________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૨
૩૫
અવતરણિકા :
न चोर्ध्वादिविधाने सत्यनेकधा दोषवर्णनमनर्थकमित्येतदाह - અવતરણિકાર્ય :
અને ઊધ્વદિનું વિધાન કરાવે છતે અનેક પ્રકારે દોષોનું વર્ણન અનર્થક છે. એથી આને=અનેક પ્રકારે દોષોનું વર્ણન અનર્થક નથી એને, કહે છે – ભાવાર્થ :
ગાથા ૨૩૩માં પ્રત્યુપેક્ષણની વિધિ બતાવી અને ગાથા ૨૩૪થી ૨૩૮ સુધી ગાથા ૨૩૩ના પૂર્વાર્ધનું વિધિમુખથી વર્ણન કર્યું, અને ગાથા ૨૩૯માં ગાથા ૨૩૩ના ઉત્તરાર્ધનું નિષેધમુખથી વર્ણન કર્યું, અને ગાથા ૨૩૯ના સર્વ અવયવોનું ગાથા ૨૪૩ સુધી વર્ણન કર્યું. ત્યારપછી ગાથા ૨૪૫થી ૨૫૧માં પ્રત્યુપેક્ષણામાં કયા દોષો ન સેવવા જોઈએ? તેનું વર્ણન કર્યું. તેથી કોઈને પ્રશ્ન થાય કે ગાથા ૨૩૩માં પડિલેહણની ઊધ્વદિ વિધિ બતાવ્યા પછી ગાથા ૨૩૯થી પડિલેહણમાં વર્ય એવા દોષોનું વર્ણન કર્યું તે અર્થ વગરનું છે, કેમ કે વિધિના કથનથી તેનાથી વિપરીતનો નિષેધ અર્થથી પ્રાપ્ત થઈ જાય છે; છતાં ગ્રંથકારે પડિલેહણમાં દોષોનું વર્ણન કેમ કર્યું? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
उड्डाइविहाणंमि वि अणेगहा दोसवण्णणं एअं ।
परिसुद्धमणुट्ठाणं फलयं ति निदरिसणपरं तु ॥२५२॥ અન્વયાર્થ:
ઠ્ઠાવિહાઇifમ વિ-ઊર્પાદિનું વિધાન કરાય છતે પણ માદા=અનેકધા હોવUTUi=દોષોનું વર્ણન છે, મંત્રએ પરિક્રુદ્ધ તુ=પરિશુદ્ધ જ માdi અનુષ્ઠાન નિયંત્રફળને દેનારું છે, તિ એ પ્રકારે નિઃરિસUાપ–નિદર્શનમાં પર છે=દેખાડવામાં તત્પર છે. ગાથાર્થ :
ગાથા ૨૩૩માં ઊધ્વદિનું વિધાન કરાયે છતે પણ ગાથા ૨૩૯થી ૨૫૧માં અનેક પ્રકારના પડિલેહણના દોષોનું વર્ણન છે, એ પરિશુદ્ધ જ અનુષ્ઠાન ફળને દેનારું છે, એ પ્રકારે દેખાડવામાં તત્પર છે. ટીકા : __ऊर्ध्वादिविधाने सत्यपि उठें थिरं' इत्यादिना यदनेकधा दोषवर्णनम्, एतत् प्रत्युपेक्षणायां अणच्चावियं' इत्यादिना यदुक्तम् एतत्, किमित्याह- परिशुद्धमनुष्ठानं निरतिचारमेव फलदमिति निदर्शनपरम्, अन्यथा प्रक्रान्तफलाभावादिति गाथार्थः ॥२५२।। ટીકાર્ય :
'उर्दु थिरं'इत्यादिना ऊर्ध्वादिविधाने सत्यपि यदनेकधा दोषवर्णनम्, एतत् प्रत्युपेक्षणायां 'अणच्चावियं' રૂત્યાદિના યદુન્ પતર્, ‘ટ્ટે થિ' ઇત્યાદિ દ્વારા ઊધ્વદિનું વિધાન કરાવે છતે પણ જે અનેક પ્રકારના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org