SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૮૦ થી ૨૮૯ અવતરણિકા: अवयवार्थं त्वाह - અવતરણિકાર્ય : ગાથા ૨૮૬માં બતાવ્યું કે કાયિકાદિ વ્યાપાર કરીને સાધુઓ ગુરુ આગળ ઉપયોગ કરીને “આવશ્યિકી અને “જસ જોગો'ના વચનપ્રયોગપૂર્વક ભિક્ષા માટે જાય છે. હવે વળી તે ગાથાના દરેક અવયવના અર્થને બતાવતાં પ્રથમ ગુરુની સમીપમાં સાધુઓ ઉપયોગ કઈ રીતે કરે? તે બતાવે છે – ગાથા : काइयमाइयजोगं काउं चित्तूण पत्तए ताहे । डंडं च संजयं तो गुरुपुरओ ठाउमुवउत्ता ॥२८७॥ અન્વયાર્થ : ફિમફિનો વારં કાયિકાદિના યોગને કરીને તાદે ત્યારપછી પણ હું સંનયંધિતૂન પાત્રકને અને દંડને સંયત=સંભ્રમ વગર, ગ્રહણ કરીને તો ત્યારપછી ગુરુપુર તા-ગુરુની આગળ ઊભા રહીને વડા=ઉપયુક્ત એવા સાધુઓ, ટીકા? ___ कायिकादिव्यापारं कृत्वा गृहीत्वा पात्रे ततः प्रतिग्रहमात्रकरूपे दण्डकं च संयतम् असम्भ्रान्तं ततः गुरुपुरतः स्थित्वोपयुक्ताः सन्तः ॥२८७॥ ટીકાર્ય કાયિકાદિના વ્યાપારને કરીને, ત્યારપછી પ્રતિગ્રહ અને માત્રકરૂપ બે પાત્રને અને દંડકને સંયત અસંભ્રાંત= સંભ્રમ વગર, ગ્રહણ કરીને, ત્યારપછી ગુરુની આગળ ઊભા રહીને ઉપયુક્ત છતા સાધુઓ, અવતરણિકા: ?િ કૃત્યાદિ – અવતરણિયાર્થ: શું કરે છે? એથી કહે છે – ગાથા : संदिसह भणंति गुरुं उवओग करेमु तेणऽणुण्णाया । उवओगकरावणिअं करेमि उस्सग्गमिच्चाइ ॥२८८॥ અન્યથાર્થ : વિદ ડવો મુ=“આજ્ઞા આપો, ઉપયોગને અમે કરીએ” (એ પ્રમાણે) પુરું મviતિ=ગુરુને કહે છે. તે અનુuUI/=તેના વડે અનુજ્ઞાત=ગુરુ વડે અનુજ્ઞા અપાયેલા એવા સાધુઓ, ડવગોવરાવાય ઋષિ સમિધ્યારું=“ઉપયોગ કરાવણિક કાયોત્સર્ગને અમે કરીએ” ઇત્યાદિ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy