________________
પ્રતિદિનક્રિયાવસ્તુફ| ‘ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૦૯
૧૧૫
અવતરણિકા :
તત્ર ૨ –
અવતરણિયાર્થ:
પૂર્વગાથામાં બતાવ્યું કે ભિક્ષાટન કરીને સામાચારીની વિરાધના નહીં કરતા સાધુઓ વસતિમાં આવે છે. હવે ત્યાં વસતિમાં પ્રવેશ કરવામાં, શિષ્ટોની સામાચારી શું છે? તે તત્ર ત્ર'થી બતાવે છે – ગાથા:
तक्कालाणुवलद्धं मच्छिगकंदाइ विगिंचंति ।
उवलद्धं वा वि तया कहंचि जं णोज्झिअं आसि ॥३०९॥ અન્વયાર્થ :
તક્ષાતાવર્તવદ્ધ તે કાળમાં અનુપલબ્ધ=ભિક્ષાગ્રહણકાળમાં નહીં દેખાયેલ, ૩વદ્ધ વા વિ અથવા ઉપલબ્ધ પણ=ભિક્ષા ગ્રહણકાળમાં દેખાયેલ પણ, મછિવિટા=મક્ષિકા, કંટકાદિ તથા ત્યારે વિ=કોઈક રીતે = ઃિ માસ જે ઉષ્મિતત્રત્યાગ કરાયેલ, ન હતાં, (તેને) વિવિંતિ ત્યજે છે. ગાથાર્થ :
ભિક્ષા ગ્રહણકાળમાં નહીં દેખાયેલ, અથવા દેખાયેલ પણ માખી, કાંટા વગેરે ત્યારે કોઈ કારણે જે ત્યાગ કરાયેલ ન હતાં, તે માખી, કાંટા વગેરેનો ત્યાગ કરે છે. ટીકાઃ
तत्कालानुपलब्ध भिक्षाग्रहणकालादृष्टं मक्षिकाकण्टकादि विगिचंति पृथक्कुर्वन्ति परित्यजन्तीत्यर्थः उपलब्धं वाऽपि तदा=ग्रहणकाले कथञ्चित् सागारिकादिभयेन यन्नोज्झितं न परित्यक्तमासीदिति
થાર્થ: રૂ૦ ટીકાઈ:
તે ધૂળમાં અનુપલબ્ધને ભિક્ષાગ્રહણકાળમાં અને, અથવા ઉપલબ્ધ પણ=ભિક્ષાગ્રહણકાળમાં દષ્ટ પણ, મક્ષિકા, કંટકાદિ ત્યારે=ગ્રહણકાળમાં=ભિક્ષા ગ્રહણ કરતી વખતે, કોઈક રીતે સાગારિકાદિના ભયથી, જે ઉજિઝત ન હતાં પરિત્યજાયેલ ન હતાં, તેને પૃથફ કરે છે–પરિત્યજે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
પૂર્વગાથામાં બતાવ્યું કે શિષ્ટોની સામાચારીની અવિરાધના કરતા સાધુઓ વસતિમાં આવે છે. ત્યાં શિખોની સામાચારી શું છે? તેના અંગરૂપે બતાવે છે કે ભિક્ષા ગ્રહણ કરતી વખતે સાધુઓ જેમ ભિક્ષાના ગ્રહણમાં ઉપયુક્ત હોય છે, તેમ ભિક્ષામાં માખી વગેરે કોઈ જંતુ કે કાંટા વગેરે છે કે નહિ ? તે જોવામાં પણ ઉપયુક્ત હોય છે. આમ છતાં, ભિક્ષાગ્રહણકાળમાં તે માખી વગેરે જોયાં ન હોય તો ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં પહેલાં અવશ્ય તેને જુએ છે; અને કદાચ ભિક્ષા ગ્રહણકાળમાં જોયાં હોય, પરંતુ ગૃહસ્થોની સામે કાઢે તો ગૃહસ્થોને લાગે કે સાધુ માખી વગેરેવાળી વસ્તુ વાપરે છે, જેથી ધર્મનું લાઇવ થાય, તેના નિવારણ માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org