________________
પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રભુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “પાત્રપ્રપેક્ષણા' | ગાથા ૨૦૬-૨૦૦
63
પાત્રપડિલેહણની વિધિ બતાવ્યા પછી સાધુએ પાત્ર કઈ રીતે ધારણ કરવા, એ વિશેષ રીતે જણાવવા અર્થે ગ્રંથકાર કહે છે –
તથા ... જળ અને જો તુબદ્ધ હોય તો ધારે છે–ચોમાસા સિવાયનો કાળ હોય તો પાત્રપડિલેહણ કર્યા પછી પાત્રને ધારણ કરે છે, અને સંવલન કરીને રજસ્ત્રાણને પણ ધારણ કરે છે. ઈતરમાં વિધિને કહેશે–ચોમાસામાં પાત્રને ધારણ કરવા વિષયક વિધિને ગાથા ૨૮૨માં ગ્રંથકાર કહેશે.
રૂતિ થાઈ. એ પ્રમાણે ગાથાર્થ છે. //ર૭રી અવતરણિકા:
પૂર્વમાં પાત્રપડિલેહણની વિધિ બતાવી. હવે સાધુ ગૃહસ્થ પાસે પાત્ર વહોરે, તે વખતે પાત્રનું કઈ રીતે પડિલેહણ કરે, જેથી જીવરક્ષા સમ્યગુ થાય? અને પાત્રમાં જીવો છે કે નહિ તેનો નિર્ણય કરી શકાય? તેથી તેની વિધિ બતાવે છે – ગાથા :
दाहिणकरेण कन्ने घेत्तुं भाणंमि वामपडिबंधे ।
खोडेज्ज तिन्नि वारे तिन्नि तले तिन्नि भूमीए ॥२७७॥ અન્વયાર્થ:
વાદિUવારે=જમણા હાથ વડે મામિ ? તું=ભાજનના કર્ણને=પાત્રના ખૂણાને, ગ્રહણ કરીને વામપરિવંધે વામ પ્રતિબંધ ઉપર=ડાબા હાથના મણિબંધ ઉપર, તિત્તિ વારે ઘોડેn-ત્રણ વાર પ્રસ્ફોટન કરે. સિગ્નિ તત્તે-ત્રણ વાર તલમાં હાથના તળિયા ઉપર, તિત્તિ ભૂમી ત્રણ વાર ભૂમિમાં=જમીન ઉપર, (પ્રસ્ફોટન કરે.) * આ ગાથા હસ્તપ્રત પ્રમાણે છે, પરંતુ ગુજરાતી અનુવાદવાળા પુસ્તકમાં બૃહકલ્યભાષ્યગાથા ૬૬૬ પ્રમાણે આ પ્રસ્તુત ગાથા સુધારેલ છે, તે આ પ્રમાણે – ગાથા :
दाहिणकरेण कोणं घेत्तुत्ताणेण वाममणिबंधे ।
खोडेज्ज तिन्नि वारे तिन्नि तले तिन्नि भूमीए ॥२७७॥ અન્વયાર્થ:
૩ત્તા જે દિવસે (=ઉત્તાન એવા દક્ષિણ કર વડે ચત્તા એવા જમણા હાથ વડે, તો ઘg=કોણને= પાત્રના ખૂણાને, ગ્રહણ કરીને(પાત્રને ઊંધું કરીને) વામમવંથે વામ મણિબંધમાંગડાબા હાથના મણિબંધ ઉપર, તિત્તિ વારે ઘોડે–ત્રણ વાર પ્રસ્ફોટન કરે, તિગ્નિ તત્તે-ત્રણ વાર તલમાં હાથના તળિયા ઉપર પ્રસ્ફોટન કરે, તિત્તિ મૂગી–ત્રણ વાર ભૂમિમાં જમીન ઉપર પ્રસ્ફોટન કરે. ગાથાર્થ :
ચત્તા જમણા હાથ વડે પાત્રના ખૂણાને ગ્રહણ કરીને, પાત્રને ઊંધું કરીને, ડાબા હાથના મણિબંધ ઉપર ત્રણ વાર પ્રસ્ફોટન કરે, ત્રણ વાર હાથના તળિયા ઉપર પ્રસ્ફોટન કરે, ત્રણ વાર જમીન ઉપર પ્રસ્ફોટન કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org