________________
૧૯૨
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજન' દ્વાર/ ગાથા ૩૦૦-૩૦૧ ટીકાર્થ: __विकृतिमिति चेतोविकृतिमाश्रित्य विगतिभीतो दुर्गतिभीतः सन् दुष्टाच्चेतसः कुगतिरिति मन्यमान ફચર્થ: યઃ સાધુ: મુ = વિકૃતિરાયેવ, વિકૃતિને ચિત્તની વિકૃતિને આશ્રયીને, વિગતિથી ભીત= દુર્ગતિથી ભય પામેલા છતા, અર્થાત્ દુષ્ટ ચિત્તથી કુગતિ થાય છે એ પ્રકારે માનતા એવા, જે સાધુ વાપરે છે=વિકૃતિગતને વાપરે છે, તે વિકૃતિગામી જ છે-તે સાધુ દુર્ગતિમાં જનારા જ છે. _ विकृतिगतं इति अत्र चेतोविकृतिहेतुत्वाद् क्षीरादिरूपा विकृतिः परिगृह्यते तद्गतं तज्जातं વિકૃતિ-વિકૃતિમિર્ઝવા, ‘વિકૃતિ તિ' એ પ્રકારના શબ્દમાં ચિત્તની વિકૃતિનું હેતુપણું હોવાથી દૂધ વગેરે રૂપ વિગઈ ગ્રહણ કરાય છે. તદ્ગતન્નતજ્જત તે વિગઈથી ઉત્પન્ન થયેલું ભોજન, અથવા મતવિકૃતિવાળું વિકૃતિથી મિશ્ર, એવું ભોજન. “વિકૃતિગત' કહેવાય.
વિકસિત્યત્રીહં-કયા કારણથી? અર્થાતુ વિગઈ વાપરનાર સાધુદુર્ગતિમાં જનારા જ કેમ છે? એ પ્રકારની શંકામાં કહે છે – ક્ષીરન્નિક્ષUT વિકૃતિ વિકૃતિવમાવા =વેતો
વિશ્વમાવી: દૂધ વગેરે સ્વરૂપ વિકૃતિ વિકૃતિના સ્વભાવવાળી છે=ચિત્તના વિકારના સ્વભાવવાળી છે. યશૈવમતો અને જે કારણથી આમ છે=વિગઈ ચિત્તમાં વિકાર કરવાના સ્વભાવવાળી છે, એ કારણથી
પ્રયુચમીના વિવૃતિઃ વનસ્ વતિ નતિ પ્રયોજાતી એવી=સાધુ દ્વારા વપરાતી એવી, વિકૃતિ બળથી વિગતિને વિષે દુર્ગતિને વિષે, લઈ જાય છે;
તUપોષUવતિ થઈ. કેમ કે તેના કારણોનું પોષણ છે=વિગઈનું સેવન દુર્ગતિનાં કારણોને પોષનાર છે, આ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ચિત્તની વિકૃતિને આશ્રયીને દુર્ગતિથી ભય પામેલા સાધુ સંસારના ભોગોને છોડીને સંયમના યોગોમાં યત્ન કરે છે. આમ છતાં જો સાધુ ચિત્તના વિકારના હેતુભૂત એવી વિગઈઓથી બનેલું ભોજન કે વિગઈઓથી મિશ્રિત ભોજન વાપરે, તો વિગઈઓ ચિત્તમાં વિકાર કરવાનાસ્વભાવવાળી હોવાથી સાધુને કર્મબંધ કરાવી બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે; કેમ કે દુર્ગતિમાં જવાનું કારણ ચિત્તની વિકૃતિ છે. માટે ચિત્તની વિકૃતિથી ડરેલા સાધુ ચિત્તમાં વિકાર કરવાના કારણભૂત એવી વિગઈઓનું સેવન કરતા નથી. II૩૭૦ અવતરણિકા:
साम्प्रतं विकृतिस्वरूपमाह - અવતરણિયાર્થ:
ગાથા ૩૭૦માં કહ્યું કે વિગઈ સાધુને બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. તેથી હવે વિગઈના સ્વરૂપને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org