________________
૮૪
પ્રતિદિનક્રિક્યાવસ્તુક, પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્ર પ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૮૫
અવતરણિકા :
वर्षाकाले त्वनिक्षिप्तेऽपि(? तु निक्षिप्तेऽपि) न दोष इत्येतदाह - અવતરણિકાર્ય :
વળી વર્ષાકાળમાં નિક્ષિપ્ત હોતે છતે પણ=ઉપધિ અને પાત્રનો નિક્ષેપ કરેલ હોતે છતે પણ, દોષ નથી, એને કહે છે – નોંધઃ
અવતરણિકામાં નિરિક્ષણે છે તેને સ્થાને નિત્તે પાઠ હોવો જોઈએ.
ગાથા :
वासासु णत्थि अगणी णेव अ तेणा उदंडिआ सत्था । तेण अबंधण ठवणा एवं पडिलेहणा पाए ॥२८५॥
ફિત્ન પન્ના 'ત્તિ સારંગ | અન્વયાર્થ :
વાસાસુ-વર્ષામાં ચોમાસામાં, મા સ્થિ=અગ્નિ હોતો નથી, તે ૩ વસ્તુનો પણ નથી જ હોતા. રડા સા=દંડિકો=રાજાઓ, સ્વસ્થ હોય છે. તે =તે કારણથી વંથv=(ઉપધિનું) અબંધન હવUTI (પાત્રની) સ્થાપના થાય છે, અવં આ રીતે ગાથા ૨૬૭ થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, પાણ=પાત્રવિષયક પવિત્વેદUI[=પ્રત્યુપેક્ષણા છે. પડદUT THUTI=પ્રતિલેખના” “પ્રમાર્જના' ત્તિ એ પ્રકારે સાર યંત્રદ્વાર ગયું=સમાપ્ત થયું. * પ્રસ્તુત ગાથામાં ‘૩' પિ અર્થમાં છે અને ‘ગ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
ચોમાસામાં અગ્નિ હોતો નથી, ચોરો પણ નથી જ હોતા, અને રાજાઓ સ્વસ્થ હોય છે; તે કારણથી ઉપધિનું અબંધન અને પાત્રની સ્થાપના થાય છે. ગાથા ૨૦૦થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે પાત્રવિષયક પ્રત્યુપેક્ષણા છે. ટીકા : __ वर्षासु नास्त्यग्निः जलबाहुल्यात्, नैव स्तेना अपि निस्सरणोपायाभावाद्, दण्डिकाः स्वस्थाः बलसामग्र्यभावेन कारणेन, एतदेवं, तेनाऽबन्धनोपधेः स्थापना पात्रस्य, प्रकृतनिगमनायाह-एवम् उक्तप्रकारा प्रत्युपेक्षणा पात्र इति गाथार्थः ॥२८५॥ ટીકાર્ય :
વર્ષામાં= ચોમાસામાં, જલનું બહુલપણું હોવાથી અગ્નિ હોતો નથી. નિસ્સરણના કોઈના ઘરમાંથી ચોરી કરીને નીકળવાના, ઉપાયનો અભાવ હોવાથી તેનો પણ=ચોરો પણ, નથી જ હોતા. બળની સામગ્રીના અભાવરૂપ કારણથી દંડિકો–રાજાઓ, સ્વસ્થ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org