________________
૧૮૯
પ્રતિદિનક્રિયાવસ્તકનું ભોજન દ્વાર/ ગાથા ૩૬૫, ૩૬૬ થી ૩૬૮ ટીકાઃ
वेदनेति वेदनोपशमनाय वैयावृत्त्यार्थ ईयर्थं वा संयमार्थं वा तथा प्राणप्रत्ययमिति प्राणनिमित्तं षष्ठं पुनः धर्मचिन्तया भुञ्जीतेति गाथार्थः ॥३६५॥ ટીકાર્ય :
વેદનાના ઉપશમન માટે, વૈયાવૃજ્ય માટે, અથવા ઇર્યાના અર્થે=ઈર્યાસમિતિ માટે, અથવા સંયમ માટે, તથા પ્રાણના નિમિત્તે, વળી છઠ્ઠ ધર્મની ચિંતાથી સાધુ ભોજન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૬પા અવતરણિકા:
एतदेव स्पष्टयति - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં ભોજન કરવાનાં છ કારણો બતાવ્યાં. એને જ સ્પષ્ટ કરે છે –
ગાથા :
णत्थि छुहाए सरिसा वेअण भुंजिज्ज तप्पसमट्ठा ।दारं। छुहिओ वेआवच्चं न तरइ काउं तओ भुंजे ॥३६६॥दारं॥ ईरिअं च न सोहिज्जा ।दारं। पेहाईअंच संजमं काउं ।दारं॥
थामो वा परिहायइ ।दारं। गुणणुप्पेहासु अ असत्तो ॥३६७॥दारं॥ અન્વયાર્થ:
છુટ્ટા રિક્ષા વેમ પત્વિકક્ષુધાની સદેશ વેદના નથી, તપસમટ્ટ તેના=સુધાવેદનાના, પ્રશમાર્થે મંગિm=ભોજન કરે. દિ=શુધિત=ભૂખ્યા સાધુ, માવળં વાવૈયાવચ્ચને કરવા માટે ન ત૨ફુત્ર સમર્થ થતા નથી, તો મુંજે તે કારણથી ભોજન કરે. િર ર સહિષ્ણા=અને ઇર્યાને શોધતા નથી ઈર્યાસમિતિને શુદ્ધ પાળી શકતા નથી, પેદાશં ર સંગ અથવા પ્રેક્ષાદિ સંયમને કરવા માટે (સમર્થ થતા નથી,) થાનો વા પરાયઅથવા પ્રાણ પરિક્ષય પામે છે, UTUખેરાલુ મ ગલત્તો અથવા ગુણન-અનુપ્રેક્ષામાં અશક્ત થાય છે, (તે કારણથી સાધુ ભોજન કરે.) અવતરણિકા:
व्यतिरेकमाह - અવતરણિકાW: • * વ્યતિરેકને કહે છે અર્થાતુ પૂર્વે સાધુ કયા કારણથી ભોજન કરે? તે રૂપ અન્વય બતાવ્યો, હવે કયા કારણથી સાધુ ભોજન કરે નહીં? તે રૂપ વ્યતિરેક બતાવે છે –
• ગાથા :
न उ वण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽण्णेणं । तं पि न विगइविमिस्सं ण पगामं माणजुत्तं तु ॥३६८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org