित्येन, शेष: अकाल: स्वाध्यायादिहानिप्रसङ्गात्, प्रथमायां पौरुष्यां संज्ञाभावे सत्यापृच्छ्य शेषसाधून् पानकमपुष्पितमन्यस्यां दिशि ग्राह्यमिति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु वृद्धसम्प्रदायादवसेयः, स चायम् - सण्णा दुविहा-काले अकाले य, तत्थ जा काले सा सुत्तपोरिसिं अत्थपोरिसिं च काऊणं कालस्स पडिक्कमित्ता जायाए वेलाए सा काले, अहवा जा जिमियस्स सा काले, सेसा अकाले, जइ णाम पढमपोरिसीए सण्णा भविज्जा तत्थ को विही? तत्थ उग्गाहेत्ता पाणयं गिण्हइ, अह ण उग्गाहेइ असामायारी, लोगो विजाणइ-जहा एस बाहिरपाणयं गिण्हइ, ताहे ण दिज्ज चउत्थरसिअं, उग्गाहिएण य अण्णो गुणो, कोइ सड्ढो पहाइओ, सद्धाए पुण्णाए साहू दिट्ठो, धुवो लाभो त्ति पडिलाहिज्ज, सो वि लाभो भवइ, संका वि ण भवइ, अण्णे जाणंति-जहा पाणगस्स हिंडंति, सो पुण केरिसं पाणगं गिण्हड़ त्ति? अच्छमपुफियम्=अगंधं जाहे ण होज्ज चउत्थरसिअं ताहे तिदंडोदयं गिण्हइ, जाए दिसाए सण्णाभूमी ताए दिसाए न घेत्तव्वं, जड़ गिण्हइ असामायारी, उड्डाहो हुज्जा, तम्हा अण्णाए दिसाए पाणयं घेत्तव्वं, तं पि जइ अणाउच्छाए वच्चति असामायारी, तो तेणं परिमियं पाणयं गहियं, ताहे अण्णो वि भणेज्ज अहं पि वच्चामि', जइ परिमिए एक्कस्स दो वच्चति उड्डाहो, अह ण(?णं) अण्णं मग्गइ ताहे भावासण्णा(?ण्णं) भवति, ताहे दोसा, तम्हा आपुच्छित्ता गंतव्वं पाणयस्स, आमंतेयव्वा य 'अज्जो ! कस्स भे कज्जो सण्णापाणएण?' ताहे जत्तिया भणंति तेसिं परिमाणेण गिण्हइ, जइ दो वच्चंता ता तिण्ह परिमाणेण गिण्हइ, अह बहवे ताहे अपरिमियं गिव्हिज्जा, चित्तूण आगओ बाहिं पडिलेहेत्ता पमज्जित्ता दंडयं ठावित्ता इरियाए पडिक्कमित्ता आलोएत्ता दाएत्ता पुणो वि आपुच्छंति वच्चामि बाहिं', आणयइ आमंतेइ, जइ कोइ वच्चइ ताहे तप्पमाणं पाणयं गिण्हइ, जाहे नत्थि अप्पणा एगो ताहे बिउणं गिण्हइ, ताहे एक्कलगो वि वच्चइ, तं ओग्गाहिअमण्णस्स दाऊण हत्थे दंडयं पमज्जित्ता ताहे गिण्हइ, जइ अणापुच्छाए वच्चइ असामायारी, आवस्सियं न करेइ असमायारी, एवं ता अकालसण्णाए भणिओ विही, जा सा कालओ सा सुत्तत्थाणि करित्ता ततियाए पोरिसिए त्ति। अलं तावत्सामाचार्यन्तरेण ॥३९३॥ नोध: ટીકામાં મદ માં છે તેને સ્થાને ગદ જ હોવું જોઈએ, અને તે “' વાક્યાલંકારમાં હોય તેમ ભાસે છે, અથવા अह पछी रहेलो ण वधारानो लासे छे. वी भावासण्णा ने स्थाने भावासण्णं सध्यमे. टीकार्थ: कालाकालयोः ...... पुरीषोत्सर्गः सामने मामा संशा थाय छे. संमेले शास्वनी परिभाषा વડે પુરીષનો ઉત્સર્ગ મળનો ત્યાગ; स ....... भवति ते=पुरीषन) Gral, मा भने स मय थाय छे. तत्र ...... प्रसङ्गात् त्यांनी पोरिसीमां तेनुसंशानु, Gयित५j sोवाथी उस . स्वाध्यायाहिनी હાનિનો પ્રસંગ હોવાથી શેષત્રત્રીજી પોરિસી સિવાયનો, અકાલ છે. प्रथमायां ...... गाथाक्षरार्थः पठेदी पोरिसीमा संशानो माव थये छते शेष साधुमाने पूछीने पुष्पित પાનક=ગંધરહિત ચોખાનું ધોવણ વગેરે, અન્ય દિશામાં જે દિશામાં પોતાને મળનો ત્યાગ કરવા માટે જવાનું છે તેનાથી અન્ય દિશામાં, ગ્રહણ કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવરનુક/ ‘વિચાર' દ્વાર/ ગાથા ૩૯૩ ૨૧૦ ભાવાર્થ ... રાય, વળી ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથી જાણવો, અને તે આ છે – સUOT ... માત્રે ય સંજ્ઞા બે પ્રકારની છે ઃ કાલમાં અને અકાલમાં. તથ ... #ા મહાને ત્યાં બે પ્રકારની સંજ્ઞામાં, જે સંજ્ઞા કાલમાં છે તે સૂત્રપોરિસીને અને અર્થપોરિસીને કરીને, કાલનું પ્રતિક્રમણ કરીને થયેલી વેળામાં થાય, તે સંજ્ઞા કાલમાં છે. અથવા જમેલાને ભોજન કરેલા સાધુને, જે થાય તે સંજ્ઞા કાલમાં છે. શેષ=બાકીની વેળામાં થયેલી સંજ્ઞા, અકાલમાં છે. . વિદી ? જો પ્રથમ પોરિસીમાં સંજ્ઞા થાય ત્યાં કઈ વિધિ? તે બતાવે છે – તથ - હિંસિ ત્યાં અવગાહન કરીને=પાત્રાને ઝોળીથી વીંટાળીને, પાનકને ગ્રહણ કરે છે. જો અવગાહન ન કરે તો અસામાચારી છે. લોક જાણે છે - જેવી રીતે આ સાધુ બાહિરપાનકને=મળત્યાગ માટે લઈ જવાના પાનકને, ગ્રહણ કરે છે, ત્યારે ચતુર્થરસિકને છાશની આશને, ન આપે, અને અવગાહિત વડે–પાત્રાને ઝોળીથી ઢાંકવા વડે, અન્ય ગુણ છે=બીજો લાભ છેઃ કોઈ શ્રાદ્ધ જતો હોય, પૂર્ણ શ્રદ્ધા વડે સાધુ જોવાયા, ધ્રુવ ચોક્કસ, લાભ થશે, એ પ્રમાણે પડિલાભે, તે પણ લાભ થાય છે. શંકા પણ થતી નથી. અન્ય લોકો જાણે છે– જેવી રીતે પાનક માટે ફરે છે. સો ... શિvg ત્તિ વળી તે સાધુ, કેવા પ્રકારના પાનકને ગ્રહણ કરે છે? એથી કહે છે – 0 છમ અપાયું ત્તવં સ્વચ્છ, અપુષ્મિત=ગંધરહિત, એવું ચતુર્થરસિક જ્યારે ન હોય=પ્રાપ્ત ન થાય, ત્યારે ત્રિદંડોદકને ત્રણ વાર ઉકાળેલા પાણીને, ગ્રહણ કરે છે. જે દિશામાં સંજ્ઞાભૂમિ હોય=મળત્યાગ માટે જવાની શુદ્ધ ભૂમિ હોય, તે દિશામાં પાનક ગ્રહણ કરવું ન જોઈએ. જો ગ્રહણ કરે તો અસામાચારી થાય, પ્રવચનનો ઉફાહ થાય. તે કારણથી અન્ય દિશામાં પાનક ગ્રહણ કરવું જોઈએ. તે દિ તારે તો તે પણ=પાનક પણ, જો અનાપૃચ્છાથી જાય=અન્ય સાધુઓને પૂછ્યા વિના ગ્રહણ કરવા માટે જાય, તો અસામાચારી થાય. તેથી બીજાને પૂછ્યા વગર જવાથી, તેના વડે=પાનક લેવા જનાર સાધુ વડે, પરિમિત=પ્રમાણસર, પાનક ગ્રહણ કરાયું, ત્યારે અન્ય પણ સાધુ કહે– હું પણ આવું છું. જો એકને પરિમિત એવા પાનકમાં બે સાધુ જાય, તો ઉડ્ડાહ થાય. હવે અન્યને માર્ગણ કરે=બીજું પાનક માંગવા માટે જાય, તો ભાવાસન થાય છે અર્થાતુ મળત્યાગની હાજત તીવ્ર થાય છે, ત્યારે દોષો થાય. ભાવાસનથી થતા દોષોનું વર્ણન ગાથા ૪૨૩માં કરેલ છે. તા ... દિના તે કારણથી પૂછીને અન્ય સાધુઓને પૂછીને, પાનક માટે જવું જોઈએ અને આમંત્રણ કરવું જોઈએ – હે આર્ય! સંજ્ઞાના પાનક વડે કોને કાર્ય છે? ત્યારે જેટલા સાધુઓ કહે છે, તેઓના પરિમાણથી પાનક ગ્રહણ કરે. જો બે જાય બે સાધુ મળત્યાગ માટે આવતાં હોય, તો ત્રણ સાધુઓના પરિમાણથી પાનક ગ્રહણ કરે, અથવા બહુ હોય=ઘણા સાધુઓ આવતા હોય, તો અપરિમિત=ઘણું પાનક, ગ્રહણ કરે. હિનૂUT ... Aનો વિ વવ ગ્રહણ કરીને આવેલા=પાનક ગ્રહણ કરીને આવેલા સાધુ, બહાર હાથ-પગને ને. પ્રમાર્જીને, દંડકને સ્થાપીને, ઇરિયાવહિયાથી પ્રતિક્રમીને, પાનકને આલોવીને, ગુરને દેખાડીને, ફરી પણ પૂછે છે, હું બાહિરને વિષે જાઉં છું. જણાવે અન્ય સાધુઓને પણ પાનક આવી ગયું છે તેમ જણાવે, અને આમંત્રણ આપે. જો કોઈ સાધુ આવે, ત્યારે તેના પ્રમાણવાળું પાનક ગ્રહણ કરે. જ્યારે આત્મા સાથે નથી=કોઈ સાધુ પોતાની સાથે આવતું નથી, ત્યારે એક દ્વિગુણને=બમણા પાનકને, ગ્રહણ કરે છે, ત્યારપછી એકલો પણ જાય છે. .... જિદ્દ અવગાહિત એવા તેને=ઝોળીથી વીંટાળેલ એવા પાત્રકને, અન્ય સાધુના હાથમાં આપીને, દંડકને પ્રમાર્જીને ત્યારે પાત્રક ગ્રહણ કરે છે. નવું... વિહી જો અનાપૃચ્છાથી જાય છે=સંજ્ઞાભૂમિએ જતી વખતે જો અન્ય સાધુઓને પૂછ્યા વિના સાધુ જાય છે, તો અસામાચારી થાય, આવશ્વિકીને કરતા નથી, તો અસામાચારી થાય, આ પ્રમાણે અકાલસંજ્ઞામાં વિધિ કહેવાઈ. ના સા ... પરિસિણ જે તે સંજ્ઞા કાલથી છે, તે સૂત્ર-અર્થોને કરીને તૃતીય પોરિસીમાં થાય છે. ‘ત્તિ' વૃદ્ધ સંપ્રદાયના કથનની સમાપ્તિ અર્થે છે. ત્ન .... યંતરે અન્ય સામાચારીથી સર્યું. li૩૯all For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રતિદિનક્રિયાવસ્તક “વિચાર' દ્વાર/ ગાથા ૩૯૪ અવતરણિકા: एतदेव सूचयन्नाह - અવતરણિતાર્થ : આને જ સૂચવતાં કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે સંજ્ઞા કાલમાં અને અકાલમાં થાય છે, ત્રીજી પોરિસીમાં થાય તે કાલસંજ્ઞા છે અને શેષ કાળમાં થાય તે અકાલસંજ્ઞા છે. તેમાં પ્રથમ પોરિસીમાં સંજ્ઞા થાય તો અન્ય સાધુઓને પૂછીને અન્ય દિશામાં પાનક ગ્રહણ કરવું જોઈએ, એ વિધિનું જ મૂળગાથામાં સંક્ષેપથી સૂચન કરતાં કહે છે – ગાથા : अइरेगगहण उग्गाहिएण आलोइअ पुच्छिउँ गच्छे । एसा उ अकालंमी अणहिंडिअहिंडिआ काले ॥३९४॥ અન્વયાર્થ: ૩૫હિ માદUT=ઉદ્ગ્રાહિત વડે અતિરિક્ત ગ્રહણ ઝોળીથી વીંટાળેલા પાત્રક વડે પાનકને વધારે ગ્રહણ કરે, માત્નોરૂમ પુછવું છે- આલોચીને પૂછીને જાય=પાનક વહોરીને આવ્યા પછી પાનક વહોરવામાં લાગેલા દોષોનું ગુરુ પાસે આલોચન કરીને બીજા સાધુઓને પૂછીને પછી પોતે સંજ્ઞાભૂમિએ જાય. અલી ૩ અક્ષાબંધી વળી આ અકાલમાં (સંજ્ઞા) છે, મર્હિડિદિંડિ જો=અણહિડિત અને હિડિતની કાલમાં (સંજ્ઞા) છે. ગાથાર્થ : ઝોળીથી વીંટાળેલ પાત્રક વડે પાનકને વધારે ગ્રહણ કરે, પાનક વહોરીને આવ્યા પછી પાનક વહોરવામાં લાગેલા દોષોનું ગુરુ પાસે આલોચન કરીને બીજા સાધુઓને પૂછીને પછી પોતે સંજ્ઞાભૂમિએ જાય. વળી આ અકાલમાં સંજ્ઞા છે, અણહિંડિત અને હિંડિતની કાલમાં સંજ્ઞા છે. ટીકા? अतिरिक्तग्रहणं पानकस्य उद्ग्राहितेन भाजनेनालोच्य गुरोः पृष्ट्वा तमन्यांश्च साधून् गच्छेत्, एषा पुनरकाले संज्ञा, अहिण्डितहिण्डितयोस्तु काल इति, कालसंज्ञाविषयविभागो निदर्शित एवेति गाथार्थः //૩૧૪ ટીકાર્થ: ઉદ્ઘાહિત ભાજન વડેeઝોળીથી ઢાંકેલા પાત્રક વડે, પાનકનું અતિરિક્ત ગ્રહણ કરે, ગુરુની પાસે આલોચન કરીને તેને=ગુરુને, અને અન્ય સાધુઓને પૂછીને જાય=સાધુ મળત્યાગ કરવા માટે સંજ્ઞાભૂમિએ જાય. વળી આ અકાલમાં સંજ્ઞા છે. વળી અહિંડિત અને હિંડિતની ગોચરી વહોરવા નહીં ફરેલા અને ફરેલા માટે સાધુની, સંજ્ઞા કાલમાં છે. “તિ' ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિમાં છે. કાલસંજ્ઞાવિષયક વિભાગ નિદર્શિત જ છે પૂર્વગાથામાં વૃદ્ધસંપ્રદાયના કથનમાં દર્શાવાયેલો જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રતિદિનક્રિયાવસ્તક “વિચાર' દ્વાર/ ગાથા ૩૯૪-૩૯૫ ૨૧૯ ભાવાર્થ : કોઈ સાધુને અકાલમાં મળત્યાગ કરવાની શંકા થાય, ત્યારે પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રમાણે તે સાધુ વિધિપૂર્વક સંજ્ઞાભૂમિએ જાય, અને પોતાને આવશ્યક હોય તેનાથી વધારે પાણી ગ્રહણ કરે, જેથી સંજ્ઞાભૂમિમાંથી આવતા કે જતા ગૃહસ્થો જોતા હોય તો વધેલા પાણીથી હાથ-પગ ધોઈ શકાય, જેથી શાસનનો ઉડ્ડાહ ન થાય; પરંતુ જો વધારે પાણી ન લીધું હોય તો પાણી નહીં વધવાથી કોઈ ગૃહસ્થ જોતા હોય તોપણ સાધુ હાથ-પગ ધોઈ ન શકે, જેથી તે સાધુને જોઈને કોઈ ગૃહસ્થને થાય કે સાધુઓ અશુદ્ધ ભૂમિમાંથી આવ્યા પછી સ્વચ્છ થતા નથી, તેથી આ લોકોનો ધર્મ અશુચિવાળો છે. વળી જો ગૃહસ્થ ન હોય તો સાધુને પાણીથી હાથ-પગ ધોવાની આવશ્યકતા રહેતી નથી; આમ, સાધુ મળત્યાગ કરવા સંજ્ઞાભૂમિએ જતી વખતે વધારે પાણી લઈને જાય, અને તે પાનક પણ વસ્ત્રથી ઢાંકેલ પાત્રામાં ગ્રહણ કરે; જેથી કોઈ ગૃહસ્થને શંકા ન થાય કે આ સાધુ સંજ્ઞાભૂમિએ જવા નીકળ્યા છે. વળી પાત્રાને ઝોળીથી ઢાંકીને લઈ જવાનું વિશેષ કારણ આગળની ગાથાની ટીકામાં બતાવ્યું છે. અને સંજ્ઞાભૂમિએ જતી વખતે પણ ગુરુને અને અન્ય સાધુઓને પૂછીને જાય, જેથી કોઈને મળત્યાગ માટે સાથે આવવું હોય તો આવી શકે. આ પ્રકારની અકાલસંજ્ઞાની વિધિ છે. વળી કાલસંજ્ઞાવિષયક વિભાગ પૂર્વગાથામાં વૃદ્ધ સંપ્રદાયના વર્ણનમાં બતાવ્યો કે “તસ્થ ના વાસ્તે સી सुत्तपोरिसिं अत्थपोरिसिं च काऊणं कालस्स पडिक्कमित्ता जायाए वेलाए सा काले, अहवा जा जिमियस्स સી ને એ રીતે સૂત્રપોરિસી અને અર્થપોરિસી કરીને કાળનું પ્રતિક્રમણ કર્યા પછી ગોચરીએ જતાં પહેલાં મળત્યાગ માટે જાય, તે અહિંડિતકાલસંજ્ઞા છે; અને જેઓ ગોચરી લાવ્યા પછી વાપર્યા પછી મળત્યાગ માટે જાય, તે હિડિતકાલસંજ્ઞા છે. ૩૯૪ો. અવતરણિકા: उत्कृष्टकालसंज्ञामाह - અવતરણિયાર્થ: ગાથા ૩૯૩માં કાલસંજ્ઞા અને અકાલસંજ્ઞાનું સ્વરૂપ બતાવ્યું, અને ગાથા ૩૯૪માં કાલસંજ્ઞાના હિંડિત અને અહિંડિત, એમ બે ભેદ પાડ્યા. તેમાંથી હિંડિતકાલસંજ્ઞા ઉત્કૃષ્ટ કાલસંજ્ઞા છે, તેથી હવે ઉત્કૃષ્ટ કાલસંજ્ઞાને કહે છે – ગાથા : कप्पेऊणं पाए एकिक्कस्स उ दुवे पडिग्गहिए । दाउं दो दो गच्छे तिण्हट्ठ दवं तु घित्तूणं ॥३९५॥ અન્વયાર્થ: પાણ પેક પાત્રોને કલ્પ કરીનેeગોચરી વાપર્યા પછી પાત્રાને ત્રણ વાર ધોઈને, ક્ષત્રિ એક-એકના જ=પોતાના અને પોતાના સંઘાટકના એમ બંનેના જ, તુવે પડિયા િતાબે-બે પ્રતિગ્રહકને આપીને તો વળી બે-બે સાધુ તિથ્રક્રુ-ત્રણ સાધુઓના અર્થે તવં દ્રવને-પાણીને, ધિતૂui=ગ્રહણ કરીને વચ્ચે જાય છે=મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જાય છે. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પ્રતિદિનક્રિયાવસ્તક “વિચાર' દ્વાર/ ગાથા ૩૫ ગાથાર્થ : ગોચરી વાપર્યા પછી પાત્રાને ત્રણ વાર ધોઈને પોતાના અને પોતાના સંઘાટકના એમ બંનેના જ બે બે પાત્રાને આપીને, વળી બે બે સાધુ ત્રણ સાધુઓ જેટલું પાણી ગ્રહણ કરીને મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જાય છે. ટીકાઃ कल्पयित्वा विशोध्य पात्राणि एकैकस्य तु स्वसङ्घाटकप्रतिबद्धस्य द्वौ द्वौ प्रतिग्रहको आत्मीयं तत्सम्बद्धं च दत्त्वा, समाध्यमात्रकानियमपरिभोगख्यापनपरमेतत्, द्वौ द्वौ गच्छतः द्रवं तु त्रयाणामय गृहीत्वा कुरुकुचादिनिमित्तमिति गाथार्थः ॥३९५॥ ટીકાર્ય : પાત્રોને કલ્પ કરીને=વિશુદ્ધ કરીને, સ્વ અને સંઘાટકરૂપે પ્રતિબદ્ધ એવા એક એકના જ=પોતાના અને પોતાના સંઘાટક સાધુના જ, બે બે પ્રતિગ્રહકને=આત્મીયને અને તેનાથી સંબદ્ધને પોતાના બે પાત્રને અને પોતાના સંઘાટકના બે પાત્રને, આપીને, વળી કુરકુચાદિના નિમિત્તેપગનું પ્રક્ષાલન વગેરે કરવા માટે, ત્રણ સાધુઓને માટે દ્રવને-પાણીને, ગ્રહણ કરીને બે બે જાય છે=બે બે સાધુઓ સંઘાટક બનીને સંજ્ઞાભૂમિએ મળત્યાગ કરવા જાય છે. આ સમાધિ, અમાત્રક અને અનિયમપરિભોગના ખ્યાપનમાં પર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ટીકામાં કહ્યું કે આ કથન અર્થાત્ “પાત્રાને કલ્પ કરીને એકેક સાધુના બે બે પ્રતિગ્રહને આપીને એ કથન સમાધિ, અમાત્રક અને અનિયમપરિભોગના ખ્યાપનમાં તત્પર છે. આનાથી એ ફલિત થાય કે સાધુ વાપર્યા પછી પોતાના પાત્રક-માત્રકને ધોઈને, પોતાના અને પોતાના સંઘાટકના પાત્રક-માત્રક પોતાના સંઘાટક સાધુને સોંપીને, અન્ય સંઘાટકમાંના એક સાધુ સાથે સ્પંડિલમાં મળત્યાગ અર્થે જાય. આ પ્રકારની શાસ્ત્રવિધિથી ત્રણ અર્થો ખ્યાપન થાય છે : (૧) સમાધિ (૨) અમાત્રક (૩) અનિયમપરિભોગ. (૧) સમાધિ : સાધુ મળત્યાગ કરવા જતી વખતે પોતાના પાત્રક-માત્રક કોઈ સાધુને સોંપ્યા વગર પોતાના સ્થાને મૂકીને જાય અને કોઈ તેને ગ્રહણ કરીને ગમે ત્યાં અન્ય સ્થાને મૂકે, તો જીવવિરાધના થવાની સંભાવના રહે. તેમ જ તે પાત્રા હિંસાનું અધિકરણ બને; અને સાધુ પોતાનાં ઉપકરણો અધિકરણ ન બને તે પ્રકારના સંવરભાવવાળા હોય છે, અને તે સંવરના પરિણામને અનુકૂળ તેઓના ચિત્તમાં કષાયોનું શમન વર્તે છે, જે જીવરક્ષાને અનુકૂળ સમાધિનો પરિણામ છે. અને તે સમાધિના પરિણામને કારણે જ સાધુઓ પોતાના પાત્રોને કોઈ સ્થાને મૂકતા નથી. આથી મળત્યાગ માટે જનાર સાધુ સમાધિવાળા હોય છે, એમ સંઘાટક સાધુને પોતાના પાત્રક-માત્રક આપીને એ કથનથી સૂચિત થાય છે. (૨) અમાત્રક : વળી સાધુઓ મળત્યાગ માટે જતી વખતે માત્રકનો ઉપયોગ કરતા નથી. આથી મળત્યાગ માટે જનાર સાધુ માત્રક વગરના હોય છે, એમ “સંઘાટક સાધુને પાત્રક-માત્રક આપીને એ કથનથી સૂચિત થાય છે. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ પ્રતિદિનક્રિયાવસ્તુક/ વિચાર' દ્વાર / ગાથા ૩૫-૩૯૬ (૩) અનિયમપરિભોગ : વળી સાધુઓ જેની સાથે સંઘાટક થઈને ભિક્ષા માટે ગયા હોય તેની સાથે જ સંઘાટક થઈને મળત્યાગ માટે જતા નથી, પરંતુ અન્ય સાધુ સાથે સંઘાટક થઈને જાય છે, કેમ કે દરેક પ્રવૃત્તિમાં નિયત બે સાધુ જ સંઘાટક બનીને સાથે રહે તો નિયમપરિભોગ થાય, અને તેમ થાય તો બે સાધુની પરસ્પરની પ્રીતિ વધે, જેથી અસંયમની પ્રાપ્તિ થાય. આથી એક સમુદાયમાં રહેલા સાધુઓ દ્રવ્યથી અનેક હોવા છતાં ભાવથી તો સદા એક જ હોય છે, કેમ કે સાધુઓ કોઈની સાથે પ્રીતિથી જોડાયેલા હોતા નથી, તેથી પરસ્પર પ્રીતિનો સંબંધ ન થાય તદર્થે અન્ય સાધુ સાથે સંઘાટક બનવારૂપ પરિભોગ પણ સાધુઓને નિયત રાખવાનો નથી. આથી શાસ્ત્રકારોએ મળત્યાગ કરવા જતી વખતે પોતાના સંઘાટક સાધુને પાત્રકમાત્રક આપીને અન્ય સંઘાટકમાંના એક સાધુ સાથે જવાનું કહેલ છે. અહીં વિશેષ એ છે કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સંયમની સર્વ ક્રિયાઓના સૂક્ષ્મ તાત્પર્યના પારને જોનારા છે, અને તેઓ મિતભાષી છે. તેથી પ્રસ્તુત પ્રસંગમાં તેઓશ્રીએ મિતભાષણરૂપે કહેલ છે કે આ રીતે પોતાના સંઘાટકને પોતાના પાત્રક-માત્રક સોંપવાથી સમાધિનું ખ્યાપન થાય છે. એ કથનથી અર્થથી એ સિદ્ધ થાય કે ષકાયના પાલન માટેની સાધુની જે જે સૂક્ષ્મ સામાચારી છે તે સર્વ સામાચારીથી સાધુ અત્યંત ભાવિત હોય છે, જેના કારણે તેઓમાં પકાયના પાલનને અનુકૂળ સુદઢ વ્યાપાર કરાવે તેવી કષાયોની અનાકુળતારૂપ સમાધિ વર્તતી હોય છે; અને તે સમાધિને કારણે સંયમને ઉપષ્ટભક એવી કોઈપણ પ્રવૃત્તિ તેઓ કંટકાકીર્ણ ભૂમિમાં ગમનતુલ્ય કરે છે, અને સંયમને ઉપખંભક એવા પ્રયોજનના અભાવમાં તેઓ સ્થિર આસનમાં બેસીને સ્વાધ્યાયાદિથી સતત ભાવિત થાય છે. આ પ્રકારના યત્નનું કારણ તેઓમાં વર્તતી તથા પ્રકારની સમાધિ છે. આથી જેઓમાં જે જે પ્રકારની સમાધિનો અભાવ હોય તેઓ તે તે પ્રકારની સંયમની ઉચિત યતનાઓ કરી શકતા નથી. આથી તેવા સાધુઓ સંયમના પ્રયોજનથી ગમનાદિ ચેષ્ટા કરતા હોય ત્યારે પણ તથા પ્રકારની સમાધિના અભાવને કારણે સમિતિઓમાં સમ્ય યત્ન કરી શકતા નથી. ||૩૯પો અવતરણિકા : एतदेव स्पष्टयति - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં ઉત્કૃષ્ટ કાલસંજ્ઞાનું સ્વરૂપ બતાવ્યું, જે ગોચરી વાપરીને પાત્રા ધોયા પછી મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જવાની પ્રવૃત્તિરૂપ છે. હવે આને જsઉત્કૃષ્ટ કાલસંજ્ઞાના સ્વરૂપને જ, સ્પષ્ટ કરે છે – ગાથા : कप्पेऊणं पाए संघाडइलो उ एगु दोण्हं पि । पाए धरेइ बिइओ वच्चइ एवं तु अण्णसमं ॥३९६॥ અન્વયાર્થ: પણ ખેઝvi વળી પાત્રોને કલ્પ કરીને ત્રણ વાર ધોઈને, સંપાદનો (ગોચરી માટે ગયેલા) સંઘાટકવાળા | એક-બેમાંથી એક સાધુ, સોથું પિ બંનેના પણ પણ ઘટ્ટ પાત્રોને ધારણ કરે છે. વિશે For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પ્રતિદિનક્રિયાવસ્તક “વિચાર” દ્વાર/ ગાથા ૩૯૬-૩૯૦ તુવળી દ્વિતીય-બીજા સાધુ, પુર્વ માસમં આ રીતે અન્યની સાથે બીજા સંઘાટકમાંના એક સાધુ સાથે, વશ્વડું જાય છે=મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જાય છે. ગાથાર્થ વળી પાત્રાને ત્રણ વાર ધોઈને ગોચરી માટે ગયેલા સંઘાટકવાળા બેમાંથી એક સાધુ બંનેના પણ પાત્રાને ધારણ કરે છે, વળી બીજા સાધુ આ રીતે અન્ય સંઘાટકમાંના એક સાધુ સાથે મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જાય છે. ટીકા : ____ कल्पयित्वा पात्राणि सङ्घाटकवान् एकः अन्यतरो द्वयोरपि पात्रे धारयति, द्वितीयस्तु सङ्घाटकवान् व्रजति एवमन्यसममिति अन्यसङ्घाटकसत्कसाधुसममिति गाथार्थः ॥३९६॥ ટીકાર્થ: પાત્રોને કલ્પ કરીને-ત્રણ વાર ધોઈને, સંઘાટકવાળા એક=અન્યતર=ગોચરીએ ગયેલા સંઘાટકમાંના બેમાંથી એક સાધુ, બંનેના પણ બે પાત્રને પાત્રક અને માત્રકને, ધારણ કરે છે. વળી સંઘાટકવાળા દ્વિતીય=ગોચરીએ ગયેલા સંઘાટકમાંના બીજા સાધુ, આ રીતે અન્યની સાથે બીજા સંઘાટક સંબંધી સાધુની સાથે, જાય છે=મળત્યાગ કરવા માટે સંજ્ઞાભૂમિએ જાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુ વાપર્યા પછી પાત્રાને ત્રણ વાર ધોવે, અને ત્યારપછી ગોચરી માટે જે બે સાધુ સંઘાટક બનીને ગયા હોય, તે સંઘાટકમાંના બે સાધુમાંથી કોઈપણ એક સાધુ પોતાના અને પોતાના સંઘાટક સાધુના, એમ બંનેના પાત્રાનું ધ્યાન રાખે; કેમ કે પાત્રા કોઈને સાચવવા આપ્યા વગર એમ ને એમ સાધુથી બહાર જવાય નહિ. તેથી મળત્યાગ માટે જનાર સાધુ પોતાના પાત્રા પોતાના સંઘાટક સાધુને સંભાળવા માટે આપે, અને બીજા સંઘાટક સંબંધી એક સાધુ સાથે મળત્યાગ કરવા માટે સંજ્ઞાભૂમિએ જાય. II૩૯દી ગાથા : एक्किक्को संघाडो तिण्हायमणं तु जत्तिअं होइ । दवगहणं एवइअं इमेण विहिणा उ गच्छंति ॥३९७॥ અન્વયાર્થ: Thદો સંવાડો એક એક સંઘાટક તિત્રણ સાધુઓને ગત્ત કાયમUાં જેટલું આચમન રોથાય છે, જીવ ત=એટલું જ વUEદ્રવનું ગ્રહણ કરે છે,) ૩વિUિC=આ જ વિધિથી=આગળની ગાથામાં કહેવાશે એ જ વિધિથી, છતિ=જાય છે=મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જાય છે. ગાથાર્થ : એક એક સંઘાટક ત્રણ સાધુઓને જેટલું આચમન થાય એટલું જ પાણી ગ્રહણ કરે છે, અને આગળમાં કહેવાશે એ જ વિધિથી મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જાય છે. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ પ્રતિદિનક્રિસ્થાવસ્તુક “વિચાર” દ્વાર/ ગાથા ૩૯૦-૩૯૮ ટીકાઃ एकैकः सङ्घाटक इति सङ्घाटकत्वं बहिर्भूम्यपेक्षया, त्रयाणामाचमनं यावद् भवति द्रवग्रहणमेतावत् करोतीति वाक्यशेषः, तदनेन विधिना व्रजन्ति, तुशब्दस्यावधारणार्थत्वादनेनैवेति गाथार्थः ॥३९७॥ ટીકાર્ય : એક એક સંઘાટક ત્રણ સાધુઓને જેટલું આચમન શુદ્ધિ, થાય છે, એટલું દ્રવનું ગ્રહણ કરે છે. સંઘાટકપણું બહિભૂમિની અપેક્ષાથી છે=બે બે સાધુનું યુગલ મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જવાની દૃષ્ટિથી સંઘાટકપણું છે. ત્યારપછી આ વિધિથી જાય છે=સાધુઓ મળત્યાગ કરવા માટે હવે કહેશે એ વિધિથી સંજ્ઞાભૂમિએ જાય છે. ગાથાના ચોથા પાદમાં રહેલ તુ શબ્દનું અવધારણનું અર્થપણું હોવાથી આનાથી જ=આગળમાં કહેવાશે એ વિધિથી જ, એમ વિકાર સમજવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે ગોચરી માટે ગયેલ સંઘાટકમાંથી એક સાધુને પોતાની ઉપધિ સોંપીને બીજા સાધુ, ગોચરી માટે ગયેલ અન્ય કોઈક સંઘાટકમાંના એક સાધુ સાથે મળત્યાગ માટે જાય. તે વખતે તે સાધુ અને અન્ય સંઘાટકમાંથી આવનાર સાધુ, એમ બંને સાધુ મળત્યાગ માટે જનાર સંઘાટક બને, અને તે સંઘાટક મળત્યાગ કર્યા પછી શુદ્ધિ માટે ત્રણ સાધુને આવશ્યક હોય તેટલું પાણી લઈને જાય છે, કેમ કે તે સંજ્ઞાભૂમિમાં ગૃહસ્થો દેખતા હોય, તો તે સંઘાટક સાધુ વધેલા પાણીનો હાથ-પગની શુદ્ધિ કરવા માટે ઉપયોગ કરે, જેથી ગૃહસ્થોને સાધુઓ પ્રત્યે જુગુપ્સા ન થાય. આથી ત્રણ સાધુઓને શુદ્ધિ કરવા માટે જોઈએ તેટલું પાણી લઈને એક-એક સંઘાટક, આગળની ગાથામાં કહેવાના છે એ વિધિથી સંજ્ઞાભૂમિમાં મળત્યાગ કરવા માટે જાય. |૩૯ના અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે એક-એક સંઘાટક ત્રણ સાધુના આચમન જેટલું પાણી ગ્રહણ કરીને આ જ વિધિથી જાય છે. તેથી હવે તે સંજ્ઞાભૂમિએ જવાની વિધિ જ બતાવે છે – ગાથા : अजुअलिया अतुरंता विगहारहिआ वयंति पढमं तु । निसिइत्तु डगलगहणं आवडणं वच्चमासज्ज ॥३९८॥ विआर त्ति दारं गयं ॥ અન્વયાર્થ: અનુમતિયા=અજુગલિત, તુરંતા–ત્વરા નહીં કરતા, વિરહાદિમા વિકથાથી રહિત એવા સાધુઓ પઢમં=પ્રથમ અંડિલને વિષે, તુ=પ્રથમ સ્થડિલના અભાવમાં અન્ય સ્થડિલને વિષે વયંતિ જાય છે. (અને ત્યાં જઈને) નિસિફg= બેસીને વવમીસિMEવર્ચને મળને, આશ્રયીને હુક્કાન હિi=ડગલનું ગ્રહણ (અને) માવડvi=આપતન (કરે છે.) વિવિચાર” ત્તિ એ પ્રકારે વારે સાયં દ્વાર ગયું પૂર્ણ થયું. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “વિચાર' દ્વાર/ ગાથા ૩૯૮ ગાથાર્થ : સમગતિથી નહીં ચાલતા, ત્વરિતગતિથી નહીં ચાલતા, વિકથાથી રહિત એવા સાધુઓ પ્રથમ ભાંગાવાળી શુદ્ધભૂમિમાં, પ્રથમ ભાંગાવાળી શુદ્ધભૂમિના અભાવમાં અન્ય શુદ્ધભૂમિમાં જાય છે, અને ત્યાં જઈને બેસીને મળને આશ્રયીને ડગલનું ગ્રહણ અને આપતન કરે છે. ટીકા : __ अजुअलिता इति समगमनपरिहारेण, अत्वरमाणा-असम्भ्राताः, विकथारहिता: ईर्योपयुक्ता एव, व्रजन्ति प्रथमं स्थण्डिलं, तुर्विशेषणार्थः तदभावेऽन्यत्, तत्र चैषा सामाचारी - थंडिलस्स अब्भासे दिसालोअंकरिति, किंनिमित्तं ? परिसोहणत्थं, डगलगाणंच आदाणं करिति, जइ उद्धट्टिओ गिण्हइ असामायारी अपमज्जिए वा जइ गिण्हइ, ते पुण डगलगा दुविहा-संबद्धा असंबद्धा य, संबद्धा जे भूमीए समं लग्गा, ते जइ गिण्हइ असामायारी, जा य तत्थ विराहणा, जे असम्बद्धा ते तिविहा-उक्कोसा मज्झिमा जहण्णा, उक्कोसा पहाणा मज्झिमा इट्टालादि जहण्णा लेट्टगादि, उक्कोसे समे मसिणे य गिण्हइ, ताहे तिन्नि वारे आवडेइ, जो भिन्नवच्चो सो तिण्णि अण्णे दोनि, जो अरिसाइत्तो भगंदलाइत्तो वा सो न गिण्हइ, कह पुण गिज्झंति? संडासयं पमज्जित्ता णिविट्ठो गिण्हति त्ति । एतदेवाह - निषद्य-उपविश्य डगलगग्रहणं करोति, आपतनं तेषामेव भूमौ, वर्च आसाद्य ग्रहणं तेषामेवेति માથાર્થ: રૂ૧૮ ટીકાર્ચઃ મજુનિતા ~ સ્થાનં સમગમનના પરિહાર વડે સંઘાટક સાધુ સાથે ચાલવાના ત્યાગ વડે, અજુગલિત, ત્વરા નહીં કરતા=અસંભ્રાંત, વિકથાથી રહિત=ઈર્યાસમિતિમાં ઉપયુક્ત જ, સાધુઓ પ્રથમ ચંડિલને વિષે જાય છે. સુવિશેષાર્થ: તદ્દમાવેડચ, “તું વિશેષણના અર્થવાળો છે. અને તે વિશેષણાર્થ જ બતાવે છે કે તેના અભાવમાં અન્યને વિષે=પ્રથમ ભાંગાવાળા સ્પંડિલના અભાવમાં અન્ય સ્પંડિલને વિષે, જાય છે. તત્ર વૈષા સામાવા-અને ત્યાં ઈંડિલને વિષે જવાના વિષયમાં, આ સામાચારી છે – ચંત્નિન્ન ... નફ ફિ ચૅડિલના અભ્યાસમાં=મળત્યાગ કરવાની શુદ્ધ ભૂમિની નજીકમાં, દિશાલોકને કરે છે–સાધુઓ દિશાનું અવલોકન કરે છે. શા માટે દિશાઓનું અવલોકન કરે છે ? તે બતાવે છે – પરિશોધન અર્થે પથ્થરો શોધવા માટે, દિશાઓનું અવલોકન કરે છે. અને ડગલોના આદાનને કરે છે–પથ્થરો લે છે. જો ઊર્ધ્વસ્થિત ગ્રહણ કરે=સાધુ પથ્થરો ઊભા ઊભા લે, અથવા જો અપ્રમાર્જિતને ગ્રહણ કરે=પથ્થરો પ્રમાર્યા વગર લે, તો અસામાચારી થાય. તે પુળ ... વિરાફ વળી તે ડગલો બે પ્રકારના છે સંબદ્ધ અને અસંબદ્ધ જેઓ ભૂમિ સાથે લાગેલા ચોટલા, હોય તે ડગલો સંબદ્ધ છે, જો તેઓસંબદ્ધ ડગલો, ગ્રહણ કરે તો અસામાચારી છે. અને જે કારણથી ત્યાં=સંબદ્ધડગલો ગ્રહણ કરવામાં, વિરાધના થાય છે. ...... નહિ જે અસંબદ્ધ ડગલો છે તે ત્રણ પ્રકારના છે: ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. ઉત્કૃષ્ટ પાષાણો પથ્થરો, મધ્યમ ઇટ વગેરે, જઘન્ય લેણુકાદિ=માટીના ઢેફાં વગેરે. સાધુ ઉત્કૃષ્ટ, સમ=સપાટ, અને મસૃણ=લીસા, એવા ડગલોને ગ્રહણ કરે છે. ત્યારપછી ત્રણ વાર અફાળે છે. જે ભિન્નવચેવાળા છે તે ત્રણને=જે સાધુને ઢીલો ઝાડો થતો હોય તે સાધુ ત્રણ ડગલોને, અન્યો બેને=બીજા સાધુઓ બે ડગલોને ગ્રહણ કરે, જે સાધુ મસાવાળા કે ભગંદરવાળા હોય, તે સાધુ ડગલોને ગ્રહણ ન કરે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રતિદિનક્રિયાવસ્તક “વિચાર' દ્વાર/ ગાથા ૩૯૮ દ ... શિપતિ વળી ડગલો કેવી રીતે ગ્રહણ કરાય છે? તે બતાવે છે – સંદેશકને પ્રમાર્જીને બેઠેલ સાધુ પ્રહણ કરે છે. ત્તિ' સામાચારીના કથનની સમાપ્તિ અર્થક છે. પતંવાદ - આને જ કહે છે=આ વાતને જ મૂળગાથાના ઉત્તરાર્ધમાં કહે છે – નિષદ્ય ... તેષામેવ ડગલોનું ગ્રહણ બેસીને કરે છે. તેઓનું જ ડગલોનું જ, ભૂમિમાં આપતન છે અર્થાત્ અફાળે છે. તેઓનું જ ડગલોનું જ, વર્ચને મળને, આશ્રયીને બેસીને ગ્રહણ છે. રૂતિ થાર્થ આ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૯૮ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ પંચવરતુક પ્રકરણ શબ્દશ: વિવેચન ભાગ-૨ આવશ્યક આદિ દ્વાર પ્રપેક્ષણા દ્વાર પ્રમાર્જના દ્વારા વિચાર દ્વાર ભિક્ષા દ્વારા પ્રતિદિનક્રિયા કુલક ઈર્યા દ્વાર સ્પંડિલ દ્વાર 213 bilskih ભુજના દ્વાર આલોચના દ્વારા : પ્રકાશક : માતા ગા) 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in DESIGN BY in Education international 9824348580